Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪ શ્રી આત્માનંદ પ્રકાર અને પૂજ્ય તરીકે માનેલા ‘મૂળચંદજી' મહારાજ પાસે અજાણ્યે થયેલી ભૂલનુ પશુ પ્રાયશ્ચિત્ત ખુટ્ટી રીતે પૂછાવ્યું અને એમના લખવા મુજબ સ્વીકારી લીધું. આ રીતે ચરણુકરણાનુયોગ દ્વારા ખાદ્યુતપ અને આંતરતપ ઉભયની સાધના કરતાં જીવન વ્યતીત કરતા હતા. 6 Acharya Shri Kailassagarsuri Gyanmandir લઘુતાસે પ્રભુતા મિલે પ્રભુતાસે' પ્રભુર’ એ ન્યાયે જેમ જેમ આત્મારામજી મહારાજ પોતાનુ કર્તવ્ય સમાજ સમક્ષ વિશાળ કરતા ગયા, તેમ તેમ ગુણાની કદર કરનાર મનુષ્યાની વૃત્તિએ એકઠી થતી ગઈ. એમની પ્રતિભા તથા ઉપદેશમાળાકારે નિવેદન કરેલા આચાર્યને ઉચિત ગુણ્ણા એમનામાં જોઇને સ. ૧૯૪૩ માં કાર્તિક વદી ૫ મે. એમને ‘સૂરિ’પદ આપ્યું અને ત્યારથી વિજયાનંદસૂરિ’ કહેવાણા. તેઓ ગંભીર છતાં નીડર, ધૈર્ય વાન છતાં સમયસૂચક અને શાંત છતાં સ્પષ્ટ વકતા હતા. આ તેમના ગુણેાને તેમની સમાગમમાં આવેલા મુનિમડળનાં હૃદયે હજી પણ યાદ કરે છે. એમની ગ્રંથસમૃદ્ધિ એમના પુરૂષા પરાયણ જીવનના આદર્શ છે, જૈનતત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્વનિણૅય પ્રાસાદ, સમ્યકત્વ સભ્યાદ્વાર, જૈનધમ વિષયિક પ્રશ્નનાત્તર, જૈનમત વૃક્ષ, ચતુર્થ સ્તુતિ નિર્ણય, નવતત્ત્વ વિગેરે એમને અક્ષરદેહ આ ભરતભૂમિ ઉપર જ્વલંત પણે પ્રકાશે છે; અને જમાનાના સક્રાંતિકાળમાં ભૂલા પડેલા અનેક આત્માઓને સર્વજ્ઞ શાસન-રાજરાજેશ્વરના સીધા ષ્ટિમિંદુમાં રાજમાર્ગ ઉપર સ્થાપે છે. સંગીતકળામાં પણ તેઓએ ચેટક્કસ પ્રકારનું સ્વામિત્વ મેળવ્યુ હતુ, અને એમ કહેવાય છે કે તે સંયોગા જે વડે પ્રાપ્ત થયા હતા તે પજામમાં ઉપાશ્રયની સામે રહેલા યિકાના ગૃહમાંથી નીકળતા વિવિધ વાજિત્રાના સુરા જાણી લેવાની વૃત્તિની સમયસૂચકતા હતી. સંગીતકળાના અભ્યાસને પરિણામે તેઓએ અષ્ટપ્રકારી પૂજા, નવપદજી પૂજા, સત્તરભેદી પૂજા વિગેરેની રચના કરી છે; જે અત્યારે નવીન પદ્ધતિએ સુંદર વાદ્યા અને સરાદો સાથે હ ભેર ગવાય છે. એમના પ્રસ ંગમાં એવુ પણ કહેવાય છે કે ભાવનગરમાં જે વખતે સુતિ માન્ શાંતરસ રૂપ મહાત્મા શ્રીમદ્ વૃદ્ધિચંદજી વિરાજતા હતા, તે પ્રસ ંગે શ્રીમદ્ આત્મારામજી ત્યાં પધાર્યાં. જે વખતે અને મહાત્માઓના મેળાપ થયે એટલે વૃદ્ધિચ’દજી મહારાજ વડીલ હાવાથી આત્મારામજી મહારાજે તુરતજ સાષ્ટાંગ પ્રણામ કરવા ચરણકમળમાં મસ્તક નમાવ્યું તે વખતે એમને અધર પકડી રાખી પ્રણામ કરવા ન દીધા અને વડીલ શ્રીમદ્ વૃદ્ધિચદજીએ એમના પ્રતિ મપૂર્વ પ્રેમનું સ્વરૂપ હર્ષાશ્રુથી વ્યક્ત કર્યું. આ રીતે ‘આપણે ધ બધુ છીએ’ એવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46