Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 301
________________ ૨૭૪ વાહનની, કેટલાય પ્રયત્ન કરવા છતાં, જોગવાઈ થઈ ન શકી અને અમારા પ્રાગ્રામમાંથી ખીનસર પડતું મૂકવું પડયું. બીનસર આારાથી ૧૩ માઈલ દૂર, ૭૯૧૩ ફીટની ઊંચાઈ એ આવેલુ છે અને ત્યાંથી પણ હિમપતાની શિખરમાળનું, કૌસાની કરતાં પ્રમાણમાં વધારે નજીકથી, બહુ સ્પષ્ટ અને ભવ્ય દર્શન થાય છે. વાહનના અભાવે એ પડતું મૂકવુ પડયુ તેવુ મનમાં દુ:ખ રહી ગયું. જાગેશ્વરથી આવ્યા પછીના દિવસે આકાશમાં વાદળાએ ઘેરા ઘાલ્યેા હતા અને મધ્યાહ્ન સમયે ખૂબ ગાજવીજ અને ગડગડાટ સાથે સારા વરસાદ પડયો હતેા. આજ સુધી, ગરમી જ ગરમી, એમ અહીની આબેહવા સામે અમારી રિયાદ ચાલ હતી; આજે વરસાદ પડવાથી બધે ખૂબ ઠંડક થઈ ગઈ અને નૈનીતાલ-કૌસાની જેવું અહીંનું હવામાન અની ગયું. કાસારદેવી બીજે દિવસે બપોરે અહીંથી ચાર માઈલ દૂર અને લગભગ ૧૫૦૦ ફીટથો વધારે ઊંચાણમાં આવેલ કાસારદેવી જવાનું અમે નક્કી કર્યું હતુ.. ત્યાં અમારે રામકૃષ્ણ ધામના સ્ટેશન વેગનમાં એસીને જવાનું હતું. પણ એ જ સમયે એક દિશાએ વાદળાની જમાવટ થઈ રહી હતી અને આછી આછી મેઘગર્જના સંભળાતી હતી; વરસાદ આવવાને પૂરા સંભવ હતા, તેથી જવું કે ન જવું એનો વિમાસણ ચાલતી હતી. પણ અહી'ના નિવાસને આ આજે છેલ્લે દિવસ હતા, આજે ન જવાય તેા પછી એ રહી જ જાય. વરસાદ આવવાના હાય તો ભલે આવે, અમે તે નિશ્ચય કરીને ઊપડયાં. આલ્બેારાની સામેના ભાગમાં આવેલ વિશાળ પર્યંતના છેડાના શિખર ઉપર આ કાસારદેવી એટલે કે પાર્વતીનું મંદિર હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332