________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ૨૨ રે
श्लोकः रूपिस्थोपि न रूपी यः सोऽरूप्यात्मा निरञ्जनः॥ નિર્દો નશ્વર સાક્ષાત, વન ખાતે દશા
टीका-रूपिस्थोपि रूपिपौद्गलिकदेहस्थो रूपी न भवति रूपसम्पर्कवान् न भवति यः सोऽन्तरात्मा कैवल्येन केवलज्ञानेनाऽरूपी निरुपाधिकत्वाद् रूपोपाधिरहितः । निरञ्जनः-शुद्धस्वरूपः । निर्लेपः-कर्ममललेपरहितः । अनश्वरो-ऽविनाशरूपः परमात्मरूपः साक्षात् प्रकाशते । फलितान्तरात्मकर्तव्यविधिरन्तरात्मैव केवलज्ञानलाभात् परमात्मा भवतीति भावः ।।
અવતરણ–આત્માના બીજા કેટલાક ગુણે આ લેકમાં વર્ણવવામાં આવે છે.
અર્થા–રૂપીમાં રહેલે છતાં, જે રૂપી નથી. તે અરૂપી આત્મા નિરંજન છે, તે નિર્લેપ છે, સાક્ષાત અનશ્વર છે, અને તે કૈવલ્ય જ્ઞાનથી પ્રકાશે છે. ૮૪ .
ભાવાર્થ-શરીર રૂપી છે, તેની અંદર આત્મા ૨હેલો છે, છતાં આત્મા પિતે અરૂપી છે; તે કેવળ ચક્ષુથી દેખાતું નથી એટલું જ નહિ પણ પાંચે ઇન્દ્રિયથી પણ ગ્રાહ્ય થતું નથી. પ્રથમ આપણે વિચારી પણ ગયા છીએ કે આત્મા ગન્દાતીત છે, વણતીત છે, સ્પર્શતીત છે અને શબ્દાતીત છે. આત્મા અસંખ્યપ્રદેશી છે તે પાંચ ઇન્દ્રિચોથી ગ્રહણ થઈ શકતું નથી, માટે તેને આપણે પાંચ
For Private And Personal Use Only