Book Title: Atmanand Prakash Pustak 013 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531155/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TIL ATMANAND PRAKASH REGISTERED NO. B. 431 0 168 ) { શ્રોમકિનયાનન્નસૂરિસTયો નમઃ | g? 6 અદબ કરબલે કદણ નરાહાહાતક કava શહણલાલ હહહરણાક દહાણ રસ ઝડરલ હ૭ કચ્છ श्री કરાગ્રે -3969 आत्मानन्द प्रकाश. G ૮૯ હદબહ હરદલ૯હ@aહનહહહહહહહહહહહહહૃહs કહ@ 9999 9-2-5 હજહશક્ષકશકશાહ { તેથઃ સા H૬ વપલ્લર કે જી. सम्यक्त्वं सत प्रदत्ते प्रकटयति गुरी वीतरागे च भक्ति। माधय नीतिवल्या मधुरफलगत राति संसारमार्गे । भन्यानारोहयत्यात्महितकर गुणस्थानपार्टी प्रकृष्टां आत्मानन्द प्रकाश: सुरतरुरिव यत्सर्वकामान् प्रसूते ॥शा | Naો --જેક્ટ - ૨૨૨-Gaો. - Qરે ઉ ઢ- બ્રઢ -વે એ पुस्तक १३. वीर संवत् २४४२ ज्येष्ट. आत्म सं.२१. अंक ११ मो. આ ક્રરુકચરો- કંડક્ટરોનાવો. ૨૨-ક્ટરી - - प्रकाशक-श्री जैन आत्मानन्द सभा, भावनगर. code વિષચાનુક્રમણિકા છે નખર, વિષય, . પૃષ્ઠ નંબ૨ વિષયક 98 ( ૧ વર્ષગાંઠ પ્રસંગે ગુરૂ સ્તુતિ. . ૨ પ૭ મહાત્સવ. ૨ મહાવીર સ્તુતિ. .. .. • ૫૮ ૬ જુદા જુદા શહેરમાં ઉજવાયેલી ૩ જેન ઐતિહાસિક સાહિત્ય ... રપઃ જયંતી. ... ૨૮૧૪ જુનાગઢમાં શ્રી આતમા રામજી ૭ શ્રીમદ વિજયા દસૂરિ અને તેમના મહારાજની ઉજવાયેલ જય'તી ચરિત્ર ઉપરથી ઉદભવતા એધ, ર-રા અને તે પ્રસંગે ત્યાંની આડીંગને ૮ વત્ત માન સમાચાર, ભાવનગર 1 મળેલી બાદશાહી રકમની ભેટ. ૨ ૬૧ એક નવી બેડીં'ગની સ્થાપના. ૨૯૬ આ સભાના એકવીશમાં વાર્ષિક ૮ એક પ્રાચીન તીર્થ. ... ... ૨૯ફા - વાર્ષિક મૂલ્ય રૂા, ૧) ટપાલ ખર્ચ આના ૪.. in ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઇએ કાપ્યુ –ભાવનગર. | A :- ૨૮૦ For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષાડે શુદ પ થી ભેટની બુક વી. પી. થી મોકલવામાં આવશે. | અમારા માનવતા ગ્રાહુકાને ખુશખબર. તેરમાં વર્ષની અપૂર્વ ભેટ, * શ્રી ચંપકભાલા ચાર 33 | (ગુજર અનુવાદ ) (અદભુત અનાવેધક શીયલના મહામ્સને જણાવનાર રસયુકત કથા ) આહત ધર્મ ના શ્રીમાન ભાવવિજયજી વાચકના રસ-અલ' કારયુક્ત આ લેખ ઉત્કૃષ્ટ પદે આવેલા છે. આલંકારિક અને રસિક ભાષામાં ઉતારેલું આ સતી યરિત્ર અતિ રસિક અને સુએધક છે. ચરિતાનુયેગની ઉપયોગિતા જે જે વિષયે પરવે સિદ્ધ કરવામાં આવી છે તે આ ચરિત્રના વિષયમાં સંપૂર્ણ રીતે દર્શાવવામાં આવી છે. ધર્મના પ્રભાવ, શીયલ-સદાચારનું મન હાસ્ય, ભાવતાની ભવ્યતા આ ચરિત્રમાં પ્રત્યેક પ્રસંગે ઉછળે છે. એકંદર રીતે જેનાના પાન મિક અને સમાધક ચિત્ર તરીકે આ ચરિત્રના લેખ અતિ ઉપયોગી છે, જેથી વાચકના હૃદયમાં આ ગ્રંથનું સ્વભાવિક અનુમાન થાય તેવું છે. સર્વ સ્ત્રી પુરૂષોને વાંચતાં આનંદ સાથે ધર્મ યુક્ત બાધ આપે અને સરવત્ત નશીલ બનાવે તેવા આ છે. ને આ ચરિત્રતા મૂળ ગ્રંથ (સંસ્કૃત) અમારા તરફથી પ્રસિદ્ધ થયેલા છે. તે મૂળ ગ્રંથના આશયને અવલંબી તેના અનુવાદ પણ શ્રીમાન મહારાજ શ્રી મૂળચ‘દ્રજી ગણિના પ્રશિષ્ય મુનિરાજશ્રી મણિવિજયજીએ શુદ્ધ અને સરલ કરેલ છે, વળી સંસ્કૃતના અભ્યાસીઓને સુગમ પડે તેટલા માટે ભાષાંતરમાં પણ શ્લોકના અઝિા મૂકવામાં આવ્યા છે. ' | સદરહ ગ્રંથના અહેાળા ફેલાવા થવા, તેમજ અમારા માનવંતા ગ્રાહકો પણ આવા ઉત્તમાત્તમ અપૂર્વ ગ્રંથના અમૂલ્ય લાભ લે તેવા ઈરાદાથી આ વર્ષે ઉક્ત ગ્રંથ ભેટ આપવાના કરાવ કરવામાં આવેલ છે, જે ગ્રંથ તૈયાર થયેલ હોવાથી અષાડ સુદ ૫ થી અમારા માનવતા માલંકાને વી. પી. થી મોકલવા શરૂ કરવામાં આવશે. દરેક વર્ષે ધારા મુજબ નિયમિત ભેટની બુક આપવાનો ક્રમ માત્ર અમારાજ છે, તે અમારા સુજ્ઞ બધુ એના ધ્યાન બહાર રોજ નહીં. અમારા માનવંતા ગ્રાહકો ભેટની બુકના સ્વીકાર કરી વી. પી. સ્વીકારી લેશે એમજા અમને સંપૂર્ણ ભરૂસે છે. છતાં અત્યારસુધી ગ્રાહક ૨હ્યા છતાં ભેટની બુકનું વી, પી. જે ગ્રાહકોને પાછું વાળવું હોય અથવા છેવટે બીજા ન્હાના બતારી વી. પી. તે સવીકારવું હોય તેઓએ મહેરબ્બાની કરી હમણાંજ અમાને લખી જણાવવું' કે જે ના હુંક પાસ્ટના પૈસાનું નુકસાન સભાને ખમવું પડે નહીં, તેમજ અમાને તથા પોસ્ટ ખાતાને નકામી તસ્દીમાં ઉતરવું ન પડે. એટલી સૂચના વી પી. નહીં સ્વીકાર્યું 'નાર ગ્રાહુકા યાનમાં લે એવી વિનંતિ છે. આ સભામાં આ માસમાં નવા થયેલાં માનવતા સભાસદો. ૧ ઝવેરી મણીલાલ સૂરજમલ રે, પાલણપુર, હાલ મુંબઈ. ૫. વ. વાર્ષિક મેમ્બર. ૧ શાઇ, મહિનલાલ પ્રાગજી ૨. મહુવા. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિલકથકલ કaઝાલા છાશ છાયા કદાકારકલાકાર જ કઈtબ G 2.8... હા ,, , ; Sા કાશી #G sec * * * * 21 - 1 - * * * * '' બા * * %5-, ' + % < :૮ ) માં 538 G 05 ખાસ 4 96 (eBooછોકો હ ) * * જ. इह हि रागषमोहायजिनूतन संसारिजन्तुना शारीरमानसानेकातिकटुकःखोपनिपात. पीमितेन तदपनयनाय हेयोपादेय-- पदार्थ परिज्ञाने यत्नोविधेयः।। છે પુરત ૭ ર ] વીર સંવત ૨૪૪૨, કg. પ્રારા સંવત ૨૩. [ ગ્રંથિ મો. સરદાર સરકારી કદર કર કર કક્કાર રિક્ષા श्री सद्गुरुचरणाय नमः श्री सद्गुरु स्तुति, (હરિગીત અથવા સેહણું ગઝલ.). આજે સહ પ્રેમે નમે આનંદવિજય સૂરીશને, ભારત વિષે સર્વજ્ઞ સમકળીકાળમાં એ ઈશને; અજ્ઞાન 'તિમિર ઉચછેદ કરતા બેધ દઈ સતશાસ્ત્રને, *ભાસ્કર સમાન બની ખરે વિકસાવતા ભવિકજઘને. આજે તિથિ જ છે. આપની સ્વર્ગે ગયાની સાંભરે, ઉત્સવ કરી અમ હૃદય આનંદિત બને ત્યાં તો ખરે; તુઝ સંપ્રદાય અમે પર પ્રેમ દષ્ટિ દાખવે, છે સેવ્ય સેવક ભાવ ત્યાં નિજ ધમ ધમી સાચવે. સં. ૧૯૭ર જેઇશુલ સમી. છે જિજ્ઞાસુ ઉમેદવાર. વાક્યછે ૧ અંધકાર. ૨ . ૩ કમલ. ૪ સમૂહ. છત્રપતિ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ માનદ પ્રકાશ. श्रीमद् विनीतविजयविरचित-वरिजिन स्तवः । ऐं नमः। श्रीसिद्धार्थकुलाम्बरदिनकर! कीर्तिपराजितसुन्दरसितकर! हितकर कामकरीर तु जय जय, हित० ॥१॥ अव्ययपदसुखसन्ततिकारण! वृजिनानोकरनाशतवारण ! वारणपतिगतिवीर तु, जय जय, वारण० ॥२॥ विहितोपशम पयोनिधिमज्जन ! स्मितविस्मपितसकलजगज्जन ! सजनजनवनकीर तु, जय जय, सज्जन० ॥३॥ हेलानिर्जितदुर्जनतमयम! शासनवासितवरवाचंयम ! संयमतरुघननीर तु, जय जय, संयम ०॥ ४ ॥ कमलपलाशसुकोमलकाय ! जननमरागतदेवनिकाय! काया-अवनसुपटीर तु, जय जय, काया० ॥५॥ श्रीत्रिशलांगजसामजभासुर !गुणगणरञ्जितसकलसुरासुर! सुरवरभूधरवीर तु, जय जय, सुर० ॥६॥ कण्ठविनिवेसितचम्पकमाल ! कविकोकिलकुलसरसरसाल! सालभुजालशरीर तु, जय जय, साल० ॥ ७॥ कारितजनसुकृतार्जनहेव ! गौतमादिगणधरकृतसेव ! सेवकवत्सलवीर तु जय जय, सेवक० ॥ ८ ॥ इत्थं स्तुतश्चरमतीर्थपतिः प्रकामं कामांकुशद्युतिविरञ्जितजीवलोकः । सूरीशितुर्विजयदेवगणाधिभर्तुः सेवा विनीतमतिकस्य नयश्रिये स्तात् ॥९॥ संग्राहक-मुनि जिनविजयजी. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઐતિહાસિ–સાહિત્ય. ૨૫૯ ऐतिहासिक-साहित्य। સંવિશપક્ષિ પંડિતવર્ય શ્રીમત્પશ્ચવિજયજી મહારાજને એક તાત્વિક પત્ર ત અંકમાં અધ્યાત્મરસિક શ્રીમદ્ દેવચંદ્રજીને એક આધ્યાત્મિક “પત્ર પ્રગટ કરવામાં આવ્યું છે, આ અંકમાં પણ એક એવો જ કે બીજો પત્ર વાંચકે આગળ રજુ કરાય છે. આ પત્ર સંવિપક્ષિય પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજનો લખેલો છે, આ સુવિહિત સાધુ આજથી ૧૧૦ વર્ષ પહેલાં અર્થાત્ વિક્રમ સંવત્ ૧૮૬૨ માં સ્વર્ગસ્થ થયા હતા, એમણે સં. ૧૮૨૦માં “નેમિનાથ રાસ” ૧૮૪ર માં “સમરાદિત્ય રાસ” અને ૧૮૫૮ માં “જયાનંદકેવળી રાસ રચેલ છે. બીજી પણ કેટલીક ગુજરાતી કૃતિઓ-શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના સ્તવનોના ટઆ વિગેરે એમની પ્રસિદ્ધ છે, એમના જીવન સંબંધી ઉપલબ્ધ થતી હકીકત “જેના ઐતિહાસિક રાસમાળા” માં પ્રગટ થયેલી છે. આ પત્ર એમણે લીંબડીના સંઘના આગેવાન શ્રાવક વેરા કસલા ડેસ ઉપર અમદાવાદથી સંવત ૧૮૩૩ ના શ્રાવણ માસની વદી ૯ મી ને ગુરૂવા૨ના દિવસે લખેલ છે. પત્ર દ્રવ્યાનુગ વિષયક છે. ચેદમાં ગુણઠાણે રહેલ જીવ દ્વિચરમ સમયમાં ૭૨ પ્રકૃતિ ક્ષય કરી ચરમ સમયમાં બાકી રહેલી ૧૩ પ્રકૃતિનો ક્ષય કરે છે અને મુક્ત થાય છે તે વિષયમાં ઉપર્યુક્ત શ્રાવકે પૂછેલા પ્રશ્નને સવિસ્તર અને ઉપપત્તિપૂર્વક આ પત્રમાં ઉત્તર આપે છે. પત્રની લંબાઈ લા ઇંચ અને પહોળાઈ જા ઇંચની છે. લીપી દેવનાગરી હેઈ અક્ષરે સુંદર અને સ્પષ્ટ છે. પુનિ જિનવિના पत्रनी यथार्थ नक्कल. | || શ્રી ॥ ए ० ।। स्वस्ति श्रीपार्श्वपरमेश्वरं प्रणम्य श्री लींबडी नगरे सुश्रावक पुण्यप्रभावक देवगुरुभक्तिकारक संघाख्य । वो। कसला डोसा योग्यं । श्री अम्मदाबादथी लि । पं । पद्मविजयनो धर्मलाभ जाणवो । बी । अत्र पुण्योदय प्रमाणे सुख छे । तुम्हारो पत्र १ आव्यो ते वांची समाचार जाण्या । तुम्हे लिख्युं जे चौदमा गुणठाणाने द्विचरम समये ७२ क्षय करी अने १३ प्रकृति चरम समय क्षय करी सिद्धि वर्या, ते चरम समयेंज सिद्रि वर्या के लगते समय सिद्धि वर्या ?, इम लिख्यु तेहनो उत्तर । चौदमा गुणठाणाना छेहलो समय गई For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. o n . . . लगते समय सिद्धि वर्या, जे कारणे छेहले समय तो १३ प्रकृति उदयमां तथा सत्तामा छे, अने जे समये उदय सत्तागत कर्म होय तेहज समइं सिद्धि, इंम कहेवाय ज किम ? काय समयना में भाग थता नथी। तथा जे कर्मनो उदय तेहज कर्मनो क्षयएक समये किम होय ? तथा कोई कहेस्थे जे ए तो व्यवहार व्याख्या छे, निश्चय थकी चौदमा गुणठाणाने छेहले समय सिद्धि ते पगि कहें, न घटें । जे कारण माटे आउषा कर्मनी परिशाट कह्यो छइं. जे आयुकर्म सर्वथा जीवथी भिन्न कि वारई थयु, तिवारें विशेपावश्यकमां कडं जे निश्चयनयें " परभव पढमे साडो" इति एतले परभवने प्रथम समये सर्व शात कह्यो, जिवारे छंहले समयें तो न कह्यो । वली श्री विशेषावश्यक मध्ये केवलज्ञान उपजावा आश्री निश्चय-व्यवहारनय फलाव्या छे, तेहमां इंम ठराव्युं जे, निश्चय थकी केवलज्ञान तेरमा गुणठाणाने प्रथम समयें उपर्नु, अने व्यवहार नये तेरमाने वीजें समयें उपर्नु, जे माटें व्यवहार नय ते उपना पछी उपयूँ कहें छे; क्रियाकाल-निष्ठाकाल भिन्न समयें माने. अर्ने निश्चयनय उपजतां वेला उपर्नु कहें छे जे माटें निश्चयनय क्रियाकाल-निष्ठाकाल एक मानें छे । इति । ए रीतें विशेषावश्यकमां चर्चा करी छे, पणि बारमा गुणठाणाने चरम समय केवलज्ञान एहचुं तो कहिइं लिख्युं नथी । जो ते बारमानें छेहले समय केवलज्ञान उपर्नु लिख्युं होत तो चौदमाने छेहले समय सिद्धि इंभ कहेंवात ते तो नथी । ते माटें लगते समय सिद्धि इति । वली मूगडांग मूत्रमा केवली भगवान, इरियावही संबंधी शाता वेदनीनो बंध ह्यो छ तिहां एहवा पाठ छे । "जे पहमें बंधइ, बीए घेण्ड, तइर निजरे। " प्रथम हामण वांधे, बीजे समये बेदें, त्रीजें समय निजरें एहमा पनि वेदवाने समय निर्जरा नथी कही तिवारें इंम ठयु जे वेदवाने लगते समई निर्जरा, ए रीतें चौदमाने छेहले समय १२ प्रकृतिनुं वेदवु अने तेहनें लगते समय निर्जश, अमें निर्जरा तथा सिद्धिनो समय ते एक, जे सम निर्जरा तेह समय सिद्धि ए रिति छ । बळी कोइ कहेस्ये जे एक समयमा उत्पाद-व्यय किम थाय ? लेहने कहिइं, जे सिद्धिनें समय सकर्मा पयायनो व्यय सिद्ध पर्यायनो उत्पाद ए पणि नगद छेकांय एक समयमा जे पर्यायनो व्यम ते पर्यायनी उत्पत्ति इंभ तो होयज नहीं । वली श्री भगवतीसूत्रमें धुरे "चलमाणे चलिए" इत्यादिक ९ प्रश्नमां पणि" उदीरिज भाणे उदी For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ વિજયાનંદસૂરિશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી જયંતી. ર૬૧ रिए, वेदिज्जमाणे वेइए, निजरिज्जमाणे