Book Title: Atmapradip
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 301
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २९.२ प्रसिद्ध माणसाग्रामे, श्रीजिनालयभूषिते ॥ શા શ્રદ્ધામિર્મ, તે તત્ર વાસિના શા उपकाराय टीकेयं, बुद्धिसागरसाधुना ॥ आत्मप्रदीपशास्त्रस्य, पूरिता भव्यबोधिनी ॥२॥ वेदरसाङ्कचन्द्राब्दे, वैक्रमे फाल्गुने शुभे ।। शुक्लपक्षे द्वितीयायां, प्रातःश्रीबुधवासरे ॥ ३ ॥ फा. सुदि २ बुधवार प्रातःकाल वि. १९६४. _| રાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ અવતરણ–આ મૂળ ગ્રન્થની ટીકા ક્યારે કયા ગામે મમાં રચાઈ તે બતાવે છે. અર્થ–૧૯૪ના ફાગણ સુદી બીજ પ્રાતઃકાલમાં બુધવારના દિવસે ભવ્યાધિની ટીકાની રચના પૂર્ણ કરી, માણસા ગામના શ્રાવકેના આગ્રહથી આ ટીકા રચી, માણસા ગામ અમદાવાદ પાસે વિજાપુરની નજીક આવેલું છે ત્યાં બે દેરાસર અને બે ઉપાશ્રય છે, શ્રી નેમસાગરજી તથા રવિસાગરજી મહારાજના ચરણકમલના વિહારથી પવિત્ર થએલું છે સાગરશાખાના સાધુઓથી ઉપકૃત થયું છે ત્યાં રહી આત્મસમાષિમાં રહી યથામતિએ આ ટકા રચાઈ છે. તે ટીકા વાંચી ભવ્યજી મંગલમાલા પામે. રાનિતા રાાન્તિઃ શાન્તિઃ ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 299 300 301 302