________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામ કથી તેનું શરીર અને તેની સઘળી ઉપાધિ ઉત્પન્ન. થાય છે, અને ગાત્ર કાઁથી ઉચ્ચ કુળ અને નીચ કુળ નક્કી થાય છે; અને અન્તરાય કર્મ આત્માની શક્તિ અને સદ્ગુણ્ણા તેમજ બાહ્ય સાધનાની પ્રાસિમાં વિન્નરૂપ થાય છે. આ બધાં કર્યાં અમુક નિયમિત વખત સુધી ચાલે છે, તેટલા વખતમાં તે ક લાગવાઇ જાય છે. આ કર્મને લીધે આત્મ સ્વરૂપ યથાર્થ જાણવામાં આવતું નથી, માટે તે કર્મના અધ ન થાય, અને થયેલાં કાઁના નાશ થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ કરવી. પૂર્વે ઉપાજેન કરેલાં કર્મના નાશ કરવાના માને નિર્જરા કહે છે, અને જેથી નવાં અધાતાં કર્યાં અટકે તેને સવર કહે છે. સાઁવર અને નિર્જરા દ્વારા નવા બંધાતા અને બધાચેલાં સર્વ કર્મના ત્યાગ કરવા વિવેકી પુષોએ કરવા. કારણ કે જો કર્મના ત્યાગ કરવામાં ન આવે તા આત્મા પાતાનુ સ્વરૂપ આચ્છાદિત થવાથી પુલ જેવા દે ખાય છે. જે જેના સબંધમાં નિર'તર રહે તે તેના જેવે થાય છે, એવા નિયમ હોવાથી અને આત્મા કર્મને લીધે પુËલના સંબંધમાં વારવાર વસતા હોવાથી તે પુદ્ગલરૂપ ભાસે છે. જ્ઞાનાવરણીકના ઉડ્ડયથી માણસ એટલે બધા અજ્ઞાની થાય છે કે પોંચ દ્રવ્ય કરતાં પેાતાનુ ભિન્ન પણુ* ભુલી જાય છે, અને દેહ તે હું છું એવા દે. હાધ્યાસ થાય છે. અને તેથી પોતે દેહ ૩૫ ટાય એવુ’ આચરણ પણ કરે છે. દેહન રાગ થતાં પોતાને સ થયે છે, એવા ભાવ તેને થાય છે, અને તેથી તે દુઃખી થાય છે.
પ્રયત્ન
For Private And Personal Use Only