Book Title: Dohro
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 145
________________ ૧૩૯ ઘણા સાધુ સાધવી જાણીને, વધારે નીપજાવે આહાર રે પછી ભર ભર વહેરાવે પાતરાં, તે તે ભવ ભવમાં થશે ખુવાર રે એ જવાઅશુદ્ધ આહાર પાણી વહેરાવીઆ, વધે પાપ કર્મના પુર રે સાધુ પણ જાણી વહેરે અસુઝતે, તે તે સાધપણાથી દુર રે એઇજા કઈ આહાર પહેરાવે અસુઝતે, કઈ કપડું વહેરાવે અશુદ્ધ રે દેવે થાનક અપાશરે અસુઝતે, ભ્રષ્ટ થયી બધાની બુધ રે એ૦ ૪પા સામાચક સંવરષા મઝે, કરે સાવધ જોગના ત્યાગરે “ તેમાં પણ ભાંગલને વંદણ કરે, સામાયક પષા પણ ગયા ભાંગ રે એ કદા એક સામાયક ભાંગે તેહને, દંડ દેવે શામાયક અગ્યાર તે નીત્ય સામાયક ભાંગે, તે તે ગયા જન્મારો હાર રે એ જા શુશ ન લે તેને પાપી કહ્યો, ને ભાંગે તે મહા પાપી હાય રે વળી જાણે હું શ્રાવક માટે, તેને નરક તણી ગતી જોય રે એ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154