निजिने।" एहमा पणि इंम कडं, उदी. रवा समये उदयु कहिइं. दवा समयें वेद्यं कहीई तथा निज्जरवा समई निजयु कहिई। ते माटें वेदवानो तथा निज्जरवानो समय जदो छई। जो दो न होय तो वेदना तथा निज्जरां एवं प्रश्न जदा किम होय ? । इति । बीजा कर्मग्रन्थबी टीका मध्ये बीजी गाथानी टीकामां चादमा गुणठाणानो अर्थ कयो तिहां इम लिख्यं जें जे शैलेशी करण चरम समयानन्तर मुच्छिन्न चतुर्विध कर्मबन्धन त्वात ।" इहां पणि शैलेशीना चरम समयनें अनंतर कहेंतां लगते समई चार कर्मबंधन उच्छिन्न थयां इत्यादिक । कागलमां केतली . वात लिखाय पणि सर्वनो रहस्य ए जे चौदमागुणठाणाने छेहले समई प्रकृति १२ तथा १३ छती छे अनें तदनंतर समई एहनो क्षय अने एहज समय सिद्धि इति तत्वं । ए वात गुरुजी पासें पणि चर्चा सहित घणी वार सांभली छे ते जाणवू डोसा धारसी तथा सहसमल तथा झवेरीने धर्मलाभ कहेबो वो देवदर्शने संभारवा अः संभारीई से अनुमोदg बलता पत्र पोहतानो समाचार देवो। चोमासु उतरें सिद्धाचलजी नीसा तो ए मार्गे जगास्ये पछी तो जिम निमित्त हस्ये ते बनस्यें। मिति श्रावण वदि ९ गुरौ । तथा वळी छठा कर्मग्रंथनी टीका ने छेहडें पणि एहवो पाठ छे जे “ ततोऽनन्तर समये " इति ! ए कागल कोइ ठाउका पासे वंचावज्यो सं. १८३३ वर्षे । । संघ मुख्य । वो। कसला डोसा योग्यं । लींबडी नगरे । ન્યાયાભાનિધિ શ્રીમદ વિજયાનંદ સૂરીશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી તે પ્રસંગે વીસા શ્રીમાળી જ્ઞાતિની બેડીંગને મળેલી એક બાદશાહી भनी लेट.. મરહૂમ જૈનાચાર્ય શ્રી ૧૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજનો એકવીસમે નિર્વાણ મહોત્સવ "मुनिमहारा०४ श्री क्षमवि०४५0 गुनागढमा आगमन," . એ તે નિર્વિવાદ વાત છે કે જ્યારે પણ જીવનું ભલું થવાનું હોય ત્યારે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ર શ્રી આત્માનંદ પ્રકાશ ગમે તે રીતે તેને કઈને કઈ સારે સમાગમ આવી મળે છે. જુનાગઢના શ્રાવક સમુદાય–તેમજ અન્ય જૈનેતરને કોઈપણ પ્રકારનો લાભ લેવા સરજેલ કે આ વર્ષે શુભ ગ મળી આવ્યો છે. જે વાત સ્વપ્નમાં પણ બનવી મુશ્કેલ તે અનુભવમાં આવી મળે એથી વધારે શુભકર્મ–પુણ્યને ઉદય બીજો કયે સમજ કેળવણીના સાચા હિમાયતી-સમાજની ઉચ્ચ સ્થિતિના અભિલાષી–નિરંતર તેવાજ પ્રયાસમાં મગ્ર એવા નામથી અને કામથી વલ્લભ-મરહુમ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના વડીલ શિષ્ય-મુનિ મહારાજ શ્રી લક્ષ્મીવિજયજી તેઓના સુશિષ્ય-મુનિમહારાજ શ્રી હર્ષવિજયજીના સુપ્રસિદ્ધ શિષ્ય-વિદ્વદ્રત્નપ્રસિદ્ધ વક્તા-મુનિરાજ શ્રી વલ્લભવિજયજી-સુંબઈમાં બે ચોમાસાં કરી શ્રી મહાવીર જૈન વિદ્યાલયને પ્રગતિમાં લાવી સુરતમાં ચોમાસું કરી જૈન વનિતાવિશ્રામની શરૂઆત કરાવી ચોમાસા બાદ સુરતથી વિહાર કરી અનુક્રમે ગામે ગામ પોતાની અમૃતમય વાણીનો લાભ આપતા વિચરતા વિચરતા શ્રી સિદ્ધક્ષેત્રની યાત્રા કરી ઘણા સમયની બાળબ્રહ્મચારી પ્રભુશ્રી નેમિનાથ સ્વામીને ભેટવાની પિતાની ઉત્કંઠા પૂરી કરવા અત્રે જુનાગઢ સ્થળમાં પધાર્યા. જુનાગઢના જૈન સમુદાયની ઘણા સમયથી મહારાજ પધારવાના છે એવી ઈચ્છા-પૂરી થઈ. ખુશીને આવેશમાં યથાયોગ્ય ભક્તિદ્વારા સામૈયાથી મહારાજશ્રીને નગરમાં પ્રવેશ કરાવ્યું તે વખતનો જે કાંઈ ઉત્સાહ હતો ખરૂં કહે વામાં આવે તે તેજ ફળીભૂત થયે નજરે આવે છે શું અનુભવમાં આવી રહ્યો છે. શ્રીનેમિનાથ પ્રભુની યાત્રા કરી પિતે જુનાગઢના જેન તેમજ જૈનેતર સમુદાયને નિરાશ કરી-ફરી દર્શન ક્યારે મળશે એવી આજીજી કરતાને વિખૂટા મૂકી સાધુ ધર્મની રીતિને માન આપી જુનાગઢથી વિહાર કરી અન્યત્ર પધારી ગયા. જુના ગઢમાં પ્રથમ બાર દિવસ સ્થિતિ કરી તે દરમિયાન એક શ્રી મહાવીર જયંતીના પ્રસંગે–એક સરકારી હાઈસ્કૂલમાં અને એક જુનાગઢ વિસા શ્રીમાળી બેડીંગના વિદ્યાર્થિઓને ઈનામ આપવાના મેળાવડા પ્રસંગે એમ ત્રણ ભાષણો આપી લોકોનો જે પ્રેમ, લોકેની લાગણી, તેઓશ્રીના પ્રતિ ઉદ્દભવી હતી તેનાથી આકર્ષાઈ કહો કે ગમે તેમ એવું એક નિમિત્ત આવી બન્યું કે જેથી તેઓશ્રીને પાછું જુનાગઢના તૃષિત લોકેને વચનામૃતનું પાન કરાવવા પાછા ફરવું–પડયું એટલું જ નહીં–ટેળી–મંડળી બાંધી બીજા સાધુઓને અન્યત્ર પાછળથી પોતાની પહોચવાની મરજીથી મોકલ્યા હતા તેમને પણ પાછા જુનાગઢ બેલાવવા પડયા-આનું નામ તે ફરસના. “જુનાગઢમાં ચેમાસાને માટે સંઘની વિનતિ અને મહારાજ સાહેબને સ્વીકાર.” જે નિમિત્તે પાછા ફરવું થયું હતું તે પૂર્ણ થયે વળી વિહારની તૈયારી કરી For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજ્યાનંદસૂરિશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી જયંતી. ર૬૩ પણ સુભાગ્યે જુનાગઢના શ્રદ્ધાલુઓની એવી પ્રબલ ઈચ્છા થઈ કે ગમે તેમ થાય તોપણ આ વર્ષ મહારાજનું ચોમાસું અત્રેજ થવું જોઈએ. સિદ્ધાચલજી તીર્થ પર સાધુઓનાં ચોમાસાં થાય તો બાળ બ્રહ્મચારીનાં ત્રણ કલ્યાણકથી પવિત્ર એવા શ્રી ગિરનાર-ઉજીયંત–રેવતાચલ–તીર્થ પર કેમ ન થાય? ક્ષેત્ર ફરસના–શાસનદેવતાની સુનજર-શ્રદ્ધાળુઓની સાચી શ્રદ્ધાના પ્રભાવે મહારાજનું મન પણ કાંઈક દ્રવીભૂત થયું અને ચોમાસાની આશાથી લોકોનાં મન શાંત કરવા શ્રીસંઘની વિજ્ઞપ્તિ સ્વીકાર કરી. પુત્રનાં લક્ષણ પાલણામાંથી જ માલમ પડી આવે તેમ ચોમાસામાં જે જે લા થાવાના છે તેના મુહર્તરૂપે-જેઠ સુદિ છઠ ને દિવસે વનથલી ગામ કે જે જુનાગઢથી નવ માઈલને આસરે છે ત્યાંના રહેવાસી મુંબઈના એક ધીકતા સુપ્રસિદ્ધ વ્યાપારી શેડ દેવકરણ મૂળજીએ પિતાની ઉદારતા બતાવી પિતાના જાતિભાઈઓની સ્થિતિ ઉંચી આવે એવા ઈરાદાથી મહારાજશ્રીના પ્રમુખપણું નીચે જુનાગઢ વીસાશ્રીમાળી જૈન બેડીંગને ઉંચા પાયા ઉપર લાવવા પચાસ હજારની એક નાદર રકમ બક્ષીસ કરી પિતાના શુભ ઘનને શુભમાગમાં વ્યય કરી ધનનો સદુપયોગ આમ કરોગ્ય છે એવા બીજાઓને પાઠ શીખવ્યો છે. આ પ્રસંગે પ્રમુખ તરીકેના પિતાના વક્તવ્યમાં મહારાજ સાહેબે જે કાંઈ ઉપદેશ અને કર્તવ્ય પરાયણ થવાની રીતિ બતાવી તે સાંભળી લોકોના દિલ પીગળી ગયાં, જેથી મહારાજ સાહેબની સૂચના પ્રમાણે સેરઠની વીસાશ્રીમાળી નાતના સમુદાયની પચીસ હજારની રકમ ભેળી થાય અને શેઠ દેવકરણભાઈ જેટલી રકમ આપવા હાલ તરતમાં તૈયાર છે તેનાથી ડબલ આપવા જરા પોતાના દિલને વધારે ઉદાર કરી પિતાના હાથને આગળ લંબાવે એટલે એક લાખની રકમ શેઠ દેવકરણભાઈના તરફથી પૂરી કરવામાં આવે અને પચીસ હજારની રકમ નાતના તરફથી એકઠી કરવામાં આવે એકંદર સવાલાખની યેજના થાય અને બોડીંગનું કામ ધારા ધોરણથી ઉપાડી લેવામાં આવે તો ઘણું સારૂં ફળ નીવડે. આ વાતને સર્વ કેઈએ ઘણી ખુશીની સાથે સ્વીકારી લીધી છે અને અમુક મુખ્ય આદમીઓએ પચીસ હજારની રકમ એકઠી કરી આપવા પ્રતિજ્ઞા લીધી છે. આ એક પ્રથમ મોટું લાભનું કામ થયું છે. આવા મહાત્માના સમાગમથી બીજે લાભ અત્રેના વતનીઓને મરહૂમ પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ (આત્મારામજી) મહાજની સ્વર્ગ તિથિ જેઠ સુદિ આઠમ ઉજવવાને મળ્યો છે. અમારી જીંદગીમાં અમને આ પ્રથમજ લાભ પ્રાપ્ત થયા છે. જો કે મરહૂમ મહાત્મા પ્રસિદ્ધ હોવાથી અમે તદ્દન અજાણ્યા નહોતા પરંતુ તેઓના સદાચાર તેઓની લાગણી તેઓનાં સમાજ સુધારા પ્રતિનાં કાર્યો વગેરેથી અમે પરિચિત હોતા, તેને પરિચય આ વખતે અમને થયું છે. જે આનંદ જે લાભ મળે છે તેનું વર્ણન કરવા જીન્હા સમર્થ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ શ્રી આત્માનઢ પ્રકાશ. નથી, કલમ લખી શકતી નથી તેા પણ યકચિત્ ઉલ્લેખથી બીજા ભાઇને લાભ મળે એ કારણથી એક પ્રકારના સ્વામીવાત્સલ્ય સમજી ઘેાડું દિગ્દર્શન કરાવવામાં આવે છે. નિર્વાણ મહાત્સવનો પ્રારંભ જમાનાને અનુસરી વિજ્ઞપ્તિપત્ર છપાવી આ નગરમાં ખબર આપવામાં આવી આવી હતી જેની નકલ--- વિજ્ઞપ્તિ. સર્વ ધર્માભિલાષી સજ્જના પ્રતિ સવિનય જણાવવાનું કે જેઠ શુદિ ૮, તારીખ ૯ જૂન શુક્રવારને દિવસે મરહુમ સુપ્રસિદ્ધ જૈનચાર્ય શ્રી મદ્વિજયાનંદર ઉર્ફે આત્મારામજી મહારાજના એકવીસમા નિર્વાણમહાત્સવ ( જયતીરૂપે ) ઉજવવામાં આવનાર છે તે પ્રસંગે મરહુમ મહાત્માનાજ પ્રશિષ્ય મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજી ( કે જેઓના પ્રમુખપણા નીચે ગયે શુક્રવારેજ અનંતધા લયમાં સભા મળી હતી ) વગેરે સાધુએ તેમજ પંડિતજી હુસ રાજ શાસ્ત્રી વગેરે સુજ્ઞ સÁસ્થાના તરફથી મરહુમની છાબતમાં કેટલુંક યોગ્ય જાણવા લાયક ઉપદેશ રૂપ વિવેચન કરવામાં આવશે, માટે સર્વ સુજ્ઞ મહાશયે પેાતાના મિત્રમંડળ તથા કુટુંબ સાથે ઉપરકેટમાં આવેલી શેઠ હેમાભાઇની ધર્મશાળામાં સવારના આઠ વાગે આ શુભ તકના લાભ લેવા પધારશે એવી અમે આશા રાખીએ છીએ. આપના સેવક, શાહ પ્રભુદાસ ત્રીભાવનદાસ. શેઠ દેવકરણ મુળજી વંથળીવાળા શેઠ હરખચંદ જયચંદ. કાર્યક્રમ. ૧ મગળાચરણમાં પ્રભુ તથા ગુરૂ સ્તુતિ. ૨ ગુરૂમહારાજની મૂર્તિની વાસક્ષેપથી રૃા. ૩ જુદાં જુદાં ગાયનેા. ૪ જુદાં જુદાં છટાદાર ભાષા, ધ સમાપ્તિમાં ગુરૂસ્તુતિ. ( નેટ ) બપોર પછી બે વાગે શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મરહૂમ પૂજ્ય મહાત્માની અનાવેલી સત્તર ભેદ્રી પૂજા ભણાવવામાં આવશે તેમજ રાત્રે ભાવના ભાવવામાં આવશે. ઉપર પ્રમાણે જાહેર થવાથી સંવત ૧૯૭ર જેઠસુદિ ૮ તારીખ ૯ જૂન શુક્રવાર ૧૯૧૬ના દિવસે આપેલ ટાઇમે જૈન તેમજ જૈનેતરાથી ાલ ચીકાર ભ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૨૫ રાઈ ગયો હતો મકાનને વાવટાથી શણગારવામાં આવ્યું હતું. નીચે બેંડ વાજુ પિતાની મધુર ધવનિશ્રી અને વાવટાઓ ઇસારાથી લોકોને બોલાવતા હોય તેમ લોકેની ધમાલ મચી રહી હતી. જેનેતરમાં ખાસ કરીને અધિકારી વર્ગ અને નાગરગૃહસ્થાઓએ વધારે સારે ભાગ લીધો હતો. એક મોટા સિંહાસન ઉપર (મરહૂમ-જુનાગઢના દાક્તર સાહેબ ત્રિભુવનદાસભાઈ કે જેમના પ્રયાસથી શ્રી ગિરનાર તીર્થની સુવ્યવસ્થા પગથી વગેરેથી સુધારે થયે છે તેમના પુત્રએ ગુરૂભક્તિ નિમિત્તે અમદાવાદથી બનાવી મંગાવેલ ઓલપેઈન્ટીંગ) મરહૂમ જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યાનંદસૂરી (આત્મારામજી) મહારાજની ભવ્ય મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી, જે ભાવિક સદ્ગહના ચિત્તને આકર્ષિત કરતી હતી. પ્રારંભમાં મરહૂમ દાક્તર ત્રિભુવનદાસના પુત્ર પ્રભુદાસભાઈએ આમંત્રણ પત્રિકા સંભળાવી. ત્યારબાદ હોરમનીયમની સાથે મીઠી આવાજથી પ્રભુસ્તુતિ તથા ગુરૂસ્તુતિરૂપ મંગળાચરણ કરવામાં આવ્યું. તે પછી કાર્યક્રમમાં બતાવ્યા મુજબ ગુરૂ મૂત્તિની વાસક્ષેપથી પૂજા કરવામાં આવી–તેમજ ગાયન કરવામાં આવ્યું. તે પછી ભાષણશ્રેણિ શરૂ થતાં–પ્રથમ પરિચય આપવા માટે મહારાજ શ્રી વલ્લુભવિજયજીએ ઉભા થઈ જણાવ્યું કે આજે મરહૂમ પૂજ્યપાદ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજને પરલોક સિધાવે એકવીસમું વર્ષ શરૂ થાય છે. એઓના નિવાણોત્સવથી આપણે શો છે લાભ લેવાને છે તે એમની કારકીદી ઉપરથી જણાઈ આવે છે. મહાત્માઓની જયંતી વગેરે જે કાંઈ તિથિ ઉજવવામાં આવે છે તેનો મૂળ ઉદેશ એજ હોવો જોઈએ અને છેજ કે તેમના આચાર વિચાર અને ઉચ્ચાર કેવા ઉંચા પ્રકારના હતા, એજ કારણથી મહાત્માઓને યાદ કરવામાં આવે છે અને મહાત્માની ગુણેની છાપ આપણું હૃદયપટ ઉપર પાડી મહાત્માને પગલે ચાલતાં આપણે શીખવું જેથી મહાત્માના ગુણાનુવાદથી મહાત્માના ગુણે આપણુમાં આવે જેને લઈને આપણે આત્મા પણ મહાત્મા થઈ શકે, માટે આજે જે કાંઈ વિવેચન જુદા જુદા વક્તાઓના તરફથી થશે તે મરહુમના ગુણાનુવાદ રૂપેથશે જેથી આજના સંપૂર્ણ વિષયને “મરહૂમ જૈનાચાર્ય શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ (આત્મારામજી) મહારાજને એકવીસમો નિર્વાણ મહોત્સવ” એમ સમજવું. ઈત્યાદિ હિંદુસ્તાની ભાષામાં બેલી પિતે બેસી ગયા એટલે પ્રથમ વકતા તરીકે મુનિ શ્રી વિચક્ષણવિજયજી આજ્ઞાનુસાર ઉપસ્થિત થયા જેમણે પોતાનો વિષય શરૂ કરતાં જણાવ્યું કેમુનિ શ્રી વિરક્ષણવષયનું માપ વનને વિમ્. शक्यं यन्न विशेषतो निगदितुं प्रेग्नैवचिन्तितं, मृद्वगी वदनेन्दुमण्डलमिव स्वान्ते विधत्तेमुदं । For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ, यन्मुग्धा नयनान्त चेष्टितमिवाध्यक्षेपिनालक्षितं, तत्तेजो विनयादमंदहृदया नन्दा यवन्दामहे ॥