Book Title: Bhadrabahu Swami
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 14
________________ થાય. આ બન્ને મહાન આચાર્યો જયારે હિંદભરમાં જૈન શાસનને ડંકા વગાડી રહ્યા હતા ત્યારે પાટલીપુત્રમાં રાજયની મહાન ઉથલપાથલ થઈ રહી હતી. નવમા ન દે ચાણક્ય નામના એક અત્યંત બુદ્ધિશાળી બ્રાહ્મણનું અપમાન કર્યું. તેણે અનેક પ્રપંચ કરી નંદરાજાનો નાશ કર્યો અને ચંદ્રગુપ્તને ગાદીએ બેસાડો. મુરા નામની દાસીને તે પુત્ર હોવાથી તેને વંશ મિાર્ય કહેવાય. ચાણક્ય તેને પ્રધાન થયું. એના બુદ્ધિબળથી અને ચંદ્રગુપ્તના પરાક્રમથી તેમણે આખા હિંદ ઉપર પિતાની આણ ફેરવી. હિંદમાં પરદેશીઓની ચડાઈ પહેલવહેલાં એનાજ વખતમાં થઈ પણ એણે તેમને હાર આપી ઉલટ તેમનોજ કેટલેક મુલક કબજે કર્યો. સમ્રાટ ચંદ્રગુપ્ત ખુબ વૈભવ ને ઠાઠમાઠથી રહેતો હતો. ભદ્રબાહુ વામીએ પિતાની વિદ્વતાથી તેના પર ઘણી સુંદર છાપ પાડી હતી. એક વખત ચંદ્રગુપ્ત જ્યારે ભરનિંદમાં સૂતો હતો ત્યારે તેને સેળ ન આવ્યાં. એ નો અર્થ તેણે ભદ્રબાહુ સ્વામીને પૂ. ભદ્રબાહુ સ્વામીએ પોતાના અગાધ જ્ઞાનથી તે સ્વને અર્થ સમજાઃ રાજન! પહેલા વનમાં તે કલ્પવૃક્ષની ડાળ ભાંગેલી દીઠી એનું ફળ એ છે કે આ પાંચમા આરામાં ઘણા ઓછા માણસે દીક્ષા લેશે, બીજા વનમાં તે સૂર્યાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 500