Book Title: Atmapradip
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 265
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ એમ પણ નિવેદન કરવાને પાંચમે ભંગ સ્વાદસ્તિ આ વકતવ્ય રાખવામાં આવેલ છે. વળી તેજ તેજ રીતે અ. સદભાવને મુખ્યતાએ જણાવવાને, અને તેની સાથે તેના બને ભાવ સાથે જણાવવા મુશ્કેલ છે, તે બતાવવાને ચાનનાસ્તિ અવકતવ્ય નામને છઠે ભંગ પ્રરૂપવવામાં આ વેલે છે આત્મામાં સ્વગુણ પર્યાયનું અસ્તિત્વ છે, પરગુણ પર્યયનું નાસ્તિત્વ છે, તેમજ આ અસ્તિત્વ અને નાસ્તિત્વ એકજ સમયે તેમાં રહેલા હોવાથી ભાષાના કેઈ પણ શદવડે એક સમયે કહી શકાય તેમ નહિ હોવાથી આ સર્વ ભાવ સાથે જણાવવાને સ્વાદતિ નાસ્તિ યુગપતું વક્તવ્ય નામને સાતમો અને છેલ્લે ભંગ જવામાં આવે છે. આ વિચાર શ્રેણું અણુસમજુ મગજને કંટાળો આપનારી લાગે, પણ વિચારવંતને તો વસ્તુનું સ્વરૂપ જણાવનારી તેમજ મનને ઉચ્ચતા તરફ પ્રેરનારી જણાયા વગર રહે નહિ. સપ્તભંગી જાણવાથી યથાર્થ જ્ઞાન થાય છે. - આવી રીતે નિત્ય અને અનિત્યપક્ષની સપ્તભંગી પણ આત્માને લગાડી શકાય. આત્મા દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે, માટે સ્યાદ નિત્ય એ પ્રથમ ભંગ જાણ; તેમજ આત્મા પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે માટે સ્વાદ નિત્ય એ બીજો ભંગ જાણ. આ નિયત્વ અને અનિત્યત્વ એકજ સમયમાં આત્મામાં રહે છે, પણ નિયત્વ શબ્દનું વાણીથી ઉચ્ચારણ કરતાં અસંખ્યાત સમય લાગે તેથી તે સમય અનિત્યત્વ કહી શકાય નહિ, તેમજ અનિત્યત્વનું ઉચ્ચારણ કરતી વખતે લાગેલા અસંખ્યાત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302