१॥ योविश्वं वेद वेद्यं जलन जलनिधे भगिनः पारदृश्वा पौर्वापर्याविरुद्धं वचनमनुपम निष्कलंकं यदीयं तं वन्दे साधुवन्धं सकलगुणनिधि ध्वस्तदोषद्विपन्नं वुद्धंवा वर्धमानं शतदल निलयं केशवं वा शिवं वा चारित्र सिन्धो करुणा सुधेन्दो निस्स्वार्थवुध्या भवजीववन्धो कैसे करुमै स्तवना तुह्मारी हुं अल्प ईहा दिल भक्ति भारी में स्तोत्र इस्से करने खडा हुँ वार्ता प्रसिद्धा खलु लोक मध्ये फेंका हुआ पथ्थर खंउ क्या न प्रयातिशीघ्रं गगनान्तराले ॥ ३ ॥ कहो प्यारे वन्धो छवि निरखके सूरिवरकी, न को हर्षावेगा त्यजति जलधारां स्वनयनात् प्रतिष्ठयादृष्टाप्रथमकृतपुण्यैर्वहुतरैः, हमारे भाग्योमें दरशन कहां शुद्ध मुनिका ।।३।। लुभाती थंभाती मन नयनको मुर्ति जिनकी, प्रतिष्ठाया भी अहह सकती आज तक है यदि साक्षात्होते स समयमें सूर्य समजो, समाजोका सारा दुख विलय होता निरखके ॥ ४॥ न कष्टोंकों देखा परउपकृति चित्त धरके, जिन्होने देखाया सुगतिपथको नाम उनके फिराते मालामें सवजन सदा प्रेम धरके, नमो तस्मै प्रेम्नाविजयिविजयानन्द । कृतिने ॥५॥ उवारा दुःखोसे जनम धरके पंचदनको, हटाया अज्ञान प्रखर करहो अन्ध तमको, नही तो भी धारा निज हृदयमें ज्ञान मदको, नमो तस्मै भेम्ना विजयिविजयान न्द कृतिने ॥ ६॥ पसारा सद्धर्म क्षिति तलविषे ग्रन्थरचके, उतारा दुर्वादि मद वचनको सिद्धगिरिमें, सभी नेताओंने मिलकर दिया मृरिपदको-नमोतस्मै. ॥७॥ चिकागोमें भेजा प्रतिनिधिवना जैनमतको, बतानेके हेतु जगतजनके सत्यपथको, बने श्रद्धाधारी गुरु समझके मृरिवरको, । नमोतस्मै प्रेम्ना- ॥८॥ सभीके प्रश्नोका समुचितपने उत्तर दिया, प्रशंसाकी काव्यविमल रचके हार न लने, नही जीते भूल उपकृति महा कोविदजन, नमोतस्मै प्रेम्ना For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાન દસૂધિરની જૂનાગઢમાં ઉજવાયેલી જય'તી. परमपूज्य गुरुवर्य, सद्ग्रहस्थो सुशीला बहनों ? I पूर्व कथनसे आपको यह विदित है, कि अपने इस पवित्र भूमि किसलिए एकत्र हुए है । में आज किसलिए यहां उपस्थित हुआ हुं यह भी आप जानते है । इसके पहले मैं इतना अवश्य कहुगां, कि मुझे परमपूज्य मरहूम महात्मा न्यायाम्भोनिधि श्रीमद्विजयानन्दसूरीश्वर के दर्शनका सौभाग्य नही मिला, परन्तु निकटोपकारी श्री गुरुमहाराज के मुखारविन्दसे सुन और उनके कर चरिके अवलोकनसे, जो कुछ मुझे उपलब्ध हुआ, उसमे से यत्किंचित् बोलना चाहता हु । बाकि तो मेरे मातःस्मरणीय श्री गुरुजी महाराज उनका निर्मल जीवन सुनावेगें ही क्योकि आपके अन्त समयतक आपकी सेवामे आप ( श्री गुरुजी महाराज ) हाजिरथे इसलिए आप जितना कह सकते हैं मेरे ख्यालमे अन्य कोइ न कह सकेगा । उपकारीका उपकार न भूलना इसीको कृतज्ञता कहते है, ear बात है कि आज हम तुम उपकारीके उपकारको स्मरण कर कृतज्ञ बननेका प्रयत्न कर रहे हैं । 1 ૨૬૭ सज्जनो ! इन महात्माने जो उपकार किये हैं उनका वर्णन करना मेरी शक्ति से बाहर है, यानि वचनातीत है, तो भी मैं इतना अवश्य कहुगा कि जिस समय जैन समाज अज्ञान समुद्रमे डुबकी खा रहा था, जिस समय शान्तिसागर अपनी मर्यादाको उलंघ कर अशान्तिके तोफानसे जैन समाज के जहाजको डुबा रहाथा, जिस समय राजेन्द्रसूरि बाह्याडंबरसे, मधुर वाणीते, और कुयुक्तिओसे, वाग्जालमे फसाकर अपने पाण्डित्यका परिचय दे रहाथा, जिस समय अध्याम नही, नही, अंधातमकी कालिमा हुकुमरूप होकर “ सूरत " को अंधेरेमें आँख बन्द कर रहने के लिए प्रतिज्ञारूप वाडे बन्दकर रहाथा नही नही पशुओंके न्याइ पुर रहाथा, कहांतक श्रद्धालु धर्मात्माओंको धर्माचरण से पतितकर अपने सदृश स्वेच्छाचारी बनानेका प्रयत्न कर रहाथा For Private And Personal Use Only जिस समय जैन समाज के प्रातःस्मरणीय मुनिमण्डलकी विद्यः शिथिल होरहीथी, सौभाग्यवश विधर्मिओके कराल गालसे बचे हुए जगतके आदर्शरूप हजारो ग्रन्थ भण्डार कार्यवाहकों के प्रमादसे की डेके शरण हो रहे थे यानी सड रहेथे. उस समय जैन समाजको पुर्वोक्त महान कष्टसे मुक्त करनेका काम इन्ही महात्माने किया इसलिये जैन समाज इन महात्माका कितना ऋणि है यह आप स्वयं Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २९८ શ્રી આત્માનંદ પ્રકાશ विचार सकते है । महाशयो ! जो उपकारी होते है वह स्वयं शान्त मुर्ति हो कर अन्यकी अशान्तिको हटा देते हैं, वह उद्वेग रहित होते हैं, वही इस संसारमे कुछ कर सकते हैं, नकि जो तापसे पथ्थरके भांति जरासामे, गरम जरा सामे, ठण्डा हो जाता है, यानि जिस काम न जरासा सुख या दुःखसे विचलित हो जाता है, वह नतो अपना सुधार कर सकता है न अन्यका! आप एसे नही थे, कैसाही विघ्न कैसाही दुःख, कैसाही समय, कैसाही भारी कार्य, क्यो न आ. पडे, उस समय जिसका मन हिमाचलकी भांति निश्चल रहता है, वही उपकारचक्रको चला सकते है, वही संसारके वीरोंमें गिने जाते हैं, वही संसारमे कुछ कर सकते हैं, उसीके नामकी जपमाला सच्चे और साफदिलसे लोक फिराते हैं, उन्हीको सारा समान पूज्यदृष्टि से देखता है, उन्हीका नाम इतिहासोमे अजरामर होता है, बोहि लोगोपर कुछ सच्चा उपकार करते हैं, आपभी एक एसेही महर्पिथे सभ्यश्रोतवृन्दो ? विपदाको सहन करता हुआभी उपकारी पुरुष परोपकारसे चित्तवृत्ति नही खेचता, जैसे किसी कविने कहा हैं । उपकृति साहसिक तया क्षतिमपि गणयातनोपकारी प्रकाशयति प्रकाशं दीपशिखा स्वांगदाहे न ॥१॥ आपद्धतः खलु महाशय चक्रवतिः विस्तारयत्यकृत पूर्व मुदारभावं। कालागुरु दहन मध्य गतस्समन्तात् लोकोत्तरं परिमलं प्रकटी करोति ॥२॥ जडसे उखाडके सुखाय डाले मोहि मेरे प्राग घोंटडालें धर धुंआके मकानमे. मेरी गांड काटे मोहि चाकुसे तरासडारे अंतरसे चीरडारे घरे नहीं ध्यानमें स्याही मांहि वोर बोर करे मुख कारो मेरो करोंगे उजारो तौहुं ज्ञानके जॉहानमे परेहुं पराये हाथ तजौ न परोपकार चाहे घिस जाउँ यो कलम कहे कानमें ॥५॥ इससे आप समझसके होंगे कि उपकारीका कैसे कष्ट का सामना करना पडता है, आपको कितनी कष्ट सहन करना पड़ा इसका निर्णय जिस समय आपने ढुंढक मतको जैनदर्शनसे विपरीत समझ कर उस छोडकी मनमें ठान लीधी उस समय आपके मनमे एसा विचार उत्पन्न हुआथा कि मैं सच्चे रास्तेका राही बनुगा नीतिके पथको न छोडुगा पैसे नीति कारने कहा है " निन्दन्तु नीति निपुणा यदि वास्वतन्तु, लक्ष्मी समादिशतु गच्छतु वा यथेष्टं, यथैवा मर For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરની જુનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૨૯ णमस्तु युगान्तरे वा न्यायातपथः प्रविचलन्ति पथं न धीरा" चाहे कितनाहि कष्ट सामने क्यो न आवे. जैनदर्शन स्याद्वाद शैलीसे विपरीत कथन न करूंगा ऐसे विपरीत विचार, लोगोमें सत्य उपदेश देने लगे उस समय हुँढियोने इन महात्माको आहार, पानी, वस्त्र, पात्र, स्थान किसीने नही देना, और न इनके पास किसीने जाना एसी उद्घोषणा स्थान स्थानमें करदी थी. परंतु इससे क्या होना था. आत्मार्थी, सत्यग्राही, सत्यवक्ता, लोकोंको सच्चे रास्तेको बतानेवाले महात्माके प्रति इस प्रकारका आचरण, अफसोस! यही तो दुनियामें मोटी भूल पडी हुइ है. कि अपने मतलबके लिए सत्यका खुन कर देना! अस्तु एसे समयमें भी आप उपकार करनेसे नही हटें, आप धर्मशालामें उतरतें जैनेतर ब्राह्मण, क्षत्रि, वैश्योके घरोसे योग्य भिक्षा मांगते और सत्य उपदेश के चक्रको चलाते हुए आपको बडे बडे कष्टोका सामना करना पड़ा था. एसे कष्टोंको जिन्होने सहन किया, इसीसे आज पंजाबमें १५००० मनुष्य शुद्ध श्रद्धाको माननेवाले अर्थात मूर्ति माननेवाले ५० सो जिनेश्वर भगवानके मन्दिर है; जिसकी ध्वजा आकाससे बातें करती नजर आती है। सज्जनो; महात्माके जीवनका एक एक अंश भी जगदासी जीवोके उद्धारमे कारनभूत है तो उनके संपूर्ण जीवनका कहना ही क्या, किन्तु मैं पहले ही कह आया हु किन मुझमे इतनी ताकत है और न इतना टाइम है, इसलिए जो कुछ कहा गया उसमेसे यथायोग्य ग्रहन करना चाहिए. केवल पूर्वजोके गुन गानेहीमे आप अपने कर्तव्यकी इतिश्री न समझिए, उन्हीके सदृश अद्भुत शक्ति आविष्कार करने के लिए प्रयत्न करिए और उनके सच्चे अनुगामी वनिए. दयादयालो दिलमे वढाओ आ स्वर्गसे सौख्य भरो उठाओ हो एकता स्नेहसुधा पिलाओ याश्चायही वल्लभता सिखाओ । ५। गुरु आतम आतममें रटना जगवल्लभ वल्लभको रटना जिससे मिटता भवमें अटना उससे चहिए न तुम्हे हटना ।६। આટલું કહી પિતે સ્થાન લીધું. ત્યારબાદ મુનિશ્રી વિબુધવિજયજીએ ઉભા થઈ આજ્ઞાનુસાર પોતાનું ભાષણ શરૂ કરતાં જણાવ્યું કે ___“मुनिश्री विबुधविजयजीनुं भाषण." श्रीशाली ग्रहस्थो। परमपूज्य महोदय सभापतिजी! मुनिवरो! महानुभावो! आज आप For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७० શ્રી આત્માનંદ પ્રકાશ, लोगों का यहां पर जिस लिए आना हुआ है वह तो आपको विदित ही है बडे हर्षका समय है कि आज हम तुम जिस महापुरुषकी जयंति करने के लिए उपस्थित हुए हैं उनका नाम था श्रीमद्विजयानन्दसूरि श्री आत्मारामजी महाराज | आप जैनधर्मके नामांकित आचार्योंमेंसे वर्त्तमान कालमें बड़े विद्वान् प्रतिभाशाली अग्रगण्य सत्पुरुष थे । आपका प्रताप हमें तुम्हें आपके इस सिंहासन पर विराजमान की हुई मूर्त्तिसे ही झलक रहा है । आपका जीवनचरित्र संसारी जीवो के लिए बड़ा ही उत्तम एवं अनुकरणीय है । आप क्षत्रीकुलमें उत्पन्न हुए थे आपे वाल्यकालमें ही संसारकी मोहजाल तोड कर मुक्ति पथपर सवार हो गए थे. और अनेकोंका आपने अपना अनुगामी बनाया था. आपने अपने जीवन में गुजरातसे पंजाब और पंजाव से गुजरातका दो बार चक्कर लगाया. उस दरमियान में आपको अनेक प्रकारके परीषोंके अलावा बड़े बड़े कष्टों का सामना करना पड़ा. परंतु आपने उनकी कुछ परवाह न करके संसारी जीवों के उद्धारका ही प्रयत्न अंतसमय तक जारी रक्खा । आपने विश्व मात्र के प्राणीयोंके उद्धारमें अपना आत्मोद्धार समझा था । आपकी ज्ञानशक्ति बड़ी ही अलौकिक थी । आपके पास कोई कुछ अपना संदेह दूर करनेको आताथा तो आप उसे बड़े ही मधुर शो सशास्त्र युक्ति पूर्वक उत्तर देते थे आगलेका समाधान करनेको बाज वक्त तो आपकी शक्ति साक्षात् बृहस्पतिका काम करती थी । पाश्चात्य विद्वान डॉ० हर्नल महोदयने एक उपासकदशाङ्ग सूत्रका इंगलिश अनुवाद किया है जिसमें महोदय साहबने आपकी स्तुतिके चार श्लोक रचकर वह ग्रंथ आपको ही अर्पण किया है | महोदय साहब आपके विषयमें लिखते हैं कि दुराग्रह ध्वान्त विभेदमानो हितोपदेशामृत सिन्धु चित्त, सन्देह सन्दोह निरास कारिन् जिनोक्त धर्मस्य धुरन्धरोसि ॥ १ ॥ अज्ञानतिमिर भास्कर - अज्ञान निवृत्तये सहृदयानाम् आ तवादर्श - ग्रन्थमपरमपि भवानकृत आनन्दविजयश्रीम- न्नात्माराम महामुने मदीय निखिलप्रश्न व्याख्यातः शास्त्रपारग For Private And Personal Use Only ॥ २ ॥ ॥ ३ ॥ Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજ્યાનંદસૂરિશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી જયંતી. ર૭૧ कृतज्ञता चितमिदं ग्रन्थसंस्करणं कृतिन् यत्नसंपादितं तुभ्यं श्रद्धयोन्मुज्यते मया | | ૪ || सद्ग्रहस्थो ! आपको विदित हो गया होगा कि इन पाश्चिमात्य विद्वान्को आपसे कितना उपकार हुआ। आपकी विद्वत्ताका डंका युरोप और अमेरिका तक बज गया । आपका जीवनचरित्र बहुत बडा और अवश्य सुनने लायक है. मैं आपका जीवनचरित्र वर्णन करुं इससे तो बेहतर होगा कि मैं और आप सब ही लोग श्री परमपूज्य सभापतिके आसनको अलंकृत करनेवाले गुरुवर्य के मुखार्विदसे मुनें तो क्या ही अच्छी बात है. में अपने हृदयगत आनन्द व गुरुभक्तिमें इतना ही कहकर बैठ जाता हूं। ત્યારબાદ પછી આજ્ઞાનુસાર મુનિશ્રી કસ્તૂરવિજયજીએ પોતાનું ભાષણ શરૂ કરતાં ગુરૂસ્તુતિ ગતિ અષ્ટક ઉચ્ચારણ કરી જણાવ્યું કે“નિશ્રી કસ્તૂરલિજજીનું ભાષણ.” અ . " गुरुवर्य श्रीमद्विजयानंदमूरि स्तुत्यष्टकम्." અવિદ્યા અંધારે ગમન કરતા પ્રાણી ગણના, મહદ્ ભાદેવી રવિસમ પધાર્યા ક્ષિતિ તલે; કરી ગાથી છે અભિનવ પ્રભા વાંત હરવા, નામે પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદસૂરિને. નથી આડા આવ્યા મદનરૂપિ મેઘો ઉદયથી, ફુરત્કાન્તિ તેથી અતિશય હતી બાહ્ય વયથી; પ્રકાશ્ય ભાવોને અખિલ જનમાંહી ફુટપણે, નમે પ્રેમે એવા ગુરૂજી વિજ્યાનંદસૂરિને. થયા જ્ઞાની મોટા રૂચિર જીન માગે વિચરતાં, ધરાવ્યું ન્યાયનિધિ નિજતણું નામ જગમાં; ઘણા સ્થાપ્યા ભવ્ય કુમત મત કાપી સુમતમાં, નમો પ્રેમે એવા ગુરૂજી વિજ્યાનંદસૂરિને. સહીને કોને પરિષહ તણું આ૫ તનમાં, જણાવ્યા તને જીનવર તણા સર્વ જનમાં For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૨ શ્રી આત્માનંદ પ્રકાશ. નથી રાખી ખામી પરમ કરવામાં ઉપકૃતિ, નમે પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદસૂરિને. રચ્યા ગ્રન્થ જેણે ગહન અતિ શાસ્ત્રો નિરખિને, ઘણું હિન્દીમાંહી સરલ કરી ત વરણવ્યા; થયા સવે ગ્રન્થ ગુણકર અતિ સ્વલ્પ મતિને, નામે પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદસૂરિને. ફરીને શ્રેણીમાં અનુભવિ થયા સર્વ મતના, કરીને ચર્ચાઓ અસલ મત થાઓ અવનિમાં ઘણું પ્રાણી પોતે શયન કરતા બધિત કર્યા નમે પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદસૂરિને. કર્યા કાર્યો જે જે અવિચળપણે ધૈર્ય ધરીને, બની ઉંચાં તે તે અખિલ જનમાંહી પ્રિય થયાં, સમારંભી કાર્યો વિકલ નહીં થાતા વિદાનથી, નો પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદ સૂરિને. નથી વિવે કઈ ગુરૂની ઉપમા ધારણ કરે, હમેશાં ભારેથી અગર ઉપકારી મન ધરે; લહે નિચે તે તે મનુજ જય મોટે અવનિમાં, નમે પ્રેમે એવા ગુરૂજી વિજયાનંદ સૂરિને. મહાશ! વિશ્વવંદ્ય પૂજ્યપાદ મમ મુનિ શ્રી મદ્વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજના નામથી જેન કેમમાં ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે, મહાત્મા શ્રીએ જૈન તેમજ જૈનેતરમાં સારી પ્રતિષ્ઠા મેળવી ધર્મેઘાત કરવામાં ન્યૂનતા નથી રાખી, આવા મહાત્માશ્રીના પવિત્ર જીવનને સ્મૃતિમાં લાવવા આજે આપણે અહીંઆ એકત્રિત થયા છીએ, તે ઘણી હર્ષની વાત છે! સજજનો! ઉત્તમ પુરૂષના પવિત્ર જીવનનું સ્મરણ, અને અવલંબન પવિત્રતાને બનાવે છે, એ અનુભવ સિદ્ધ વાત છે, વિશ્વમાં દરેક પ્રાણી પવિત્ર વસ્તુના ગ્રાહક છે, અને એટલાજ માટે એક પૈસાની પણ વસ્તુ ગ્રહણ કરશે તે, શુદ્ધ વસ્તુને ગ્રહણ કરશે. જ્યારે પિગલિક વસ્તુઓમાં પવિત્રતાનું અન્વેષણ કરવામાં આવે છે, તે પછી આત્મિક જીવનમાં પવિત્રતાના સંચાર માટે કેમ ન પ્રયત્ન કરી જોઈએ? બંધુઓ! મહારાથી પહેલાં કેટલાક મહાશયેએ ઉક્ત મહાત્માના જીવન સંબંધિ કાંઈક વર્ણન કર્યું છે, અને આગળ વર્ણન કરવાને કેટલાક મહાશયે ઉત્સુક For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરની જુનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૨૭૩ છે, તેથી હારે તત્સંબંધિ વર્ણન કરવાની કાંઈ વિશેષ આવશ્યકતા નથી, તોપણ હું એટલું તો અવશ્ય કહીશ કે, આપણે કેવળ વાચિક ક્રિયાથી સિદ્ધિ છીએ છીએ, અર્થાત્ મહાત્માશ્રીના પવિત્ર જીવનનું સ્મરણ કરી પિતે પવિત્ર જીવનવાળા બની ગયા એવી માન્યતાને હૃદયમાં સ્થાન આપીએ છીએ, એ આપણી બુદ્ધિનો વિપર્યા છે, જે એમ કેવળ વાચિક ક્રિયાથી જ સિદ્ધિ થતી હોય તો પછી કાયિક કિયા (કર્તવ્યપરાયણતા) કરવાની આવશ્યક્તાજ નહિ, અને એમ થવાથી ત્રણ પ્રકારના જે કાયિક, વાચિક અને માનસિક વ્યાપારે છે, તેમાંથી કાયિક વ્યાપારને ઉછેર થવાનો પ્રસંગ આવે, તેમજ શ્રવણ, મનન અને નિદિધ્યાસનમાંથી નિદિધ્યાસનનો પણ અભાવ થઈ જાય માટે કર્તવ્યપરાયણતા સાધ્યસિદ્ધિને મૂખ્ય હેતુ છે. દુનિયાની અંદર કોઈપણ પ્રાણએ સાધ્યસિદ્ધિ કરી છે, તો કર્તવ્યપરાયણ થઈને જ કરી છે. આપણે પણ હમેશાં અનુભવિએ છીએ કે, કેવળ વચન વ્યાપારથી કાર્ય થતું નથી. જેમકે ભજનનું નામ લેવાથી સુધાની. નિવૃત્તિ નથી થતી, રસોઈની બધી સામગ્રી પડી હોય પણ જ્યાં સુધી બનાવીએ નહીં ત્યાસુધી સ્વયં બનતી નથી, ચારિત્ર તથા ધર્મના કથન માત્રથી ચારિત્ર તથા ધર્મના આરાધક કહેવાતા નથી, તેમજ મહાત્માશ્રીના કેવળ ગુણ ગાવાથી પવિત્ર જીવનવાળા બનાતું નથી, પણ ગુણોનું અનુકરણ કરવાથી પવિત્ર જીવનવાળા બનાય છે. ન્યાયાચા, તથા એમ, એવું બનવું હોય છે, તો ન્યાયાચાર્ય તથા એમ, એ, બનેલા મનુષ્યના ગુણ ગાવાથી બની શકાતું નથી, પણ અધ્યયનાદિ કાયિક ક્રિયા કરવી પડે છે. મુકતાત્મા બનવાને ઉપાય બતાવતાં શાસ્ત્રકારોએ પણ કહ્યું છે કે, “જ્ઞાન શિયાભ્યાંપોલ” જ્ઞાન અને કિયાવડે મુક્ત થવાય છે. ચિદાનંદજી મહારાજ પણ કાયિક ક્રિયાને અવલંબિને કહે છે કે “કથની કરે સહુ કોઈ, રહણિ અતિ દુર્લભ હોઈ ” કહેવું સહેલું છે કરવું કઠીન છે. કહેતાં કાંઈપણ વાર નથી લાગતી આપણે ઝટ કહી દઈએ છીએ કે ધર્મનું આરાધના કરવાથી મુક્તિ મળે છે, પણ ધર્મનું આરાધન કરતાં તથા મુક્તિ મેળવતાં કેટલો સમય લાગે છે, અને કેટલું કષ્ટ વેઠવું પડે છે. સજજનો ! પવિત્ર જીવન બનાવવું એ હેલું કામ નથી? જીવનમાંથી અપવિત્રતા કહાડી નાંખી પવિત્ર જીવનવાળાનું અનુકરણ કરવું પડે છે, આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે, કાષ્ટાદિવસ્તુ અગ્નિપણું ત્યારે જ પ્રાપ્ત કરે છે કે જ્યારે પિતાનામાં રહેલી મલીનતા દૂર કરી, પ્રકૃત્તિમાં પરિવર્તન કરે છે. જળ પણ દુગ્ધપણને ત્યારેજ ધારણ કરે છે કે, જ્યારે સ્વભાવને બદલી દુગ્ધના ગુણોનું અનુકરણ કરે છે. તેમજ ઉત્તમ પુરૂના ગુણેના સંપર્ક થયા વગર ઉત્તમતા પ્રાપ્ત થવી દુર્લભ છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૪ શ્રી આત્માનંદ પ્રકાશ. સુજ્ઞ મહાશયો! મહાત્માશ્રીમાં રહેલા અનેક ગુણોમાંથી પવિત્ર જીવનના હેતુભૂત મુખ્ય બે ગુણેને આપની આગળ રજુ કરી હું હારું કથન સમાપ્ત કરીશ. જે ગુણોને હું કહેવા ચાહું છું તેમાંથી પ્રથમ ગુણ ત્યાગવૃત્તિ, આ ત્યાગવૃત્તિની સાથે જીવનને આરંભ થાય છે. માટે ત્યાગવૃત્તિ પવિત્ર જીવનનું મુખ્ય કારણ છે. આ ત્યાગવૃત્તિ કેવળ ધન, ધાન્ય, સ્ત્રી, પુત્ર પરિવાર માત્ર છોડી દેવાથી નથી થતી પરંતુ કષાય વિષયાદિ અંતરંગ ઉપાધિઓ છેડી દેવાથી થાય છે. અને તેજ પવિત્ર જીવનને બનાવે છે. જીવનમાં અપવિત્રતાને સંચાર કરવાવાળી અંતરંગની ઉપાધિઓ હોય છે, પણ કેવળ બહારની નથી હોતી. બહારની ઉપાધિ છોડી દેવા છતાં પણ એ અંદર તૃણું બની રહે તે હેનું મન બહારની ઉપાધિમાં છાશક્ત રહેવાથી ચિત્તની મલિનતા દૂર થતી નથી. અને જે બહારની ઉપાધિથી મુક્ત થયેલાને ત્યાગી કહેવામાં આવે, તે પછી જેઓ ભિખારી હોય છે, અને જેઓને અંતરાય કર્મના ઉદયથી ભેગોપભેગની સામગ્રી મળતી નથી, તેઓને ત્યાગી કહેવા જોઈએ. અને તેઓને પણ પવિત્ર જીવનવાળા માની તેઓની જયંતી કરી ગુણોત્કીર્તન કરવું જોઈએ, પણ વાસ્તવિકપણે જોતાં તો અંતરંગની ઉપાધિઓને ત્યાગ કરવાથી જ ત્યાગવૃત્તિ કહેવાય છે. મહાત્માશ્રીના જીવનથી આપણને સ્પષ્ટ જણાઈ આવે છે કે, એમનામાં સાચી ત્યાગવૃત્તિ હતી. અભિમત્તાદિ કષાયાદિને એમણે સારી રીતે ત્યાગ કર્યો હતે. અને જો એમ ન હોત તો પૂર્વઆચરિત પંથમાં માન પ્રતિષ્ઠા હેવા છતાં પણ અસ્કર જ્ઞાત થતાં ત્યાગ ન કરત. બીજો ગુણ સુખને ન ચાહતાં પરમાત્માને ચાહવું. આ ગુણ મહાત્માશ્રીમાં અદ્વીતિય હતો, એમણે અનેક કષ્ટ સહન કરી હજારે મનુષ્યની પરમાત્મા પ્રત્યે લાગણી કરાવી પરમાત્માના પરમ ભક્ત બનાવ્યા એ વાત પ્રત્યક્ષ દષ્ટિગોચર થઈ રહી છે. સુજ્ઞ મહાશ! મહારાજશ્રીના અનેક ગુણમાંથી પવિત્ર જીવન બનાવવાના જે મૂખ્ય હેતુઓ આપણી આગળ રજુ ક્યાં છે, હેનું યથાશકિત પાલન કરી પિતાના જીવનમાં પવિત્રતાને સંચાર કરશે. જેટલું આપણે ગુણોત્કીર્તન કરીએ છીએ, તેના શતાંશ પણ જે અનુકરણ કરીશું તે, કોઈને કાંઈ ફળ પ્રાપ્ત થશે, નહીં તો કલાક બે કલાક ડાચાં દુખાવી કીનારે થઈ ગયા હેમાં કશેએ લાભ નથી. ટાઈમ ઘણજ ડે મળવાથી સંક્ષેપમાં જે કાંઈ મેં પોતાને વિચાર દર્શાવ્યું છે, તેમાંથી સુજ્ઞ મહાશયે હંસ ચંચૂ બની સાર ગ્રહણ કરશે, એવી આશા કરી હું પિતાનું સ્થાન લઉં છું, કહી પિતે પિતાનું સ્થાન લીધું. એ પછી ભાવનગર નિવાસી મી. ડાહ્યાભાઈએ વિવેચન કરતાં જણાવ્યું કે For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજ્યાનંદસૂરિશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૨૭૫ મિ ડાહ્યાભાઇનું ભાષણ. ते तीर्णा भव वारिधि मुनिवरा स्तेभ्यो नमस्कुर्महे । एषां नो विषयेषु गृध्यति मनो नो वा कषायैः प्लुतम् ॥ राग द्वेष विमुक् प्रशान्त कलुषं साम्याप्त शर्माद्वयं । नित्यं खेलति चाप्त संयम गुणा क्रोडे भजद्भावना ।। આજે આપણે એક મહાત્માની જયંતિ ઉજવવા એકઠા થયેલા છીએ, તે મને હાત્માશ્રીનાં સંબંધમાં મહારાજ શ્રી વિચક્ષણવિજયજી, વિબુધવિજયજી તથા કસ્તવિજયજીએ ઘણું સમજાવેલું છતાં, બેલવા રજા લઉં છું કે આ મહાત્માશ્રીનું ચરિત્ર જોતાં ખ્યાલ થાય છે કે તેઓ એક મહા પુરૂષ હતા. મહાન પુરૂષની યંતિ ઉજવવાનો હેતુ પણ એજ જણાય છે કે તેમનામાં રહેલા ગુણે આપણું દષ્ટી સમક્ષ થવાથી આપણને તેમનું સ્મરણ થાય છે, અને તેવું ઉચ્ચ વર્તન બનાવવાને આપણે પણ ભાગ્યશાળી બની શકીએ છીએ. હવે હું તેઓ સાહેબના સંબંધમાં વધારે કહેવાને ટાઈમ ન રક્તાં, તેમને માટે બીજા પાશ્ચિમાત્ય વિદ્વાનોને શું મત હતો તે કહેવા રજા લઉં છું. પ્રસંગમાં એક વિદ્વાન કવીની બનાવેલી કવિતા પણ કહું છું. The lives of great men all remind us, We make our lives sublime; And departing have behind us, The foot prints on sand at him. (Longfellow.) Born as the son of a Kshatriya, he proved himself worthy, in his struggle life-long against Karma, of the much coveted leader ship of a holy band who gathered round the flag of a sacred war and who in the end got the wished for victory. Vijayanand Soori's erudition and his true conception of the teachings of our Lord Mahavir were unrivalled. Being the greatest scholar, he travelled far and vide and in his cyele of wanderings from the far off Punjab to Gujrat and Kathiawar he earned for himself a fame which was second to none in his time. He preached Jainism in its liberal sense and succeeded in convincing thousands of non-Jains of the theistic teachings of the most humane of all religions In recognition of his great services to Jainism he was honoured with the most valuable title of " Jainacharya" and as such he was the For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. recognised lea lor of the first order of the Jain brother-hood. He read much, thought much and wrote much. It is a great satisfaction to us, gentlemen, to know that Jains and non-Jains, Asiatics Europeans and Americans, without distinction of caste, creed or