________________
તે લેગ મારગ સંસારને સા .
ઓ લેગ વધારા છે સંસાર મારગ. ૧૫ા વળી ઉપવાસ પારણે ત્યાગ ભેગને, ન્યાય સાંભલને નિર્ણય કી; લીલોતરી રાત્રિ ભોજન જેમ જ, કરણ જોગી એલખ લી . એ ગ ૧૬ પતે ઉપવાસ કર્યો એક શ્રાવક, તે પહેલે કરણે થયે ત્યાગ વધારો; ચ્ચારૂં આહારનો ત્યાગ કર્યા, જભ રોક દીધા નિજ આશ્રવારે. એ ત્યાગ વધારે છે મેક્ષને મારગ ૧છા ઉપદેશ આપી બીજા પુરૂષને, તેને કર્મકાટણ ઉપવાસ કરાવ્યું; તે ત્યાગ વધારી કરી આતમ શાતા, એ બીજે કારણે લાભ કમાવ્યું.
" એ ત્યાગ વધારે. ૧૮ જે તપસ્યાવાલાને ખૂબ વખા, ધન્ય ધન્ય સફળ કર્યો અવતારે; તે અમેદવારૂપ ત્રીજે કરણે, ત્યાગ. પ્રશંસાને લાભ અપ રે.
એ ત્યાગ વધારે. ૧લા હવે ઉપાસવાનો પારણુ સારૂ,
બીજે દિવસ કય આરંભ કુટે, પછી પચ્ચખાણ પાળી ખાવા બેઠા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com