________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જડાતીત બને છે. આ કલેકમાં જણાવેલું છેલ્લું વિશેષણ એમ પ્રતિપાદન કરે છે કે આત્મા કાલેક પ્રકાશક છે. ચૌદ રાજલકની પેલી પાર જે પ્રદેશ આવેલો છે તેને અને લેક કહે છે. આ લેકાલેકનું જ્ઞાન આત્મા મેળવી શકે છે, જેમ નિર્મળ દર્પણમાં વસ્તુની યથાર્થ છાયા પડે છે, અને તે ઉપરથી તે વસ્તુનું આપણને જ્ઞાન થાય છે, તેમ આ ત્માના શુદ્ધ પ્રદેશમાં કાલેકના સર્વ દ્રવ્યનું તેઓના પર્ચા સહિત પ્રતિબિંબ પડે છે, અને તેથી આત્મજ્ઞાની એકજ સ્થળમાં રહેવા છતાં જગત્માત્રના સર્વ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેવા જ્ઞાનીને અઢાનાવદ્રારા સંતાતં–જેના નિર્મળ કેવળ દશનમાં જગતનું પ્રતિબિંબ પડે છે એવું–વિશેષણ આપવામાં આવે છે. કેઈ પણ બાબત તેનાથી ગુપ્ત રહેતી નથી. વસ્તુ માત્રના ધમને તે સમજે છે. આ દરેક આત્માને સ્વભાવ છે, પણ જ્યાં સુધી આત્માની શક્તિઓ તિરહિત થયેલી છે, ત્યાં સુધી આ સ્વભાવનું ભાન થતું નથી, છતાં દરેક આત્મામાં એ વાજ પ્રકારની શકિતઓ રહેલી છે, એમ દઢ વિશ્વાસ રાખી તે પ્રમાણે વર્તવું
અર્થે–આત્મા જન્માતીત જરાતીત દેહાતીત ચિસ્વરૂપ, નિર્લેપ, નિરાકાર, સંગરહિત અને તેજમય છે ૧
ભાવાર્થ–શુદ્ધનયથી વિચારીએ તે આત્મા જન્મ તે તેમજ મરતે પણ નથી. ન જ્ઞાત્તેિ તે જ સારા એ વાકય નિશ્ચયનયથી આત્મા સંબંધમાં લેખી શકાય જ્યાં સુધી જીવ સંસારમાં રખડે છે, ત્યાં સુધી જન્મ
તિબિબ
જેના નિમા જાનીને ગર
For Private And Personal Use Only