________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂત્રમાં ગદ્ય અને પદ્યના ઉપયાગ થએલે! હાવાથી સ્પષ્ટ થાય છે, કે દેશભાષામાં ગદ્ય અને પદ્ય અને લખવાના મૂળથી જ રિવાજ છે. આ જૈન કવિનુ` ગદ્યમય અને પદ્યમય સંસ્કૃત લેખન ઘણું સરલ અને સુગમ છે. આ સંસ્કૃત લેખનની કદર ભવિષ્યની પ્રજા તા જરૂર કરશે. જૈન ભાઆના માટે ભાગ વ્યાપારવ્યવસાયમાં રાકાયલા હાય છે. અત્યંત ધનક્રમાવવાની પ્રવૃતિઓ આડે એ કારણથી જૈન ગૃહસ્થામાં સાહિત્ય પ્રવૃતિ કરવાવાળા ઘણા જ એછા નજરે ચડે છે. જૈન મુનિએના ત્યાગમા` ઘણા ઉત્કૃષ્ટ છે. જો જૈન મુનિએ એમના કાયદા પ્રમાણે વન રાખવા પ્રયાસ કરે તે આ કાળમાં પણ જરૂર રાખી શકે છે, અને સુખેથી સંયમનુ વહન કરી શકે છે. જ્યારથી જૈનમુનિમાર્ગમાં શિથિલતા પ્રગટી છે ત્યારયી તેમની સાહિત્ય પ્રવૃત્તિએ પણ શિથિલ બની છે. ધનપ્રવૃત્તિ અને શિથિલતા કે પ્રમાદ આ એ કારણેાથી આજે આપણે જૈન સમાજ સાહિત્ય પ્રવૃત્તિમાં પણ પછાત છે. કેટલાકે ધનને જ ધ્યેય માની લીધુ છે અને કેટલાકે પોતાના સધાડાની સર્વાંત્તમતા સાબિત કરવાને ધ્યેય માની લીધું છે. હરકેાઇ દેશ, સમાજ કે ધમ સંસ્થાના મૂળ પાયા સાહિત્ય છે. જે સંસ્થાનુ સાહિત્ય બળવાન તે સંસ્થા પણ બળવાન અને તેટલી દીર્ધાયુષી, જે સંસ્થાના આગેવાના સાહિત્ય તરફ લક્ષ નથી આપતા તેવી સંસ્થાએ વિશ્વના માટા ભાગમાં આદરને પાત્ર થતી નથ; એટલું જ નહિ પણ અલ્પાયુષી અને છે. ખળવાન સાહિત્યના અભાવે જ ચાૉક અને આવિક જેવી યુકિતઆજ સસ્થાએ આજે હતી ન હતી થઇ ગઇ છે, જે ધમ સસ્થાના આગેવાને સાહિત્યની અભિવૃદ્ધિ તરફ લક્ષ નહિ આપે તે ધમ સંસ્થા કેવળ ભૂતકાળનુ` સાહિત્ય ઉપયેાગી જારો ત્યાં સુધી જીવશે; પણ, ભવિષ્યકાળના લાંબા ગાળામાં જમાનાને અનુકૂળ સાહિત્યના અભાવે તેવી ધર્મ સંસ્થાઓ મહાન ભયમાં આવી પડશે. જૈન ધર્માંના પૂર્વચાર્યાં મહાન પુરૂષા` ફારવી ગયા છે. પારાવાર સાહિત્ય ખેડી ગયા છે. એમના દિક્ષમાં સાહિત્યની કિંમત હતી—સાહિત્ય તરફ પૂર્ણ પ્રેમ હતા.
For Private And Personal Use Only