locality, drank equally from his springs of learning. Swamy Yogajewanand Saraswati, an Indian Sanyasi of great learning, turned out to be the greatest believer in Jainism by reading the Soori's great works and composed a verse in praise of the author which could be interpreted in 51 different ways. Dr. Hoernle, H.norary Secretary to the Royal Asiatic Society, Calcutta, approached Atmaramji Maharaj from time to time with some difficult and intricate questions on Jainism and received satisfactory answers from him. He has expressed his indeftedness to the Mooniraj in the following terms: -" In a third appendix I have put to gether some additional information that I have been able to gather since publishing the several fascicale. For some of this information, I am indebted to Mooni Maharaj Atmaramji Anandvijayji, the well known and highly respected Sadhu of the Jain community throughout India and author of (among others ) two very useful works in Hindi. The Jain Tat wadarsha and the Agnana Timic Bhaskar. My only regret is that I had not the advantage of his invaluable assistance from the beginning of my work.” આ મહાત્માશ્રીનું કેળવણુ તરફ ઘણું જ સારું લક્ષ હતું. કારણ કે પિતે મહોટા વિદ્વાન હતા, ઉદાર મન્તવ્ય હતું, શેકવૃત્તિ હતી, અને વર્તન ઉચ્ચ હતું. તેમના ગુણે આપણું મનનાં આરોપીને આપણે પણ જે સદવર્તન કરીએ તો આ જયંતિને હેતુ સફળ છે એમ સમજાય. એ પછી માંગરોળનિવાસી શેઠ છોટાલાલ પ્રેમજીએ મરહુમ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય જૈનાચાર્ય શ્રી મદ્વિજ્યાનંદસૂરિ ઉફે આત્મારામજી મહારાજની બાબત બેલતાં જણાવ્યું કે– શેઠ છોટાલાલ પ્રેમજી માંગળાવાળાનું ભાષણ. પરમ પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજની જયન્તી સંબંધમાં તેઓશ્રીના જીવનચરિત્ર અને મારી અગાઉના વક્તાઓએ ઘણું કહ્યું છે, એટલે મારે વધુ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરની જૂનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૨૭૭ કહેવાપણું રહેતું નથી, તોપણ, યથાશક્તિ આ સ્થળે આપ સાહેબ સમક્ષ હું કંઈક રજુ કરવા રજા લઉં છું. મહાન પુરૂષના જીવન ચરિત્ર સ બંધમાં ચોક્કસ ધર્મને માનનારાઓ, પોતાના ગુરૂઓ સંબંધમાં કંઈપણ લાગણીથી અગર અભીમાનથી કથન કરે, તે સ્વાભાવિક છે, પણ તે સર્વમાન્ય હોઈ શકે નહિ. પરમ પૂજ્ય શ્રી આત્મારામજીમહારાજ સંબંધમાં તેઓને જેન અને જૈનેતર સમાન માનની દ્રષ્ટિથી જોતા હતા, તે એટલા સુધી કે તેઓની વિદ્વતાને અંગે, જ્યારે સને ૧૮૯૩ માં અમેરીકામાં ચી. કાગો શહેરમાં Parliament of Religious ભેગી થઈ, તે વખતે પરમપૂજ્ય શ્રી આત્મારામજીમહારાજને મજકુર સભામાં પધારવા માટે આત્રમણ કરવામાં આવ્યું હતું, પણ સાધુના આચાર વિચાર પ્રમાણે તેઓ ત્યાં જઈ શકે તેમ ન હોવાથી, પોતાની તરફથી અને જૈન કેમ તરફથી મરહુમ મી. વીરચંદ રાઘવજી ગાંધીને પ્રતિનિધિ તરીકે ચીકાગો મોકલવામાં આવ્યા હતા. મરહુમ મી. વીરચંદ રાઘવજી ગાંધીએ ત્યાં શું કીધું, તે આપથી વિદિત છે, પણ પ્રસંગેપાત મારે પરમપૂજ્ય આત્મારામજીમહારાજ સંબંધમાં કહેવાનું હોવાથી ચીકાની Parliament of Religious પરમપૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ સંબંધમાં મજકુર ચોપડી જેનું નામ, “Tqe World's Parliament of Religions” છે, તેમાં મજકુર મહારાજ સાહેબનો ફોટોગ્રાફ આપવા સાથે નીચે પ્રમાણે તેઓશ્રી સંબંધમાં વર્ણન કરે છે:-- "No man has peculiarly identified himself with the interests of the Jain Community as Muni Atmaramji. He is one of the noble hands sworn from the day of initiativo to the end of liye, to work day and night for the high mission they have undertaken. He is the high Priest of the Jain Comunity and is recognised as the highest living authority on Jain Religion and literature by Oriental scholars." મહારાજ સાહેબ માટે મજકુર શબ્દો ઉપરથી સહેલમાં સમજી શકાશે કે તેઓ કેટલા જબરદસ્ત વિદ્વાન અને કેટલે મોટે દરજે દુરદેશાવરમાં પણ લોકપ્રિય હતા. મહારાજ સાહેબ આ સિવાય અનેક પ્રકારની ધાર્મિક પૂજાઓ વગેરે રચવામાં અતિ કુશળ હતા, અને તેથી તેઓને ઉત્તમ કવિઓની સંફમાં પણ મુકી શકાય, પંજાબ જેવા દેશમાં પંદર હજાર માણસોને તેઓએ જેન બનાવવાને જે અતિ સફળ પ્રયાસ કીધે, અને તેમાં તેઓ સંપૂર્ણ રીતે ફતેહમંદ થયા. તે બીના તેઓશ્રીની અતિ ઉત્તમ કાર્યકુશળતા અને વિદ્વતા પૂરવાર કરે છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૮ શ્રી આત્માનદ પ્રકાશ. મારા પછી મારા અતિ વિદ્વાન મિત્ર પંડિત હંસરાજ શર્માને આ સંબંધમાં વિવેચન કરવાનું હોવાથી અને આપ તમામ તેઓનું ભાષણ શ્રવણ કરવાને માટે उत्साही भने मातुरावाथी, " Make way for honester geutlemen " તદનુસાર હું અત્રેજ વિરમીશ. એ રૌતે શેઠ છોટાલાલે પિતાનું સ્થાન લીધા પછી શાસ્ત્રીજી હંસરાજ શર્માએ એક કલાક સુધી ઘણું છટાદાર ભાષણ કરી શ્રોતાવર્ગનું દિલ એવું કરી લીધું કે પંડિતજી બંધ ન રહે બેલતાજ રહે તે ઠીક પણ સમયાભાવે તેમ થવું અશક્ય જાણી બધાને સંતોષ પકડે પડશે ત્યારપછી મુનિશ્રી વિમળવિજયજીએ એક અપૂર્વ આનંદપ્રદ રૂપક બનાવી શ્રોતાવર્ગને પિતાના સન્મુખ એકાગ્ર કરી પોતાનું ભાષણ ५३ यु. "मुनि श्री विमलविजयजीर्नु भाषण." पूज्यपाद मुनिवरो! साहस्थो सुशीलाबेनो! आज क्या है ? यह धूमधाम कैसी ?. इसका संक्षेपसे उत्तर यही है कि जो आप विज्ञप्ति पत्रसे जान चुके हैं । इतनाही नहीं, किन्तु-कई मुनिवरोंने तथा कई ग्रहस्थोने अपने व्याख्यानसे आपको सब कुछ विदिन कर दिया है कि उसी महात्माके निर्वाणमहोत्सव का दिन है जिसने इस बीसवी सताब्दीमें अपने महान पूर्वजोंका अनुकरण कर बतलाया. महानुभावो ! श्रीमान् आत्मारामजी महाराजके जीवनचरित्रमेंसे मैंने १७२ पाठ चुने हैं. उन सबको यदि सुनाने लगुं तो कई घंटेके बदले कई दिन चाहिये परंतु मैं इसवक्त केवल उनमें से दो पाठ आपके सामने रजू करता हुं वें पाठ केवल सुननेके अलावा अमल करने लायक हैं. (१) सबसे बड़ा पाठतो मुझे आपके जीवनचरित्रसे यह मिलता है कि, जैन धर्मका इतिहास मारा इतिहास नहीं याने अपने जितने आचार्य हो गए उन्हीकी तर... आप भी हुए हैं. परंतु बात इतनी ही है कि, वे स्वयं इतिहासकी सामग्री होकर आप स्वयं इतिहासरूप होगए ? तो इसी बालको लेकर हमें तुम्हेभी बातेसवत जैनधर्मका इतिहास अपना नेक * શાસ્ત્રીજીનું તથા પ્રમુખ સાહેબ મહારાજશ્રી વલ્લભવિજયજીનું ભાષણ લાંબુ હેવાથી સ્થાનાભાવે હવે પછીના અંકમાં આપવામાં આવશે For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજ્યાનંદસૂરિશ્વરની જુનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૨૯ स्वयं उसकी सामग्री होकर इतिहास बननेकी आवश्यक्ता है-आवश्यक्ता ही क्यों ? नहीं नहीं स्वयं जैन धर्मका इतिहास बनजाना चाहिएआपके जीवनमेंसे यह २३ वा पाठ है। (२) आप जिस समय ढुंढक पंथसे जैन धर्ममें आए और सत्य उपदेश देने लगे उस समय आपको बडी बडी कठिनाईयोंका सामना करना पडाथा. यदि कोई ऐसा वैसा होता तो अपना डंड कमंडल उठाकर रफू चकर हो जाता! परंतु आगमें तपते हुए सुवर्णकी अधिक चमक बढती है उसी तरह अनेकानेक आपत्तियोंके पडनेसे आपकी श्रद्धा धर्मदृढता इतनी तो अधिक बढ गई कि उन आपत्तियोंको और आपत्तियों के जनेताओंको सामने आनेकी तो क्या ? परंतु झांकने तककी भी ताकत न रही. सत्यका जय हआ बस आपके जीवनमेंसे यह २५ वां पाठ मिलता है कि सपदि विलयमेतु राज्य लक्ष्मीः, उपरि पतत्वथवा कृपाणधाराः। अपहरतु तरां शिरः कृतान्तो, ममतु मतिर्नमनागपैतु धर्मात् ।। बस ऐसे धीर वीर गंभीर महात्मा इस शतादीमें एक आप ही हुए हैं. ઇત્યાદિ વિવેચન કરી મહારાજશ્રીએ શ્રી રત્નપ્રભસૂરિ-શ્રી હરિભદ્રસૂરિ–શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ આદિ પૂર્વ મહર્ષિઓની સાથે ઉપકારપરાયણતાની સરખામણું રેગ્ય રીતિથી કરી બતાવી સમયાભાવને લઈ પોતાનું આસન અલંકૃત કરી લીધું. એ પછી મહારાજ શ્રી વલ્લુભવિજયજીએ ઉપસંહારરૂપ વિવેચન કરી મરહૂમ પૂજ્યપાદ જેનાચાર્ય શ્રી ૧૦૮ શ્રીમદ્ વિજ્યાન દસૂરિ (આત્મારામજી) મહારાજના જીવનમાંથી સારભૂત કેટલીક વાત જણાવતાં જુનાગઢના સુપ્રસિદ્ધ મમહૂમ દાક્તર સાહેબ ત્રિભુવનદાસ મેતીચંદની તસબીર તરફ ઈસા કરી મહારાજ સાહેબના ઉપર દાક્તર સાહેબ કેહવી ગુરૂબુદ્ધિ હતી, તેનું દિગ્ગદર્શન કરાવી હર્ષનાદની સાથે પોતાનું સ્થાન લીધું હતું. બાદમાં ગુરુગુણ ગાયન થયા પછી શ્રી મહાવીર સ્વામીની તથા મરહૂમ ગુરૂમહારાજની જય બોલાવી સભાનું કાર્ય સમાપ્ત કરવામાં આવ્યું હતું. બપોરે શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાં મરહૂમની બનાવેલી સત્તરભેદી પૂજા ઘણા ઠાકથી ભ|ાવવામાં આવી હતી. રાત્રે ભાવના પણ હતી. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ શ્રી આત્માનઃ પ્રકાશ. શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગરનો વાર્ષિક મહોત્સવ અને જથતી. ચાલતા જેઠ સુદી ૭ ના રેાજ ભાવનગરમાં આ સભાની વ`ગાંઠ નિમિત્તે અને જેઠ સુદી ૮ ના રોજ શ્રી સિદ્ધાચળજી ઉપર સ્વર્ગસ્થ મહાત્મા શ્રીમદ્ વિજયાન દસૂરિ ( આત્મારામજી મહારાજ )ની સ્વર્ગવાસ તીથી નિમિત્તે નીચે મુજબ મહાત્સવા કરવામાં આવ્યા હતા. શ્રી જૈન આત્માનંદ સભાને સ્થાપન થયા વીશ વર્ષ પુરા થઇ એકવીશમ વર્ષ શરૂ થવાથી આ માસની સુદી છ ના રાજ સભાની વર્ષગાંઠ હાવાથી આ ઉત્તમ પ્રસંગને માટે પ્રથમ આમત્રણપત્રિકાઓ છપાવી મ્હારગામના મેમ્બરોને માકલવામાં આવી હતી. જેઠ સુદી ૭ ના રાજ દર વર્ષે મુજબ વાર્ષિક મહોત્સવ, સભાના મકાનને ધ્વજા, પતાકા, તેારણેાથી શણગારી તેમાં પ્રથમ સ્વર્ગવાસી પૂજ્યપાદ ગુરૂરાજશ્રીની છબી પધરાવી વાસક્ષેપથી સર્વે સભાસદોએ સવારના સવાઆઠ વાગે ગુરૂ પુજન કર્યું હતુ, ત્યારમાદ નવ વાગે પ્રભુને પધરાવી મર્હુમ આચાર્ય મહારાજશ્રોકૃત સત્તરલેન્રી પૂજા ભણાવવામાં આવી હતી. જે વખતે મેમ્બરો ઉપરાંત અન્ય ગ્રહસ્થા છે પણ સારી સ ંખ્યામાં હાજરી આપી હતી. અત્રે બીરાજમાન સાધ્વીજી મહારાજશ્રી લાભશ્રીજીના ઉપદેશથી અપેારના શ્રાવિકાવળે પણ પૂજા ભણાવી હતી. તથા ખપેરના વારા હઠીસંગભાઇ ઝવેરચના તરફથી આવેલ રકમના વ્યાજમાંથી તેમજ તુટતા રૂપીયાનુ મેમ્બરાની થયેલ કુંડમાંથી સ્વામીવાત્સલ્ય કરવામાં આવ્યું હતું. ત્યારાદ જેઠ સુદી ૭ ના રાજ અપેારની લેાકલ ટ્રેઇનમાં શ્રી જૈન આત્માનંદ સભાના સુમારે ૬૦ મેમ્બરા શ્રી સિદ્ધાચલજી ગયા હતા. જેઠ સુદી ૮ ના રાજ સવારના પ્રથમ ડુંગર ઉપર માટી ટુકમાં જ્યાં સ્વવાસી ઉક્ત મહાત્માની મૂર્તિ સ્થાપન કરવામાં આવેલી છે, ત્યાં પ્રથમ સ્તુતિ કરવા સાથે વાસક્ષેપથી પૂજા કરવામાં આવી હતી અને તેજ દિવસે ગીરીરાજ ઉપર શ્રી આદિશ્વર ભગવાન, શ્રી પુંડરિકજી મહારાજ, શ્રી શાંતિનાથજી મહારાજ, પાદુકા અને આત્મારામજી મહારાજની મૂતીને સુંદર આંગી રચવામાં આવી હતી અને યાત્રા, પૂજા, ભાવના વીગેરે ઉત્તમ કાર્યો કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ મેટી ટુંકના ચેાકમાં શ્રીમાન મુનિમહારાજ શ્રી વલ્રવિજયજી કૃત નવાણું પ્રકારી પુજા ભણાવવામાં આવી હતી. અને નીચે શહેરમાં સ્વામીવાત્સલ્ય કેરવામાં આવ્યું હતું. