Book Title: Atmapradip
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 280
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ ખવતા નથી, ત્યાં સુધી માડુ હસ્તી અને તેના સુભટારૂપ શિયાળીયાં પેાતાનું ખળ ખતાવી શકે, પણ જયાં સહે પેાતાનું ઉચ્ચ અને ઉગ્ર સ્વરૂપ બતાવ્યું કે સર્વ પ્રાણીએ તેનાથી મ્હીને નાશી જાય છે, જેમ સૂર્ય ખરાખર પ્રકાશતાં વાદળ સમૂહ વિખરાઈ જાય છે, તેમ આત્માના સામર્થ્યનુ સાન થતાં, અને તે પ્રમાણે વર્તતાં મેહરાજા નાશવા માંડે છે. માટે માહુના ત્યાગ કરવાના ઉત્તમ ઉપાય આત્મભાવના વિશેષ પ્રવલિત કરવાના છે. દરેક કાર્ય કરતી વખતે પણ ભાવના આત્મતરફ રાખવી; એટલે મેહના તેમાં પ્રવેશ થઇ શકશે નહિ. અને આત્મા ધીમે ધીમે કર્મપાશથી મુકત થતા જશે. अवतरणम् - आत्मभावन । स्वरूपध्यान मन्तरेण मोक्षस्य प्राप्तिर्न भवति तत्स्पष्टयति । श्लोकः निश्चलध्यानतोऽवाप्तिः आत्मतत्वस्य कर्मच्छित् । निन्दां निद्रां परित्यज्य सत्यतत्त्वं भजस्व भो ९८ । टीका - निश्चलध्यानतोऽविच्छिन्नध्यानधारात आत्मतच्च રાજાस्वावाप्तिर्भवति स च कर्मछित् सर्वकर्मच्छेत्री अतो भो भ-व्यजन निन्दां निद्रां च परित्यज्य सत्यमात्मतत्त्वं भजस्व । सेवस्व । अत्रात्मनेपदं तु पूर्वोक्तफलक मेवावयम् ॥ ९८ ॥ અવતરણ—ઉપરના લેકમાં આમભાવના ભાવવાનું કહ્યું; આત્મભાવના તે ધ્યાનનું ખીન્નુ નામ છે, તેવા ધ્યા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302