________________
બદામને શીરે બરફી વગેરે બનાવે નહિ કારણ ઘરને માલ ફેકટ કેણ ગુમાવે. તેમ જ સાધુ પહેલાં જ કહી દે કે અમારે માટે સ્થાનક ઉપાશ્રય - બંધાવશે નહિ કારણ કે અમને કપે નહિ તેમ છતાં જે બંધાવશે તે તમારા ઘરને માલ ગુમાવશે અને દુર્ગતિનાં ખાતાં બાંધશે આમ સાધુ ખુલ્લું કહે તે પછી કેઈપણ શ્રાવક પોતાને માલ ગુમાવી પાપમાં ઉતરે નહિ પણ સાધુ પોતે અ૯૫ પાપ, બહુ નિર્જર દેખાડી ગામે ગામ સ્થાનક ઉપાશ્રયને ઉપદેશ આપી ઉતારા કરાવે છે. એમ કરવાથી એક ઘરની મમતા છેડી અનેક ઘરની મમતા લાગે છે. તે કારણથી સાધુને નિયત કાયમી સ્થાનક-ઉપાશ્રય નજ જોઈએ. વખત પર હાટ, હવેલી, બંગલે ઓટલે જે સુજતું મળે તેમાં સાધુજીએ અપ્રતિબંધ પણે રહેવું પણ સાધુને એકજ મકાનમાં ઉતરવાને પ્રતિબંધ ન જ હોય. જે પ્રતિબંધ રાખે તે વઘુ પરિગ્રહનું
પાપ લાગે અને પાંચમું મહાવ્રત તુટે. ૭. દ્વિપદ પરિગ્રહ૪–એટલે દાસ, દાસી, નોકર, ચાકર, વગેરે સાધુ રાખે નહિ, રખાવે નહિ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com