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરની વડોદરામાં ઉજવાયેલી જયંતી. ૨૮૨ આ ઉત્તમ કાર્ય માટે રૂ. ૫૧) શેઠ જીવણભાઈ જેચંદ ગેઘાવાળાના આંગી નિમિત્તે તથા રૂ. ૨૫) શેઠ નેમચંદભાઈ પીતાંબરદાસ શ્રી મીયાગામવાળાના સ્વમિવાત્સલ્ય માટે ભેટ આવ્યા હતા. વડોદરામાં પરમપવિત્ર જૈનાચાર્ય શ્રીમદ આત્મારામજી મહારાજને ઉજવવામાં આવેલ એકવીસમે વાર્ષિક નિર્વાણ મહોત્સવ. જેઠ સુદી ૮ ને શુક્રવારના સવારના બરાબર આઠ વાગે કાર્યક્રમ પ્રમાણે જાનીશેરીમાં આવેલા ઉપાશ્રયે, પરમપૂજ્ય શ્રીમદ્દ પ્રવર્તકેજી કાંતિવિજયજી મહારાજ સાહેબના પ્રમુખપણા નીચે એક ભવ્ય મેળાવડો થયે હતું, જે વખતે શહેરના, રાવપુરાના અને બાબાજીપુરાના દરેક સ્ત્રી પુરૂષથી હલ ચીકાર ભરાઈ ગયે હતો. વખત થતાં શરૂઆતમાં પ્રવર્તકજી સાહેબની આજ્ઞા પૂર્વક શ્રી આદિજીન મંડળ તરફથી કેટલાક યુવકે તથા બાળકોએ, તેમના મધુર અવાજથી પ્રભુની સ્તુતિ સંગીતના વિધવિધ જાતના વાદ્યો સાથે ગાઈ હાલ ગજવી મુક્યો હતો. ત્યારબાદ મહંમ આચાર્ય મહારાજશ્રીની સ્તુતિ કરી, કેટલાક સ્ત્રી પુરૂષોએ વાસક્ષેપથી પૂજન કર્યું હતું. ત્યારબાદ ગાયનશાળાના છોકરાઓએ કરૂણા રસમાં મહારાજજી સાહેબના વિરહના કેટલાંક કા તથા ગાયને ગાઈ, પ્રેક્ષકવર્ગને તેઓશ્રી પ્રત્યે તલ્લીન કરી દીધા હતા. તે પછી ભેજક ગોપાળે શ્રી પ્રવર્તક માહારાજની આજ્ઞાથી માહારાજ સાહેબની ત્રાટક છંદમાં શ્રી વલ્લભવિજયજી મહારાજે રચેલી સ્તુતિ ઉસ્તાદી રાગમાં ગાઈ, શ્રેતાઓમાં ઘણે આલ્હાદ ઉત્પન્ન કર્યો હતે. સંગીતનું કામ સમાપ્ત થઈ રહ્યા બાદ પ્રવર્તાકજી મહારાજે મંગળાચરણ કરી જયંતી ઉજવવાનું કારણ, આપણે તેમની જયંતિ શા માટે ઉજવીએ છીએ વિગેરે બાબતોનું દાખલા દલીલો સાથે ઘણું સારૂં સ્પષ્ટિકરણ કર્યું હતું. તેઓશ્રીએ જણાવ્યું હતું કે એક રીતે જોતાં તે આપણને દીલગીરી થવી જોઈએ, કારણ કે તેને ઓશ્રીને સ્વર્ગવાસ થયેથી આપણને એક મહાન વીરનરની ખોટ પડી છે તેમજ બીજી રીતે જોતાં તેમને સ્વર્ગવાસ થએલો હોવાથી સ્વર્ગના દેવોને તો અપૂર્વ આનંદ થયો છે, અને આપણને પશુ, ત્યાં આગળ તેઓ મહાત્મા ધર્મની વિજયપતાકા વધુ ફરકાવશે એથી વિશેષ આલ્હાદ થાય છે. આ વિષય ઉપર ઘણુંજ સારૂં વિવેચન કરી જયંતિના ઉદ્દેશે સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જેમની જયંતિ ઉજવવામાં આવે છે, તેમનું ચરિત્ર પણ આપણે જાણવું જ જોઈએ. ગુણેનું આકર્ષણ ચરિત્ર સાંભળવાથી જલદી થઈ શકે છે. મહારાજ સાહેબનું ચરિત્ર એટલું બધું બેધદાયક અને રસીલું છે કે તે સાંભળવાની દરેકને વખતોવખત For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ શ્રી આત્માનંદ પ્રકાશ. જરૂર છે, તેથી તેઓશ્રીનું ચરિત્ર સંક્ષિપ્તમાં, મુનિશ્રી જીનવિજયજી કહી સંભલાવશે એવી પ્રવર્તકજી સાહેબની આજ્ઞા થતાં શ્રી જીનવિજયજી મહારાજે, માહારાજજી સાહેબનું ચરિત્ર ઘણું જ સ્પષ્ટ અને ઉત્તમ રીતે વિવેચન કરી સંભળાવ્યું હતું. મહારાજ સાહેબના કેટલાક અપૂર્વ ગુણોનું ખ્યાન, ઘણી જ અસરકારક ભાષામાં કર્યું હતું, જે ગુણેની ટુંક હકીક્ત નીચે પ્રમાણે આપવામાં આવેલી હતી. મહારાજ સાહેબમાં એકતો સત્યને મહાન ગુણ હતો. તેઓશ્રી સત્યને જ ગ્રહણ કરવાવાળા હતા. તેઓ સાહેબનું ઢંઢક મતમાં અપૂર્વ માન હતું, અને એક મહાન વેત્તા તરીકે તેઓ લેખાતા હતા તેપણ સત્યના માટે તેની લેશ માત્ર પણ દરકાર ન રાખતાં ઢંઢક મતને ત્યાગ કરી સંવેગી માર્ગની દિક્ષા ગ્રહણ કરી હતી. આ આપણને શું સૂચવે છે? તેઓશ્રી , ખરું તેજ મારૂં” એમ માનતા પણ “મારૂં તેજ ખરૂં” એવા આગ્રહથી બાપના કુવામાં ડુબી મરે તેવા નહોતા. તેમને બીજે મહાન ગુણ એ તેમની શાંતતા હતી, કેઈપણ અન્યધમી ગમે તે સવાલ પુછે તો તેઓશ્રી ધીરેથી સમજાવીને ઉત્તર આપતા અને તેના મનનું સંપુર્ણ રીતે સમાધાન કરતા. આ ગુણ એક મુસલમાન સાથે થએલા વાર્તાલાપને દાખલ આપી ઘણું સારી પેઠે સમજાવ્યો હતો. તેઓશ્રીની વિદ્વતા અને લેખની શક્તિ માટે ભલાભલા વિદેશી સાહેબ અને વિદ્વાન પંડિત વર્ગના સમુદાયને ઘણું માન હતું, અને તે તેઓ તરફથી લખાઈ આવેલા પત્રોથી તેમજ માહારાજજી સાહેબના લખેલા ગ્રંથ જેવા કે જૈન તત્વદર્શ, અજ્ઞાન તિમિર ભાસ્કર, તત્વનિર્ણય પ્રાસાદ, સમ્યકત્વ શલ્યદ્વાર, જેના પ્રશ્નોત્તર અને ચીકાગો પ્રશ્નોત્તરથી સુવિદિત કરવામાં આવ્યું હતું. મહારાજ સાહેબ સમયને પણ ઘણું સારી પેઠે ઓળખવાવાળા હતા. જે વખતે મમ વીરચંદ રાઘવજી ગાંધી બી.એ. ને અમેરીકા, સર્વ ધર્મની પરિષદમાં માહારાજ સાહેબે તૈયાર કરી મેકલ્યા, ત્યારે સમુદ્ર પર્યટન માટે મુંબઈને સંઘ ખળભળી ઉઠ્યા, અને કેટલાક તે કહેવા લાગ્યા કે ગાંધીને અમેરીકાથી આવ્યા પછી સંઘ બહાર મુકવા જોઈએ; પણ મહારાજજી સાહેબની સમયસુચક્તા અને સદુપદેશથી સર્વ લોકે શાંત થઈ ગયા. તેઓ સાહેબે જણાવ્યું હતું કે હવે જમાને બદલાય છે. તમારા બાપદાદા બંડીઓ અને અંગરખાં પહેરતા હતા. આજકાલ તમે તે ખમીસ અને કોટનો પહેરવેશ પહેરે છેતમે તમારાજ હાથે તમારે અસલને પહેરવેશ કેમ બદલ્યું છે? તેવીજ રીતે પહેલાં પશ્ચિમ દેશોના લોકે અનાર્ય હતા, ધર્મ શી વસ્તુ છે તે તેઓ બીલકુલ જાણતા નહોતા પણ હવે, જ્યારે તેઓ ધર્મને આપણી પાસેથી ઓળખવા માગે છે ત્યારે જે આપણે તેઓને ખરા ધર્મથી વાકેફ નહિ કરીએ તો ધર્મની બીજી કઈ ઉન્નતિ આપણે કરવાના છીએ? For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાન દસૂરિશ્વરની વડાદરામાં ઉજવાયેલી જય'તી. ૧૮૩ ત્યારપછી પંડિતજી સુખલાલજીએ લગભગ પોણા કલાક સુધી ઘણીજ સરળ ભાષામાં મહારાજજી સાહેબના ગુણ્ણાનુ ટાંચણુ કરી ખતાવ્યુ હતુ અને તેમાં કેળવણીના વિષય ઉપર તેમણે ઘણું વિવેચન કર્યું હતું. પ ંડિતજીનું ભાષણ થઈ રહ્યા ખાદ વકીલ મી. ન ઢલાલભાઇએ કેળવણી સંબધમાં કેટલાક ખુલાસા કર્યાં હતા. અત્રે શ્રી આત્મારામજી પાઠશાળા સ્થાપવામાં આવેલી છે અને ત્યાં જૈનાના દરેક બાળકને ધાર્મિક તથા સંસ્કૃત જ્ઞાન આપવામાં આવે છે, તે પણ મારે એટલુ તા કબુલ કરવુ જ પડશે કે જેટલા ઉત્સાહથી માખાપ પોતાના બાળકને નિશાળમાં ભણવા માકલે છે, તેના સામા હિસે પણ આ સસ્થામાં તેમના છે.કરા ભણવા મેાકલવા માટે કેટલાક ભાઇએ ધ્યાન આપતા નથી. પણ હવેથી હું ધારૂં છું કે દરેક ભાઇએ પેાતાના આળકોને ભણવા મેાકલશે અને શાસ્ત્રી વિગેરેના માટે થતા ખર્ચના રીતસર બદલા લેશે. ત્યારબાદ છેવટે ઉપસંહાર તરીકે પ્રવ`કજી માહારાજ સાહેબે ભાષણ કરતાં જણાવ્યુ હતુ કે અહીંના ઉછરતા યુવાન વર્ગ ધાર્મિક તેમજ આર્થિ ક કેળવણીમાં ઘણાજ પછાત છે. તમારી કામમાંથી એકાદ બી. એ. થએલા તા બતાવા ? એટલુ તા તમેા ખચ્ચીત યાદ રાખજો કે તમારી હવેલી ગમે તેટલી મજબુત હશે, પણ જો તેમાંથી એક ઇંટ ખરી પડી અને તેના તરફ તમા દુર્લક્ષ રાખશેા, તેા ધીમે ધીમે થાડા વખતની અંદર હવેલીના નાશ થઈ તેનું નામ નિશાન પણ રહેશે નહિ; તેવીજ રીતે જો તમેા તમારા ખળકોને શરૂઆતમાં ધાર્મિક તથા વ્યવહારિક જ્ઞાન આપવામાં બેદરકાર રહેશે તા, વખત એવા આવશે કે તમારા છેકરાઓને એક છ રૂપીઆના મહિનાની નાકરી પણ મળવી મુશ્કેલ થશે. આવી તમારી નિર્મળ પ્રજા થશે તે ધર્મના કાર્યો શુ કરી શકવાની છે. કેને તમારી પાસે હજારા રૂપીઆના ફંડા હાય, અને શાહુકારાને ત્યાં ખાતાં અગર જમે રૂપીઆ રાખ્યા હોય, પણ જો તમારી વૃત્તિ કેવળ વ્યાજ ખાવાની હાય તા એટલુ યાદ રાખજો કે વ્યાજ ખાવા જતાં કાઈ સ્પીશી એક જેવી રાક્ષસી સંસ્થા તમારી મુડીનું ભક્ષણ કરી ના જાય અથવા કઇ શાહુકાર દેવાળુ કાઢી શબ્દના અર્થ પ્રમાણે ખાતુ એટલે જાણે તે રૂપીઆ એગ્રેજ ખાવાના હોય તેમ અગર શાહુકારને ત્યાં જમે એટલે જાણે શાહુકારનાજ માણસે! જમવાના હાય તે પ્રમાણે તમારી મુડી તેએ એઇયાં કરી ના જાય. (હસાહસ ) જો તમેા રૂપીઆ ખરચશે તેા જોઇએ તેટલા મળી આવશે, પણ ખાંધી રાખી તીજોરીમાં ભેગા કરશેશા તે એક વખત એવા પણ આવશે કે તીજોરી સાથે તમારી સધરી રાખેલી મુડીના નાશ થશે. આપણા લેાકેા ન્યાતવરા, વરઘેાડા અને જીઆ કંકાસ લઢવામાં હજારા રૂપીઆના ધૂમાડા કરે છે. જો આ ખર્ચને બદલે કેળવણી પાછળ તેમાંથી કાંઇક ખર્ચ કરવામાં આવે તા કેટલા બધા લાભ મળે ? આપણેા આધાર આપણા ઉછરતા યુવાનવર્ગ ઉપરજ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૮૪ શ્રી આત્માનĞ પ્રકાશ છે. જો એ વ ને સારી પેઠે કેળવીશુ તેા મેાડા યા વહેલા શાસનની શેાભા દીપાવશે. તમેા ગમે તેટલાં મદિરા, ઉપાશ્રયા, પાઠશાળા અને ઉજમણાં કરા પણ જ્યાંસુધી તમારા સ્વામિભાઇઓની સ્થિતિ ઉંચા પ્રકારની થઈ નથી ત્યાંસુધી ખાકીના છ ક્ષેત્રાને કાણુ સંભાળી શકનાર ? વાસ્તે દરેક ભાઇઓનુ પ્રથમ કત્ત બ્ય એ છે કે પેાતાની ઉછરતી પ્રજાને પુરતી રીતે કેળવણી મળે અને શાસનની શેલાને તે દીપાવે. આ પ્રમાણે ભાષણ થઇ રહ્યા બાદ ગાયનશાળના છેાકરાઓએ એક ભજન ગાઇ મેળાવડા “ શ્રી આત્મારામજી માહારાજના જયઘાષ ખેલાવી લગભગ સાડા અગીઆર વાગે વિસર્જન થયા હતા. મેળાવડા વિસર્જન થતી વખતે મુનિશ્રી સવિજયજી વિરચિત “ તપ તિથિ માકિયમાળા ” એ નામની બુક મણીલાલ દલપતભાઈ તરફથી વહેંચવામાં આવી હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir અપેારના બે વાગે ચાટાએએ આવેલા શ્રી આદિશ્વર ભગવાનના દહેરે ઘણા ઠાઠમાઠથી સતરભેદી પુજા ભણાવવામાં આવી હતી. પૂજાની અંદર જુદાં જુદાં વાજીત્રા હાવાથી ઘણુંાજ આનંદ આવ્યા હતા. પૂજાની અંદર પ્રવ`કજી મહારાજ સાહેબ, અન્ય મુનિરાજો અને કેટલાક ગૃહસ્થાએ લાભ લીધા હતા. રાતના દહેરાસરની અંદર સુદર લાઇટ તથા માંગી તેમજ મહારાજજી સાહેબની મુર્તિ ને પણ સુંદર આંગી રચવામાં આવેલી હાઇ, ભાવના ભાવવામાં આવી હતી. ખંભાતમાં ઉજવાયેલ જયંતિ. (૧) ગયા જે શુદી ૮ ના રાજ ન્યાંયાભનિધિશ્રીમદ્ વિજયાન દસૂરી મહારાજની સ્વર્ગવાસ તિથિ હાવાથી ખંભાત જૈનશાળાના મકાનમાં મહાપાધ્યાય શ્રીમદ્ વીરવિજયજીના શિષ્ય પન્યાસજી શ્રી દાનવિજયજી મહારાજના પ્રમુખપણા નીચે સારમાં ૮ વાગે એક મેળાવડા ભરવામાં આળ્યા હતા. જેમાં સ્ત્રી પુરૂષાની માટી સ ંખ્યાએ હાજરી આપી હતી. સભા વચ્ચે મહારાજ સાહેબને રંગીન ફોટા મૂકવામાં આવ્યેા હતા. કાર્યાર ંભે મંગળાચરણ થવા પછી સી. ચીમનલાલ પરશે।તમદાસે મેળાવડા ભરવાના હેતુ, મહાત્મા કોને કહેવા, જયંતી કાની ઉજવી એ વિષય ઉપર વિવેચન કર્યું હતું. ત્યારખાનૢ કવિ દયાશંકર રવિશંકરે જયંતીના અર્થ કર્યો હતા. તેમાં જયંતીના બે પ્રકાર ( જન્મ જયંતી અને અવસાન જયંતી ) વિષે સમજાવતાં જણાવ્યુ કે–હાલમાં અવસાન જયંતી ઉજવવી હાય તેના સદ્ગુણા, સોજન્ય અને પરોપકારી કામેા આપણા ધ્યાનમાં આવે છે. જે મહાત્માની જયતી આપણે ઉજવવા ભેગા થયા છીએ તે મહાત્માનું નામ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાન દસૂરિન્ધરની ખભાતમાં ઉજવાયેલી જય'તી. ૧૮૫ વિજયાન'દસૂરિ એટલે જેણે વિજય સાથે આન ંદ મેળવ્યેા છે, ખીજું નામ આત્મારામજી એટલે જેણે આત્મા સાથે આરામ મેળવ્યેા છે, એવા મહાત્માની જયંતી ઉજવવી એ પ્રસંશનિય છે. ત્યારબાદ કાવ્યરૂપે એક અસરકારક યોાગાન તે મહાત્માનું કર્યું હતુ. અને જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ શ્રી લબ્ધિવિજયજીની ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ પન્યાસજી દાનવિજયજીએ પાતાનું ભાષણ કર્યું હતુ અને પેાતાના ભાષણમાં જણાવ્યુ હતુ કે એ મહાત્માનુ એટલુ અગાધ જ્ઞાન હતું કે જૈન મતના હાલના બધા સાધુનું જ્ઞાન એકત્ર કરવામાં આવે પણ એમના જ્ઞાનના તાલે આવે નહીં. તેઓએ જૈન મતની બધી શાખાઓનુ અને દરેક ધર્માંનું મનન કર્યું હતું, તે તેમના હાલના ગ્રંથા ઉપરથી માત્રુદ છે. તેનાં અગાધ જ્ઞાનને લીધે ડા. મેાક્ષમુલરની મારફતે બ્રીટીશ સરકાર તરફથી જૈનમાં એક મહાત્મા તરીકે કેટલાક ગ્રંથ ભેટ મળ્યાં છે જેનુ વજન પાણા એ મણુ છે. અને જેમના પ્રયાસથી પજામમાં ઘણા શ્રાવકા ખન્યા છે અને જૈન મતના જે વાવટા ફરકે છે તે બધા પ્રતાપ તે મહાત્માના જ છે. ત્યારખાદ આચાર્ય શ્રીમદ્ વિજયકમળસૂરીજીના શિષ્ય જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ મુનિશ્રી લબ્ધિવિજયજીએ તે મહાત્માનું