Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 296
________________ ૨૯ ૧૯૩૦માં જ્યારે દેશભરમાં સત્યાગ્રહની અને સવિનય ભંગની લડત શરૂ થઈ ત્યારે આલ્મારામાં પણ :તે આન્દોલનના પડઘા પડયા હતા. એ દિવસેામાં રાષ્ટ્રધ્વજને લગતા સત્યાગ્રહમાં જ્ઞાન્તિભાઈ જોડાયા અને ગુરખા મિલિટરીએ તેમની મંડળી ઉપર લાઠીચાર્જ કર્યાં તેના પરિણામે તેમનાં બે હાડકાં ભાગી ગયાં. પછી તે તે કૈલાસની યાત્રાએ જઈ આવ્યા. ૧૯૪૨નાં ઐતિહાસિક આન્દોલન દરમિયાન તેઓ બે વાર જેલમાં ગયા અને એક વાર તેમને ફ્રાંસીની શિક્ષા થતી થતી રહી ગઈ ! આભેારા અને નૈનીતાલ જિલ્લાના પહાડી પ્રદેશેામાં રચનાત્મક કાર્યની જમાવટ કરવા પાછળ તેમણે આજ સુધી પેાતાની સ શક્તિ ખચી છે. ચનામાં તેમણે ગાંધી આશ્રમની સ્થાપના કરી, ત્યાં એક મેાટુ' ઔદ્યોગિક કેન્દ્ર ઊભું કર્યું. અને આ પ્રવૃત્તિનું તેમણે વર્ષો સુધી સંચાલન કર્યું". એવી જ રીતે તેમણે ખીજી અનેક સંસ્થા ઊભી કરવામાં—ખાસ કરીને સરલાદેવી કે જેમના વિષે આગળ ઉલ્લેખ કરવામાં આવ્યે છે, તેમને લક્ષ્મી આશ્રમ શરૂ કરવામાં—તેમણે ખૂબ મદદ કરી છે. તે આ પહાડી પ્રદેશમાં સતત ઘૂમતા રહ્યા છે અને આજ સુધીમાં તેમણે લગભગ ૧૫૦૦૦ માઈલને પૈદલ પ્રવાસ ખેડયા છે. આ બધાં ત્યાગ અને તપશ્ચર્યામાં તેમ જ રચનાત્મક પ્રવૃત્તિઓના સંચાલનમાં તેમનાં પત્ની ભક્તિબહેને તેમને એકસરખા સાથ આપ્યા છે. પતિ જેટલાં જ તેએ ભાવનાશાળી અને શ્રમશીલ છે. તેમને એક મેટી ઉંમરના દીકરા છે, જે હાલ ચાર એકાઉન્ટન્ટનુ મુંબઈમાં રહીને ભણે છે. તેને આમેરા ગમતું નથી; આમતે મુંબઈ આવે તે ચેન પડતું નથી ! છેલ્લું ૩૭ વષઁથી તેમના અખડ કયાગ ચાલી રહ્યો છે. આજે તેમની ૬૦ વર્ષે લગભગ ઉમ્મર થવા આવી છે. હવે શરીર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332