Book Title: Atmapradip
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 290
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ન મળે, ત્યાં સુધી જાણવાથી વિશેષ લાભ થઇ શકે નહિ; જે જ્ઞાન મનુષ્યના વર્તનપર અસર કરે, તેજ જ્ઞાન ખરૂં લાભકારી ગણી શકાય, તેા પછી આ આત્મજ્ઞાનથી શે લાભ ? એ પ્રશ્ન આ બ્લેકમાં વિચારવાના છે. આ ગ્રન્થના આ આત્મપ્રદીપના સે। શ્લોકને આ છેલ્લા Àાક છે, અને તેમાં ગ્રન્થ કતાએ બહુજ અસર કારક રીતે અર્ધા શ્લેકમાં આપણુ* કર્તવ્ય ખતાવ્યુ છે. જ્ઞાન મેળવીને છેવર્ટ કરવા ચેાગ્ય ધર્મ દશાન્ચે છે. આત્મ જ્ઞાન જે પ્રાપ્ત કરવા ઇચ્છે છે, તેની ભાવના એવી હોવી જોઈએ કે આપુ' જગત્-સકળ જગતના જીવે મારા બંધુઓ છે. કેવળ આવી ભાવના હાવી જોઈએ નહિ, પણ તે ભાવના પ્રમાણે તેના આચાર પણ હાવા જરૂર છે. આવી ભાવના તેના રૂવેરૂગ્વે વ્યાપી રહેવી જોઇએ; તેની રગેરગે વનુંઅપ યુટુમ્બ ( વસુધા એ મારૂં... કટુ બ છે, એ ) ના સિદ્ધાંત પ્રસરવે! જોઇએ. જગતમાં જેટલા જીવ છે, જેટલાને પ્રાણુ છે, તે સર્વ તરફ તેના હૃદયમાં મૈત્રીભાવ સ્ફુરવા જોઇએ. આ કાર્ય એકદમ થઇ શકે ન હિં; એવી ઉચ્ચ ભાવના એકદમ અમલમાં મૂકી શકાય નહિં, માટે તેને વાસ્તે પ્રથમ પાયે નાખવા જોઈએ. તેને પાયા તે કુદુખ છે. પ્રથમ તે તેને કુટુંબના સર્વ જને તરફ એવી રીતે વર્તવું જોઇએ કે કુટુ ખ જના મૈત્રીભાવના મના ભોક્તા થાય. કુટુંબના સર્વ જનાને તેણે પોતાના આ મા તુલ્ય ગણવા. પછી પોતાના સમભાવ વધારી જ્ઞાતિના સર્વ બધુએને પોતાના આત્મા તુલ્ય લેખવા. પાતાને વા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302