જીવનચરીત્ર પ્રથમથી છેડે સુધી કહી બતાવ્યું હતું. તેમના જન્મ, દીક્ષા, સ્વર્ગવાસ એ બધાનું અસરકારક ખ્વાન કર્યું હતુ, અને તેમની ધૈર્યતા, ગંભીરતા, બીજા ધર્માંના વાદીઓને સમજાવાની યુક્તિએ અને પોતાના રાગી મનાવવાની અથાગ શક્તિનું મ્યાન કર્યું હતુ, અને કહ્યું હતુ કે એ મહાત્માનું જીવનવૃત્તાંત પૂરેપૂરૂ કહેવાને અશક્ત છું, અને મહીના વીતી જાય તે પણ હું કહી શકું નહીં. ત્યારાદ મુનિશ્રી ગભિરવિજયજીએ આપણે પણ તે મહાત્માના જેવા શી રીતે થવુ કે જેથી આપણા તેવાજ યશોગાન ગવાય. તે સંધે જણાવવા પછી સભા વિસર્જન થઈ હતી. બારે થજાત્રાના દમદખા ભરેલા મ્હોટા વઘેાડા કાઢવામાં આવ્યા હતા અને જીરાળાપાડાના માટે દરે પૂજા ભણાવી હતી. (૨) ખંભાત. આજે (જે શુદ ૮ ) શ્રીમદ્ આત્મારામજી મહારાજના નિર્વાણ દિવસે હાવાથી શેઠ અખાલાલ પાનાચંદની જૈન ધર્મશાળાને વાવટા અને તારણથી અત્યંત આકર્ષક બનાવવામાં આવી હતી કે જ્યાં રાત્રે જ્યતીના મેળાવડા થતાં જેમાં આશરે ૫૦૦. ૬૦૦ સ્ત્રી પુરૂષાએ હાજરી આપી હતી. કાર્યના પ્રારંભમાં શ્રી મેાહનલાલજી પાઠશાલા”ના વિદ્યાથીઓએ પ્રભુસ્તુતિ મનહર ડ્રેસમાં સજ્જ થઈ મધુર કંઠે ગાઈ સંભલાવવા પછી સભાનું પ્રમુખપદ અત્રેના નગરશેઠ વેણીભાઇ દીપચંદને આપવામાં આવ્યું હતું. ત્યારખાદ રા. રા. ગફુરભાઇ છેાટા For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ શ્રી આત્માન પ્રકાશ લાલ મેદીએ જયંતિ ઉજવવાના હેતુઓ, તેની સાફલ્યતા અને જયંતિ પ્રસંગે કરવામાં આવશ્યક પરોપકારી કર્યો વિગેરે કહી સંભળાવ્યા હતા. અને ત્યારબાદ રા. રા. વકીલ મેહનલાલ નગીનદાસ હાઈકેટ લીડરે પરમપકારી પૂજ્યપાદાચાર્યશ્રીનું જીવનવૃત્તાંત, જૈન શાસન ઉપર કરેલે અગણીત ઉપકાર અને ધર્મને અર્થે ઉઠાવેલે અથાગ પરિશ્રમ વિગેરેનું વિદ્વત્તાપૂર્ણ વિવેચન કરી શ્રોતાઓના મન પ્રસન્ન કરી દીધાં હતાં. ત્યારબાદ રા. રા. શકરાભાઈ અમરચંદ કાપડીઆએ ટુંક વિવેચન કર્યા બાદ મી. ભેગીલાલ સાકલચંદે ગુરૂ સ્તુતિ વાજા સાથે ગાઈ બતાવી હતી. અત્રેની હાઈસ્કૂલના હેડમાસ્તર સાહેબ ભેગીલાલ નગીનદાસ એમ. એ. એસ. ટી. સી. ડીએ. ઉપસંહાર કરતાં આચાર્યશ્રીએ આપણુ અનાદિ મહાન ધર્મને અન્ય ધમનુયાયીઓના આક્ષેપમાંથી સદાને માટે મુકત કર્યા છે. તથા યુરેપ અમેરિકાદિ દેશમાં ધર્મ ફેલાવવા સારું કેટલે પરિશ્રમ સહન કરેલ છે તેનું યથાસ્થિત વર્ણન આપ્યું હતું. જયંતિનું કાર્ય સમાપ્ત કરતાં પહેલાં પંડિત મણીલાલ પોપટલાલે ભાષણ આપ્યું હતું. ત્યારબાદ રા. રા. દીપચંદ પાનાચંદ માસ્તરે પ્રમુખ સાહેબના તરફથી ટુંક વિવેચન કરી સભાને આભાર માની વિદ્યાથીઓને મીઠાઈ વહેંચવા પછી મેળાવડો બરખાસ્ત થયા હતા. રતલામમાં ઉજવાયેલ જયંતી. આ વરસે શ્રીમદ્ મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજના શિષ્ય મુનીશ્રી કુસુમવિજયજી અત્રે બીરાજે છે, તેમના ઉપદેશથી આ વરસે આચાર્યશ્રી વિજયાનંદ સૂરીશ્વરજીની જયંતિ ઉજવવાને અત્રેના સંઘ તરફથી પ્રથમથી નિર્ણય કરવામાં આવ્યું હતું. જેઠ રુ. ૮ ના રોજ આ જયંતિ ઉજવવામાં આવી હતી. મંદર વિગેરે નજીકના ગામના ગ્રહસ્થાએ તેમાં ભાગ લીધો હતો. સવારે આખો સંઘ વ્યાખ્યાનશાળામાં એકઠા થયે હતે. અને મુનિશ્રી કુસુમવિજયજીએ આત્મારામજી મહારાજનું “જીવન ચરિત્ર” બહુજ અસરકારક શબ્દોમાં વર્ણવી બતાવ્યું હતું. સાથે સાથે સંસારની અસારતા, વિનય ગુણની પુષ્ટિ, વિગેરે ઉપર પણ મહારાજસાહેબે વિવેચન કર્યું હતું. વળી રાત્રે ઉપાશ્રય પાસેની ધર્મશાળામાં શ્રી આત્મારામજી મહારાજની છબી પધરાવી ત્યાં આગળ ભાવના કરવામાં આવી હતી. તે વખતે પણ રતલામના સંઘના બધા આગેવાનો હાજર હતા. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાન દસૂરિન્ધરની ઉજવાયેલી જયતી. ईदोर में उजवायेल जयंती. जैठ सुदि ८ शुक्रके रोज ईदोर शहरके अंदर खजुरी बजारमें सडकके उपर श्री युत हिरालालजी वाला भव्यमकान में श्रीविजयानंदसूरीश्वरजी ऊर्फे श्री आत्मारामजी माहाराजकी विजयजयंती उजवनेमें आई. प्रारंभ मुनिश्री कर्पूरविजयजीने श्री विजयानंदसूरि अष्टकके काव्य तथा अच्छे अ च्छे छंद सुणायेथे, तदनंतर गुरुमाहाराज श्रीमान् हंसविजयजी माहाराज साहेबने श्री विजयानंदसुरीश्वरजीका जीवनवृतान्त संबंधी व्याख्यान वैराग्यरस से भरपूर प्रभावशाली सुगागाथा. छेवटमें पन्यासजी श्रीसंपतविजयजी माहाराजने “ स्वर्गे गये झटपट " वगैरे वैराग्यजनक सूरीश्वर के गुणगर्भित कीर्तनक गायन सुणा - येथे. आखीर में गुरु घंटालका पुस्तककी प्रभावना लेकर सभा विसर्जन हुईथी. उसरोज देवलमें बडी पूजा भगाने में तथा अंगी रचना कराने में आईथी तथा रात्री में व्याख्यानशाला के अंदर धर्म जागरण हुवाथा. ૨૭ પુનામાં ઉજવાયેલ જયંતી. મુનિમહારાજ શ્રી દોલતવિજયજીના સદુપદેશથી જેઠ જીદ્દી ને વાર શુક્રવારના દીવસે જૈનાચાર્ય શ્રીમદ્દ વિજયાનંદસૂરી ( આત્મારામજી) મહારાજના એકવીશમા નિર્વાણ્ણાત્સવ અત્રે ઉજવવામાં આવ્યા હતા. તે દિવસે શા. મનસુખલાલ દયાળજી તરફથી પૂજા, પ્રભાવના, આંગી વિગેરે અતિ ધામધુમથી કરવામાં આવ્યાં હતાં. તેમજ પુના સીટીમાં પણ મુનિમહારાજ શ્રી રાજવિજયજીના ઉપદેશથી પૂજા ભણાવવા વિગેરે કાર્યો કરવામાં આવ્યાં હતાં. For Private And Personal Use Only વેરાવળમાં ઉજવાયેલ જયંતી. જૈનાચાર્ય શ્રી વિજયાન દસુરી (શ્રી આત્મારામજી)ની જયંતિ શ્રી વેરાવળના શ્રી સંધ તરફથી ઊજવવા માટે સ. ૧૯૭૨ ના જેઠ સુઢ્ઢી ૮ શુક્રવાર તા. ૯-૬-૧૯૧૬ ના રાજ શ્રી જૈન જ્ઞાનવ કશાળાના હાલમાં અપેારના એક વાગે મુનીમહારાજ શ્રી વિદ્યાવિજયજીના પ્રમુખપણા નીચે મેલાવડા કરવામાં આવ્યા હતા. જૈન તથા જૈનેત્તર ગૃહસ્થાનીસંખ્યા તેમજ શ્રાવિકાઓ ત્થા વિદ્યાથીએ વીગેરેથી હાલ ચીકાર ભરાયા હતા. શ્રી આચાર્ય મહારાજશ્રીની છબી ( મુત્તિ)એઇલ પેઇન્ટ શા કલ્યાણુજી ખુશાલ તરફથી કરવામાં આવેલ તે જ્ઞાનશાળામાં ખુઠ્ઠી મુકવાની શુભ ક્રિયા મુની મહારાજ શ્રી વિદ્યાવિજયજી તથા વિચારવિજયજીના હાથથી કરવામાં આવી હતી. મુટ્ઠી મુકયા Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ શ્રી આત્માનંદ પ્રકાશ, ખાદ્ય તેમની પૂજા વાસક્ષેપથી કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાથી ઓએ મધુર સ્વરથી શ્રી મંગળાચરણ કર્યું, ત્યારખાઇ મુનીમહારાજશ્રી વિદ્યાવિજયજીએ આચાર્યશ્રીનુ ટુકમાં પણ સ્પષ્ટ અને સરલતાથી ચરિત્ર કહી ખતાવ્યું હતું. માસ્તર કાળીદાસે આચાય શ્રીના ગુણાનુ એક ગાયન ગાઇ આજના ભવ્ય મેળાવડાની ખુશાલી ખતાવતાં આવેલા સજ્જનાના આભાર માનવામાં આવ્યેા. જ્ઞાનશાળાના વિદ્યાથીઓને શા. કલ્યાણજી ખુશાલની માતાજી સુરખાઈના તરફથી ઇનામ આપવામાં આવ્યુ ત્યારઞાદ આચાર્યશ્રીની જય એલાવી સભા વિસર્જન કરવામાં આવી. તથા શ્રી દેરાસરજીમાં મરહૂમ મહાત્માશ્રીની કરેલી અષ્ટપ્રકારી પૂજા ભણાવવામાં આવી હતી. શહેર ધારાજીમાં ન્યાયાસેાનિધિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદ સુરીશ્વરજી (આત્મારામજી) મહારાજની ઉજવવામાં આવેલી જયંતી. આજરાજ ધારાજીમાં સવારના ઉપાશ્રયના ચાકમાં શ્રીમદ્ જૈનાચાર્ય વિજ્યાન દ સુરીની જયંતી ઉજવવાના ભવ્ય મેળાવડા વકતા પૂજ્ય મુની મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજશ્રીના અધ્યક્ષપણા નીચે ભરવામાં આવ્યેા હતેા. મેલાવડામાં જેના તેમજ જૈનેતર ભાઈએ ત્થા આઇએએ માટી સખ્યામાં હાજરી આપીહતી તેમજ તમામ અધીકારી વર્ગ ત્થા વકીલમંડલે ત્થા સ્થાનકવાસી ભાઈઓએ હાજરી આપી શેશભામાં વૃદ્ધિ કરી હતી. શરૂઆતમાં જૈન જ્ઞાનશાળાના વિદ્યાથી ઓએ પ્રભુસ્તુતી કરી હતી. ખાદ ખાખરા દુલભજી માધવજીએ ત્થા શા. પાનાચંદ્ર કરમઢે મેલાવડાના ઊદેશ અને જયંતિ એટલે શું અને શા વાસ્તે ઊજવવામાં આવે છે તે વીસ્તારથી જણાવેલ હતુ. ખાદ જામનગરના રહીશ મી॰ મેાતીચંદ પાનાચ મહેતાએ સ્વર્ગવાસી ઉકત મહાત્માનુ ટુંક જીવન ચરિત્રના નીબંધ વાંચી સાંભલાવી તે ઉપર વીસ્તારથી વીવેચન કર્યું હતું. ત્યારખાઃ ખાખરા દુલભજી માધવજી ત્યા મી॰ પાપટલાલ ઊમેદચ દે તે સંબધમાં ભાષણા કર્યાં હતાં. ખાદ વક્તા મુનિ માહારાજ શ્રી વિનયવિજયજીએ મધુર વાણીએ પેાતે પાતાનુ ભાષણ શરૂ કરી શ્રેતાજના ઉપર ઘણી ઊંડી અસર કરી હતી. માહારાજશ્રીના એધ ઉપરથી જ્ઞાનમાતામાં આશરે રૂપીઆ ૫૦] પચાશ થયા હતા. ખાદ અપેારને વખતે શ્રીદેરાસરજીમાં સતરભેદી પુજા ભણાવવામાં આવી હતી અને તે વખતે મુની મહારાજશ્રીએ હાજરી આપી હતી. માદ રાતના શ્રીદેરાસરજીમાં ભાવના ભાવવામાં આવી હતી. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાનંદસૂરિશ્વરની જુદે જુદે સ્થળે ઉજવાયેલી જયંતી. ૨૮૦ મુનિરાજશ્રી આત્મારામજી મહારાજની ચાણસા ગામમા ઉજવાયેલ જયંતી. અત્રેથી શ્રી આત્મારામજી મહારાજના સમુદાયના મુનિશ્રી માણેકવિજ્યજી તથા મુનિશ્રી માનવિજયજી મુનિશ્રી નરેંદ્રવિજયજી તથા મુનિશ્રી સંતોષવિજયજીએ ચાર ઠાણું હાલ છે. જેઠ સુદ ૮ નારેજ ઉપાશ્રયમાં શ્રીસંઘની એકત્ર સભા થઈ હતી. શ્રી આત્મારામજી મહારાજશ્રીનું જીવનચરિત્ર શ્રી માણેકવિજયજી મહારાજે સુણાવ્યું હતું. પછી મુનિશ્રી માનવિજયજીએ પણ કિંચિત્ સ્વરૂપ સુણાવ્યું હતું, પછી ગુંહલી બોલ્યા પછી અત્રેની પાઠશાલાના માસ્તર ત્રીવનદામ દલીચંદે હીરાલાલ હંસરાજજીએ વર્ણવેલું આત્મારામજીનું જીવન ચરિત્ર સંઘમાં વાંચી સંભળાવ્યું હતું. ત્યારબાદ વિદ્યાથી-વર્ગ શ્રી આત્મારામજી મહારાજની સ્તુતિ બોલ્યા હતા. પછી સંઘ તરફથી આત્મારામજી મહારાજના આત્માની શાંતિ ઈચ્છી હતી. મહારાજજીએ છેલ્લું મંગલાચરણ કરી સભા વિસર્જન થઈ હતી. તે દીવસ પ્રભાવના તથા પંચકલ્યાણકની પૂજા ભણાવવામાં આવી હતી. અમદાવાદમાં ઉજવાયેલ જયંતી. ન્યાયનિધિ તપગચ્છાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર શ્રી આત્મારામજી મહારાજની સંવત ૧૯૭૨ ના જેઠ સુદ ૮ ની સ્વર્ગતિથી હોવાથી અમદાવાદમાં શેઠ હઠીભાઈ કેસરીસીંગની દીલ્લી દરવાજા બાહરની વાડીમાં અત્રે પધારેલ મુનિશ્રી લમ્બીવીજયજી મહારાજના ઊપદેશથી માધુપુરા વગેરે સંગ્રહસ્થાએ શ્રીમદ્દવલભવીજયજી મહારાજકૃત નવાણું પ્રકારની પૂજા રાગ રાગણી સાથે ગાઈ હતી અને તેજ દીવસે ઘણાજ ઠાઠથી ભારે આંગી રચાવવામાં આવી હતી. ન્યાયાભાનિધિતપગચ્છાચાર્ય શ્રીવિજ્યાનંદસૂરિશ્વરજી(આત્મારામજી મહારાજની) જામનગર શહેરમાં ઉજવવામાં આવેલી જયંતી જેઠ શુદિ અષ્ટમીને દિવસે જામનગર શહેરમાં પાઠશાળાના ભવ્ય અને વિશાળ મકાનમાં સવારના વખતે મહારાજજીની જયંતી ઉજવવાને માટે ભવ્ય મેળાવડે કરવામાં આવ્યો હતો. રસ્તાઓ તથા પાઠશાળાનું મકાન વાવટા તથા ધ્વજા પતાકાથી શણગારવામાં આવ્યું હતું. પાઠશાળાનું ભવ્ય મકાન તાજનેથી તથા રાજપુરૂષોથી ચીકાર ભરાઈ ગયું હતું. રાજના ગવૈયાઓએ મધુર સ્વરથી ગુરૂસ્તુતિરૂપ પદ ગાઈ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. સંભળાવ્યું હતું, ત્યારબાદ વકીલ સાકલચંદ નારણજીએ આમંત્રણપત્રીકા વાંચી સંભળાવી હતી, અને મહારાજશ્રીના જીવનચરિત્રમાંથી કાંઈક અંશનું દર્શન કરાવ્યું હતું, અને અમેરિકાના શિકાગો શહેરમાં જ્યારે સર્વ ધર્મોના આચાર્યોની એક સભા બેલાવવામાં આવી હતી, ત્યારે મહારાજ શ્રી આત્મારામજી મહારાજને પણ ત્યાં પધારવા માટે આમંત્રણ કરવામાં આવ્યું હતું, પરંતુ આપણા ધર્મના બંધારણ પ્રમાણે ત્યાં સાધુએથી જઈ ન શકાય તેમ હોવાથી મહેમ વીરચંદ રાઘવજી ગાંધીને છ માસસુધી પોતાની પાસે અભ્યાસ કરાવી, જેન તનું સારી રીતે દિ દર્શન કરાવી તેઓને અમેરિકાના ચિકાગો શહેરમાં મોકલ્યા હતા, અને ત્યાં જઈ મી. ગાંધીએ ત્યાંના લોકોને જૈન ધર્મથી સારી રીતે પરિચય કરાયેલા છે, તે મહાન કાર્યના કર્તા પણ મહારાજજી છે, વિગેરે અનેક કાર્યોથી મહારાજજીના ગુણાનુવાદ કર્યાબાદ મહારાજજીનું જીવન ચરિત્ર આપણને આજના મુખ્ય વિવેચનકાર મુનિ મહારાજ શ્રી લલિતવિજયજી મહારાજ સંભળાવશે, તે સર્વે બંધુઓ શાંતિથી સાંભળશો, એવી વિનંતિ કરું છું. બાદ મુનિ મહારાજ શ્રી લલિતવિજયજી મહારાજે મંગળાચરણ તથા ગુરૂ સ્તુતિ કર્યા બાદ જરીના કપડાથી શણગારવામાં આવેલી વ્યાખ્યાનની પાટ ઉપર મધ્યમાં ઉંચે આસને મહારાજ શ્રી આત્મારામજી મહારાજનો ફેટ (મૂત્તિ) પધરાવવામાં આવ્યો હતો, તે દર્શાવી મહારાજજીની આલ્હાદકારી સૂતી દ્વારા સ્વર્ગ વાસી આત્મારામજી મહારાજની ઓળખાણ સવે રોતાજને કરાવી પિતાનું વિવેચન શરૂ કર્યું હતું, શરૂઆતમાં જણાવ્યું જે આવા મહાત્માઓની જયંતી કાંઈ આજકાલ ઉજવવામાં આવે છે એમ નથી, પરંતુ શાસ્ત્રોના દૃષ્ટાંતથી જણાવ્યું જે પ્રાચીન કાળથી મહાત્માઓની જયંતી ઉજવાય છે તે સિદ્ધ કરી બતાવ્યું હતું. ત્યારબાદ મહારાજજીનું જીવનચરિત્ર કહેતાં જણાવ્યું કે મહારાજજીના જીવનનું વ્યાખ્યાન કરવા માટે વરસોના વરસે હોય તે પણ થઈ શકે તેમ નથી તે હું માત્ર કલાક બે કલાકના ટાઈમમાં તે તેઓશ્રીનું જીવનચરિત્ર શી રીતે કહી શકું? તે પણ મહારા પરમ ઉપકારી ગુરૂમહારાજ શ્રી વલ્લુભવિજયજી મહારાજ કે જેઓની બે છબી આત્મારામજી મહારાજજીની છબીની બન્ને બાજુએ રાખવામાં આવી હતી તેમાંથી એક છબી હાથમાં લઈ તેઓશ્રીની એટલે કે મહારાજ શ્રી વલ્લભવિજયજીની ઓળખાણ શ્રેતાજનેને કરાવીને કહ્યું કે તેઓએ શ્રી આત્મારામજી મહારાજની હયાતી સુધી સાથે રહી જે મહારાજજીના જીવન સંબંધી અનુભવ લીધેલે છે તેઓની પાસેથી તેના આ સેવકે જેવી રીતે મહારાજજીનું ચરિત્ર સાંભળેલું છે તેવી રીતે હું આજના શ્રેતાજનો સમક્ષ સંક્ષેપમાં વિવેચન કરીશ. