Book Title: Atmapradip
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 288
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७९ આ ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મ જ્ઞાનનું મોટામાં મોટુ` લક્ષણ સમભાવ સમષ્ટિ છે; જે પ્રમાણમાં માણ. સમાં સમષ્ટિ વધતી જાય, તે પ્રમાણમાં તે મનુષ્ય આમૈાન્નતિમાં આગળ વધેલે છે, એમ માનીએ તે અનુ ચિત ગણાશે નહિ. આ Àાકની સંસ્કૃત ટીકામાં એક લેક છે, તેના અર્થ આ પ્રમાણે છે. “ જે સત્કારથી હર્ષ પામે છે, જે તિરસ્કારથી દ્વેષ ધરે છે, તેનાથી મેાક્ષ માર્ગ દૂર છે, જે આથી ઉલટી રીતે વર્તે છે તેની પાસે મેક્ષ માર્ગ આવે છે” માટે આ લેાકના સાર એ છે કે જડ અને ચેતનનું સ્વરૂપ ખરાખર સરજી, વિચારી, અનુ. ભી, સમભાવ વૃત્તિ જેમ વિશેષ ખીલે તે રીતે પ્રયત્ન કરવા જોઇએ. अवतरणम् – मुमुक्षोहिं प्रदर्श्य मुक्तयुपायं शिष्यबोधार्थ सङ्क्षेपेणोपदिशति । श्लोकः जगत् कुटुम्बकं यस्य व्रतं दुःखप्रभञ्जनम् ॥ तस्यात्मनश्च सिद्धिः स्यात् सर्वविद्भिः प्रकीर्त्तिता टीका -- यस्य महात्मनो जगदेव कुटुम्बकमात्मीयं नैव भिन्नदृष्ट्यादर्शनं तस्यात्मनः सर्वविद्भिः सर्वज्ञैः प्रकीर्तिता सि द्धिः स्यात् । " अयं भावः " ( यत्र कुत्रापि निवसन् पर्य्यटन्वा महीवले मुनिर्निर्भीकतामेति द्रोग्बुर्वै परतो भयम् ) इति न्यायाद् For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302