Book Title: Atmapradip
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 295
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શું તે દોષિત ઠરે છે? કદી નહિ. તમે જે ઉચ્ચ હશે, તે જરૂર તમે સર્વત્ર ઉચ્ચતા જશે! જેટલે અંશે બીજામાં ઉગ્રતા આપણે જોઈ શકતા નથી, તેટલી હજુ આ પણમાં જ ખામી છે, જયારે આપણે પૂર્ણ થઈશું ત્યારે સર્વત્ર આપણે પૂર્ણતા જોઈ શકીશું. માટે ગમે તે માણસ અનીતિવાળ, દુરાચારી હોય, પાપી હોય, તે પણ તેને મ. દદ કરતાં અટકવું નહિ, એનું દુઃખ દુર કરવા મથવું. અને જરૂર આ ગુણથી સર્વ જવેમાં આપણા જેવું આત્મ તત્ત્વ જોતાં આપણે શિખીશું, અને તેથી આત્મજ્ઞાન પણ થશે. માટે જેમ બને તેમ પરોપકાર કરે, ગુણ દષ્ટિ રાખવી, અને આત્મા તરફ દૃષ્ટિ રાખવી, એજ આ લેકને તેમજ આ ગ્રન્થને પણ સાર છે. अवतरणम्-श्लोकशतेन जिनेन्द्रोक्तं धर्ममुपदिश्यैकश्लोकेन तं प्रशंसति श्लोकः धर्मदानसमं नास्ति, अन्यदानं महीतले । अतो धर्मप्रदानार्थ, सतां स्वाभाविकी स्थितिः१०१ ___टीका-पृथ्वीतले धर्मदानं सममन्यदानं नास्ति। धर्मदानं तु भावाभयदानस्वरूपम् । अभयदानं द्विधा द्रव्याभयदानं भावाभयदानं च । तत्र द्रव्याभयदानं प्राणिनां प्राणरक्षणरूपम् । भावाभयदानं तु शुद्धात्मरत्नत्रयदिानरूपम् । सुपात्रानुकम्मो For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302