________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
पर्यायार्थिकनयेनानित्ये चेतने तु पुण्यस्य पापस्य च भोक्तृत्वं घटत इति त्वं विजानीहि विवेकदृष्ट्या विचारय तेषां पापपुण्यानां भोक्ता व्यवहारत एव निश्रयापेक्षया तु पुण्यपापे एव न विद्येते कुतस्तद्भोक्तृत्वं यदि निश्चयापेक्षयापि फलभोक्तृत्वं स्यात्तदा कर्मविनिर्मुक्तिदुर्लभैवेत्यर्थः ।। ७५ ।।
અવતરણુ—માત્માને કેવળ નિત્ય માનવામાં પણ દૂષણ આવે છે, કેવળ અનિત્ય માનવામાં પણ ખાધ આવે છે, તો પછી આત્માને કેવા પ્રકારના માનવા કે જેથી કાઇ પણ પ્રકારનું દૂષણ કે ખાધ ન આવે, ગ્રન્થકાર તે ખાખત દર્શાવે છે.
અથ—જો આત્માને નિત્યાનિય માનવામાં આવે તે પુણ્ય પાપનુ ભાકતૃત્વ આત્માને ઘટી શકે-લાગુ પાડી શકાય. તે આત્મા વ્યવહારથી લેાકતા છે, એમ તુ જાણુ ! ૭૫ I ભાવાર્થ-—જો આત્માને ક્ષણિક માનવામાં આવે તે ઉપર જણાવેલાં દૂષણૢ આવે છે, ત્યારે આત્માને કેવળ નિ ત્ય માનીએ તે કેમ ? તેમ કરવામાં પણ આત્માને કેટલાંક દૂષણુ આવે છે. આત્માને નિત્ય માનવામાં પણ પુણ્ય પાપ ઘટી શકતાં નથી.
જો આત્મા નિત્યજ ડેાય તે પછી દાન, શીળ, તપ પૂજા, પ્રતિક્રમણુ કરવાથી શે લાભ? કારણ કે તેથી આ માના ગુણુમાં તે જરા પણ ફેર પડશે નહિ, એકાન્ત નિત્ય આત્મા માનવાથી વ્યવહાર ધર્મ ઉડી જાય છે, અને
For Private And Personal Use Only