________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શ્રી આત્માનઃ પ્રકાશ.
શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગરનો વાર્ષિક મહોત્સવ અને જથતી.
ચાલતા જેઠ સુદી ૭ ના રેાજ ભાવનગરમાં આ સભાની વ`ગાંઠ નિમિત્તે અને જેઠ સુદી ૮ ના રોજ શ્રી સિદ્ધાચળજી ઉપર સ્વર્ગસ્થ મહાત્મા શ્રીમદ્ વિજયાન દસૂરિ ( આત્મારામજી મહારાજ )ની સ્વર્ગવાસ તીથી નિમિત્તે નીચે મુજબ મહાત્સવા કરવામાં આવ્યા હતા.
શ્રી જૈન આત્માનંદ સભાને સ્થાપન થયા વીશ વર્ષ પુરા થઇ એકવીશમ વર્ષ શરૂ થવાથી આ માસની સુદી છ ના રાજ સભાની વર્ષગાંઠ હાવાથી આ ઉત્તમ પ્રસંગને માટે પ્રથમ આમત્રણપત્રિકાઓ છપાવી મ્હારગામના મેમ્બરોને માકલવામાં આવી હતી.
જેઠ સુદી ૭ ના રાજ દર વર્ષે મુજબ વાર્ષિક મહોત્સવ, સભાના મકાનને ધ્વજા, પતાકા, તેારણેાથી શણગારી તેમાં પ્રથમ સ્વર્ગવાસી પૂજ્યપાદ ગુરૂરાજશ્રીની છબી પધરાવી વાસક્ષેપથી સર્વે સભાસદોએ સવારના સવાઆઠ વાગે ગુરૂ પુજન કર્યું હતુ, ત્યારમાદ નવ વાગે પ્રભુને પધરાવી મર્હુમ આચાર્ય મહારાજશ્રોકૃત સત્તરલેન્રી પૂજા ભણાવવામાં આવી હતી. જે વખતે મેમ્બરો ઉપરાંત અન્ય ગ્રહસ્થા છે પણ સારી સ ંખ્યામાં હાજરી આપી હતી. અત્રે બીરાજમાન સાધ્વીજી મહારાજશ્રી લાભશ્રીજીના ઉપદેશથી અપેારના શ્રાવિકાવળે પણ પૂજા ભણાવી હતી. તથા ખપેરના વારા હઠીસંગભાઇ ઝવેરચના તરફથી આવેલ રકમના વ્યાજમાંથી તેમજ તુટતા રૂપીયાનુ મેમ્બરાની થયેલ કુંડમાંથી સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. ત્યારાદ જેઠ સુદી ૭ ના રાજ અપેારની લેાકલ ટ્રેઇનમાં શ્રી જૈન આત્માનંદ સભાના સુમારે ૬૦ મેમ્બરા શ્રી સિદ્ધાચલજી ગયા હતા.
જેઠ સુદી ૮ ના રાજ સવારના પ્રથમ ડુંગર ઉપર માટી ટુકમાં જ્યાં સ્વવાસી ઉક્ત મહાત્માની મૂર્તિ સ્થાપન કરવામાં આવેલી છે, ત્યાં પ્રથમ સ્તુતિ કરવા સાથે વાસક્ષેપથી પૂજા કરવામાં આવી હતી અને તેજ દિવસે ગીરીરાજ ઉપર શ્રી આદિશ્વર ભગવાન, શ્રી પુંડરિકજી મહારાજ, શ્રી શાંતિનાથજી મહારાજ, પાદુકા અને આત્મારામજી મહારાજની મૂતીને સુંદર આંગી રચવામાં આવી હતી અને યાત્રા, પૂજા, ભાવના વીગેરે ઉત્તમ કાર્યો કરવામાં આવ્યાં હતાં.
ત્યારબાદ મેટી ટુંકના ચેાકમાં શ્રીમાન મુનિમહારાજ શ્રી વલ્રવિજયજી કૃત નવાણું પ્રકારી પુજા ભણાવવામાં આવી હતી. અને નીચે શહેરમાં સ્વામીવાત્સલ્ય કેરવામાં આવ્યું હતું.
For Private And Personal Use Only