Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ શ્રી આત્માનઢ પ્રકાશ. નથી, કલમ લખી શકતી નથી તેા પણ યકચિત્ ઉલ્લેખથી બીજા ભાઇને લાભ મળે એ કારણથી એક પ્રકારના સ્વામીવાત્સલ્ય સમજી ઘેાડું દિગ્દર્શન કરાવવામાં આવે છે. નિર્વાણ મહાત્સવનો પ્રારંભ જમાનાને અનુસરી વિજ્ઞપ્તિપત્ર છપાવી આ નગરમાં ખબર આપવામાં આવી આવી હતી જેની નકલ--- વિજ્ઞપ્તિ. સર્વ ધર્માભિલાષી સજ્જના પ્રતિ સવિનય જણાવવાનું કે જેઠ શુદિ ૮, તારીખ ૯ જૂન શુક્રવારને દિવસે મરહુમ સુપ્રસિદ્ધ જૈનચાર્ય શ્રી મદ્વિજયાનંદર ઉર્ફે આત્મારામજી મહારાજના એકવીસમા નિર્વાણમહાત્સવ ( જયતીરૂપે ) ઉજવવામાં આવનાર છે તે પ્રસંગે મરહુમ મહાત્માનાજ પ્રશિષ્ય મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજી ( કે જેઓના પ્રમુખપણા નીચે ગયે શુક્રવારેજ અનંતધા લયમાં સભા મળી હતી ) વગેરે સાધુએ તેમજ પંડિતજી હુસ રાજ શાસ્ત્રી વગેરે સુજ્ઞ સÁસ્થાના તરફથી મરહુમની છાબતમાં કેટલુંક યોગ્ય જાણવા લાયક ઉપદેશ રૂપ વિવેચન કરવામાં આવશે, માટે સર્વ સુજ્ઞ મહાશયે પેાતાના મિત્રમંડળ તથા કુટુંબ સાથે ઉપરકેટમાં આવેલી શેઠ હેમાભાઇની ધર્મશાળામાં સવારના આઠ વાગે આ શુભ તકના લાભ લેવા પધારશે એવી અમે આશા રાખીએ છીએ. આપના સેવક, શાહ પ્રભુદાસ ત્રીભાવનદાસ. શેઠ દેવકરણ મુળજી વંથળીવાળા શેઠ હરખચંદ જયચંદ. કાર્યક્રમ. ૧ મગળાચરણમાં પ્રભુ તથા ગુરૂ સ્તુતિ. ૨ ગુરૂમહારાજની મૂર્તિની વાસક્ષેપથી રૃા. ૩ જુદાં જુદાં ગાયનેા. ૪ જુદાં જુદાં છટાદાર ભાષા, ધ સમાપ્તિમાં ગુરૂસ્તુતિ. ( નેટ ) બપોર પછી બે વાગે શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મરહૂમ પૂજ્ય મહાત્માની અનાવેલી સત્તર ભેદ્રી પૂજા ભણાવવામાં આવશે તેમજ રાત્રે ભાવના ભાવવામાં આવશે. ઉપર પ્રમાણે જાહેર થવાથી સંવત ૧૯૭ર જેઠસુદિ ૮ તારીખ ૯ જૂન શુક્રવાર ૧૯૧૬ના દિવસે આપેલ ટાઇમે જૈન તેમજ જૈનેતરાથી ાલ ચીકાર ભ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46