________________
વિદુર્વણા અધ્યયન
૬૨૧
उ. गोयमा ! इहगए पोग्गले परियाइत्ता परिणामेइ. ઉ. ગૌતમ ! તે અહીં રહેલ પુદગલોને ગ્રહણ કરીને
પરિણમન કરે છે. णो तत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ,
પરંતુ ત્યાં રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને
પરિણમન કરતાં નથી, णो अण्णत्थगए पोग्गले परियाइत्ता परिणामेइ ।
અને અન્યત્ર રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને પણ - વિચા. સ. ૭, ૩, ૬, મુ. ૨-૪
પરિણમન કરતાં નથી. ૨૬. વોલ્વરૂપુષ્યિ સહ સ્વર સામત્યે- : ૧૬. ચૌદ પૂર્વીનાં હજાર રૂપ કરવાનું સામર્થ્ય : प. पभू णं भंते ! चोद्दसपुची घडाओ घडसहस्सं, પ્ર. ભંતે ! શું ચૌદ પૂર્વધારી એક ઘડામાંથી હજાર पडाओ पडसहस्सं, कडाओ कडसहस्सं, रहाओ
ઘડા, એક વસ્ત્રમાંથી હજાર વસ્ત્ર, એક रहसहस्सं, छत्ताओ छत्तसहस्सं, दंडाओ दंडसहस्सं,
ચટ્ટાઈમાંથી હજાર ચટ્ટાઈ, એક રથમાંથી હજાર अभिनिव्वत्तित्ता उवदंसेत्तए?
રથ, એક છત્રમાંથી હજાર છત્ર અને એક દંડમાંથી
હજાર દંડ કરીને બતાડવામાં સમર્થ છે ? ૩. હંતા, મા ! મૂ |
ઉ. હા, ગૌતમ ! તે એવું કરીને બતાડવામાં
સમર્થ છે. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ
ભંતે ! કયા કારણથી એવું કહેવાય છે કે'पभूचोद्दसपुवी घडाओ घडसहस्सं-जाव-दंडाओ
'ચૌદપર્વ ધારી એક ઘડામાંથી હજાર ઘડા -વાવदंडसहस्सं अभिनिव्वत्तिता उवदंसेत्तए ?'
એક દંડમાંથી હજાર દંડ બતાડવામાં સમર્થ છે ? उ. गोयमा ! चउद्दसपुब्बिस्स णं अणंताई दव्वाइं
ગૌતમ ! ચૌદ પૂર્વધારીએ સૂકેલ મગફળી उक्करियाभेएणं भिज्जमाणाई लद्धाई पत्ताई
વગેરેનાં તડતડ કરતા ભેદ દ્વારા ભેદન થયેલ अभिसमन्नागयाइं भवति ।
અનન્ત દ્રવ્યોને પ્રાપ્ત કરેલ છે તથા શબ્દ
સ્વરૂપને સમજીને અવધારણ કરેલ છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ
માટે ગૌતમ ! એવું કહેવાય છે કેपभू चोद्दसपुची घडाओ घडसहस्सं -जाव-दंडाओ
ચૌદ પૂર્વધારી એક ઘટમાંથી હજાર ઘટ -ચાવતુदंडसहस्सं अभिनिव्वत्तित्ता उवदंसेत्तए।
એક દંડમાંથી હજાર દંડ કરીને બતાડવામાં - વિચા. સ. ૬, ૩, ૪, મુ. રૂ ૬
સમર્થ છે. १७. भावियप्पा अणगारस्स ओगहणं सामत्थं
૧૭, ભાવિતાત્મા અણગારનું અવગાહન સામર્થ્ય : ૫. બારે i મેતે !મવિયપત સિધા વા હુરધાર પ્ર. ભંતે ! શું ભાવિતાત્મા અણગાર (વૈક્રિય લબ્ધિનાંवा ओगाहेज्जा?
સામર્થ્યથી) તલવારની ધાર પર અથવા અસ્ત્રની
ધાર પર રહી શકે છે ? ૩. દંતા, ગયા ! હેન્ના /
હા, ગૌતમ ! તે રહી શકે છે. प. से णं तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा ?
પ્ર. ભંતે ! શું તે ત્યાં છિન્ન કે ભિન્ન થાય છે ? उ. गोयमा ! णो इणठे समठे, णो खलु तत्थ सत्थं ઉ. ગૌતમ ! તે અર્થ સમર્થ નથી, કારણકે તેનાં મ |
પર શસ્ત્ર સંક્રમણ કરતાં નથી. अणगारे णं भंते ! भावियप्पा अगणिकायस्स
ભંતે ! શું ભાવિતાત્મા અણગાર અગ્નિકાયની मझमज्झेणं वीइवएज्जा ?
વચમાંથી થઈને નીકળી શકે છે ?
B
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org