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાન દસૂરિશ્વરની જીદે જુદે સ્થળે ઉજવાયેલી જયતી. ૨૦૧ ત્યારઞાદ મહારાજશ્રીનુ રસીક અને આશ્ચર્યકારી અને શ્રેતાજનાના મનને આલ્હાદકારી જીવન ચરિત્ર સક્ષેપમાં સંભળાવ્યું હતુ. તેમાં મહારાજજીની અલકિક ધૈયતા તથા તત્વનિ ય પ્રાસાદ જેવા અનેક ઉત્તમ ગ્રંથ બનાવીને અપૂર્વ જ્ઞાનશક્તિ તથા અન્યદશ નાવાળા સામે ધર્મચર્ચામાં અછતવાદી સમાન તથા ૫જામથી ઘણી વખત ગુજરાતમાં પધારી જૈન તથા જૈનેતરા ઉપર મહાન ઉપકાર કર્યો છે વિગેરે અનેક ગુણાનુ દીગ્દર્શન કરાવ્યું હતું. છેવટમાં શ્રીમન્દ્વનું જીવનચરિત્ર સંક્ષેપમાં પૂર્ણ કર્યાં બાદ મહારાષ્ટ્રીય તિલક સમાન શાસ્ત્રીજી હાથીભાઇએ શ્રીમના વિષે ઘણું જ અસરકારક અને આનંદકારી વિવેચન કર્યું હતુ, તથા જયતી એટલે શું તેના સ્કુટ રીતે અથ કરી શ્વેતાજનાને જયંતી ઉજવવાથી થતા ફાયદા જણાવ્યા હતા. ત્યારબાદ જામનગરના હેડમાસ્તર અનીઆમાસ્તરે સમય અનુસાર વિવેચન કર્યું હતુ, ત્યારબાદ મુનિરાજ તિલકવિજજીએ શ્રીમદ્દજીનું જીવનચરિત્ર પદ્યમાં રચેલું મધુર સ્વરથી ગાઈ સભળાવીને શ્રેતાઓને આનંદ પમાડયા હતા. ત્યારબાદ મુનિરાજ પ્રતાપવિજયજીએ શ્રીમના પૂન્યના પ્રભાવ કેવા હતા તે વિષે અનેલ દષ્ટાંત આપી લેાકેાને શ્રીમના પૂન્યના પ્રભાવના મહીમા ખતાવ્યા હતા. મુનિરાજશ્રી જયવિજયજી મહારાજના પ્રમુખપણા નીચે આ મેળાવડા કરવામાં આવ્યા હતા. ખાદ આજના શ્રીમદ્ની જયંતીની યાદગીરીમાં કન્યાઓને ઈનામ તથા કેટલીક જાહેર સખાવતા થઇ હતી. ત્યારખાદ મુનિરાજશ્રી લલિતવિજયજીએ ઉપસ’હાર કરી શાંતિનાથ ભગવાનની જય મેલાવી સભા વિસર્જન થઈ હતી. બાદ બપારના ચારીત્રારા દેરાસરમાં આત્મારામજીકૃત અષ્ટપ્રકારી પૂજા ઠાઠમાઠથી ભણાવવામાં આવી હતી અને તેજ દેરાસરમાં આવેલી આત્મારામજી મહારાજજીની મૂત્તિ પાસે મુનિરાજશ્રી વલભવિજયજીકૃત ગુરૂસ્તુતિ રૂપ મેાટા મહારાજની પૂજા ભણાવવામાં આવી હતી. શ્રી ધનાથજી મહારાજના દેરાસરમાં પણ પૂજા ભણાવવામાં આવી હતી. પંજાખમાં ઉજવાયેલ જયંતી, ઉપરના શહેરી સિવાય પંજાબના મુખ્ય મુખ્ય શહેર ગુજરાનવાલા, અમાલા, લુધીયાના, હાશીયારપુર, જીરા, પટ્ટી, માલેર કાટલા, સનખતરા નારાવાલ, સમાના, જબૂ, લાહાર; અને કસુર વગેરે સ્થળેાએ રાખેતા મુજખ્મ જયંતી ઉજવવામાં આવી હતી. જેમાં ગુજરાનવાળા તથા અમાલા શહેરમાં તેા રથયાત્રાના વરઘેાડા કાઢી તથા જાહેર ભાષણા આપી વિશેષપણે ગુરૂભક્તિ દર્શાવી હતી. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. શ્રીમદ્ વિજયાનંદસૂરિજી ( આત્મારામજી મહારાજ) તેમના જીવનચરિત્ર ઉપરથી ઉભવતા વિચારે. જીવનની પ્રત્યેક ભાવના ખરેખર અપૂર્વ છે. કાંઈને કાંઈ નવીનતાની ઉત્પાદક હ છે; છતાં શા માટે અમુક જીવન જગતમાં વંદ્ય અને સ્પૃહણીય ગણાય છે? જગની શિષ્ટ અને પ્રતિષ્ઠિત બુદ્ધિ જેમ શુદ્ધ વિચારની તુલના કરી પ્રવર્તે છે, તેમ આ પ્રશ્નના મૂળભૂત કારણની સુક્ષ્મ પર્યાલચના કરતાં જણાશે કે એ જીવનની સાથે એ જીવનવાહકનો આત્મા કતવ્યાકર્તવ્યનો નિર્ણય કરી જગમાં સગાનુસાર મળતા સર્વ પ્રસંગે ઉપર સ્વામિત્વ મેળવવાનું બળ મેળવી વિવેક દષ્ટિથી નિર્ણય કરેલા વિશિષ્ટ કર્તવ્યમાં પોતાને હમેશાં ઓતપ્રેત કરી દે છે અને એ કર્તાને જીવનના સર્વસ્વ તરીકે સ્વીકારી લે છે. જીવન અને કર્તવ્યની દીવાલને જોડી દેનાર મહાત્માને પ્રાદુર્ભાવ જગમાં તે કાળ અને તે પછીના કાળમાં ઉત્પન્ન થનાર પ્રાણીવર્ગના પુણ્યપ્રકૃતિના બળે થાય છે. તેવા મહાત્માઓ પૈકીના એક “શ્રીમદ્ વિજ્યાનંદસૂરિ' હતા. એમના સ્થલદેહને જન્મ વિ. સં. ૧૮૮૩ પંજાબમાં ચિત્ર શુદ ૧મે “રૂપાદેવી” માતાની કુક્ષિએ ક્ષત્રિય કુટુંબમાં થયે હતો. અને આત્મારામ” તરીકે નામ નિર્ણય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાહ્ય જીવનમાં “આત્મારામ” તરીકે અને પછીથી આંતરજીવનમાં ‘વિજ્યાનંદસૂરિજી” તરીકે–એમના સંબંધમાં વિચારવાનું એ ઉપસ્થિત થાય છે કે ક્ષત્રિય-વીર્યશાલી કુટુંબમાં જન્મ પામ એ પૂર્વોપાર્જિત પુણ્યપ્રકૃતિનું લક્ષણ છે. જે મનુષ્ય જન્મથી ક્ષત્રિય હોય છે તેમને સિદ્ધાંત “સેવા ધર્મ'ને હોય છે. નિર્બલ પ્રાણીઓનું રક્ષણ કરવું એ તેમનું જીવનકર્તવ્ય હોય છે અને તેથી જ અન્ય પરિભાષામાં તે રક્ષકવર્ગ ગણાય છે. ક્ષત્રિય તરીકે જન્મેલા પ્રાણીને વારસામાં–પરાક્રમ-વીર્ય સ્વાભાવિકપણે મનુષ્ય તરીકેના બંધારણમાં–મળેલું હોય છે. જેથી જે તે બળની–સત્તાની ઉત્ક્રાંતિ રાજ્ય લોભમાં થાય તો તે અનેક પ્રજા ઉપર સ્વામિત્વ ધારણ કરનાર “રાજા” બને છે અને જે તે સત્તા સમાજકર્તવ્ય, અને આધ્યાત્મિક વિચારોને જન્મ આપે છે તે તે સમાજના ધર્માચાર્ય બને છે. ક્ષત્રિયને ઉચિત વીર્ય જન્મથી જ પામવાના આવાજ કાંઈક ગર્ભિત હેતુને અનુસરીને તીર્થ કર જેવા મહાત્માનો જન્મ પણ ક્ષત્રિયવંશ શિવાય અન્યત્ર કદાપિ થતો નથી. સુભાગ્યે સૂરિજીનો જન્મ પણ તેવાજ વીર્યસંપન્ન કુટુંબમાં થયે અને એ સંસ્કારનું પિષણ થતાં ઉચ્ચ આદર્શને સમાજ સમક્ષ પ્રબલ પુરૂષાર્થથી અનેક દષ્ટિબિંદુઓ દ્વારા રજુ કર્યો. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ વિજયાન દસૂરિશ્વરની જુનાગઢમાં ઉજવાયેલી જયંતી. ૧૩ 6 સ. ૧૯૩૨ માં મુનિરાજ શ્રી મણિવિજયજી જેમને તે વખતના પ્રાણીએ દાદા ’ ના ઉપનામથી ઓળખતા હતા. તેમની પાસે સવેગી ઢીક્ષા અંગીકાર કરી. આ પહેલાં એમણે સ્થાનકવાસી જૈન દીક્ષા અંગીકાર કરી હતી, પરંતુ એમના તત્ત્વા એમને ન્યાયથી દૂર અને અસમંજસ લાગવાથી પુન: તપગચ્છમાં દીક્ષા ગ્રહણ કરી. એ વખતે એમના ચેાગ જીવનની શરૂઆત થઇ. પ્રથમના જન્મ એમના સ્થૂળદેહના પ્રાદુર્ભાવ રૂપ હતા, જ્યારે આ ખીન્ને જન્મ એમના આધ્યાત્મિક જીવનમાં દીપક પ્રકટાવવા માટે હતા. આ ઉપરથી મનુષ્ય તરીકેના બંધારણમાં ‘ સસ્કાર ’ પરત્વે વિચાર કરવાનું ખળ આપણુને પ્રાપ્ત થાય છે. મનુષ્યમાત્રમાં ‘ સંસ્કાર ’ ચાક્કસ પ્રકારની જીવનમાં વિલક્ષણતા લાવે છે. સંસ્કાર ગમે તેવા કષ્ટતપને પણ સફળ કરાવે છે. કુસંગના વાતાવરણમાં ઘેરાઇ ગયેલા કોઇપણ મનુષ્યના જો પૂર્વ પરિચિત સંસ્કારા શુદ્ધ હશે તે તે તેમાંથી અપૂર્વ પુરૂષાર્થથી માર્ગ કરી શકે છે. તેથી ઉલટુ અશુદ્ધ સસ્કારાથી પરિવૃત મનુષ્ય ગમે તેવા સત્સંગમાં રહેવા છતાં પણ ઊષર ક્ષેત્રની જેમ પાત્રતા પામી શકતા નથી. વસ્તુસ્થિતિ આમ હાઇ સંસ્કારા સારા એકઠા કરવા માટે મન વાણી અને શરીરના વના ઉપર બારીક તપાસ રાખતાં શીખવાની પ્રખળ આવશ્યક્તા છે. જેમ બને તેમ જીવન સમીપ ઉત્તમ આદશેર્શી પ્રાપ્ત થાય એ માટે પ્રયાસની અધિક અગત્ય છે; અને મનુષ્યજીવન પ્રાપ્ત કરી–બુદ્ધિરૂપ સાધનના સદુપયેાગ આ જન્મમાં શુદ્ધ સત્કારો એકઠા કરી અન્ય જન્મેાની તૈયારી કરવા પ્રયત્ન શીળ થવુ, એજ શાસ્ત્રાને પણ વારંવાર સદુપદેશ છે. ચારિત્ર માહનીય કર્મોના ક્ષયાપશમથી ભાગવતી દીક્ષાના ઉયકાળ પ્રકટ થાય છે, અને એ કર્માના ક્ષયાપશમ એ પૂર્વ પરિચિત સ ંસ્કાર ખળતુ પરિણામ છે. સૂરિજીને આ પ્રશ્નળ સ્થિતિવાળા ક મા આપ્યા અને એમના જીવનક્રમમાં વિલક્ષણ ફેરફાર થયા. દીક્ષા પછી ચરણકરણાનુયાગની સાધના તરફ મહાત્માઓનુ લક્ષ્યબિંદુ હોય છે. એક પ્રસંગ સૂરિજીને માટે એવા બન્યા કહેવાય છે કે પંજામ-સુધીઆનામાં એમને વરની સમ્ર બિમારી થઇ અને એકદમ વ્યાધિએ આત્મા ઉપર જખરજસ્ત સત્તા જમાવી. એમની શુદ્ધિ હતીજ નહિ. લાલા કૅવરસેન વિગેરે એમના ઉપચાર માટે અણુછૂટકે અંખાલામાં લઇ ગયા. વેદનીય કર્મનું બળ મંદ થવા પછી શુદ્ધિ આવી અને આત્માએ પાતાની સ્થિતિ આળખી લીધી; પરંતુ મુનિવ્યવહારને ઉચિત પાદચારીપણાની જે પ્રતિજ્ઞા પ્રત્યેક મહાત્માને એ વ્રતના નિર્વાહ કરવાને નિર્મિત હોય છે. તેમાં ખલેલ પડેલી જોઇને અમદાવાદમાં તે સમયે વિરાજેલા For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪ શ્રી આત્માનંદ પ્રકાર અને પૂજ્ય તરીકે માનેલા ‘મૂળચંદજી' મહારાજ પાસે અજાણ્યે થયેલી ભૂલનુ પશુ પ્રાયશ્ચિત્ત ખુટ્ટી રીતે પૂછાવ્યું અને એમના લખવા મુજબ સ્વીકારી લીધું. આ રીતે ચરણુકરણાનુયોગ દ્વારા ખાદ્યુતપ અને આંતરતપ ઉભયની સાધના કરતાં જીવન વ્યતીત કરતા હતા. 6 Acharya Shri Kailassagarsuri Gyanmandir લઘુતાસે પ્રભુતા મિલે પ્રભુતાસે' પ્રભુર’ એ ન્યાયે જેમ જેમ આત્મારામજી મહારાજ પોતાનુ કર્તવ્ય સમાજ સમક્ષ વિશાળ કરતા ગયા, તેમ તેમ ગુણાની કદર કરનાર મનુષ્યાની વૃત્તિએ એકઠી થતી ગઈ. એમની પ્રતિભા તથા ઉપદેશમાળાકારે નિવેદન કરેલા આચાર્યને ઉચિત ગુણ્ણા એમનામાં જોઇને સ. ૧૯૪૩ માં કાર્તિક વદી ૫ મે. એમને ‘સૂરિ’પદ આપ્યું અને ત્યારથી વિજયાનંદસૂરિ’ કહેવાણા. તેઓ ગંભીર છતાં નીડર, ધૈર્ય વાન છતાં સમયસૂચક અને શાંત છતાં સ્પષ્ટ વકતા હતા. આ તેમના ગુણેાને તેમની સમાગમમાં આવેલા મુનિમડળનાં હૃદયે હજી પણ યાદ કરે છે. એમની ગ્રંથસમૃદ્ધિ એમના પુરૂષા પરાયણ જીવનના આદર્શ છે, જૈનતત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્વનિણૅય પ્રાસાદ, સમ્યકત્વ સભ્યાદ્વાર, જૈનધમ વિષયિક પ્રશ્નનાત્તર, જૈનમત વૃક્ષ, ચતુર્થ સ્તુતિ નિર્ણય, નવતત્ત્વ વિગેરે એમને અક્ષરદેહ આ ભરતભૂમિ ઉપર જ્વલંત પણે પ્રકાશે છે; અને જમાનાના સક્રાંતિકાળમાં ભૂલા પડેલા અનેક આત્માઓને સર્વજ્ઞ શાસન-રાજરાજેશ્વરના સીધા ષ્ટિમિંદુમાં રાજમાર્ગ ઉપર સ્થાપે છે. સંગીતકળામાં પણ તેઓએ ચેટક્કસ પ્રકારનું સ્વામિત્વ મેળવ્યુ હતુ, અને એમ કહેવાય છે કે તે સંયોગા જે વડે પ્રાપ્ત થયા હતા તે પજામમાં ઉપાશ્રયની સામે રહેલા યિકાના ગૃહમાંથી નીકળતા વિવિધ વાજિત્રાના સુરા જાણી લેવાની વૃત્તિની સમયસૂચકતા હતી. સંગીતકળાના અભ્યાસને પરિણામે તેઓએ અષ્ટપ્રકારી પૂજા, નવપદજી પૂજા, સત્તરભેદી પૂજા વિગેરેની રચના કરી છે; જે અત્યારે નવીન પદ્ધતિએ સુંદર વાદ્યા અને સરાદો સાથે હ ભેર ગવાય છે. એમના પ્રસ ંગમાં એવુ પણ કહેવાય છે કે ભાવનગરમાં જે વખતે સુતિ માન્ શાંતરસ રૂપ મહાત્મા શ્રીમદ્ વૃદ્ધિચંદજી વિરાજતા હતા, તે પ્રસ ંગે શ્રીમદ્ આત્મારામજી ત્યાં પધાર્યાં. જે વખતે અને મહાત્માઓના મેળાપ થયે એટલે વૃદ્ધિચ’દજી મહારાજ વડીલ હાવાથી આત્મારામજી મહારાજે તુરતજ સાષ્ટાંગ પ્રણામ કરવા ચરણકમળમાં મસ્તક નમાવ્યું તે વખતે એમને અધર પકડી રાખી પ્રણામ કરવા ન દીધા અને વડીલ શ્રીમદ્ વૃદ્ધિચદજીએ એમના પ્રતિ મપૂર્વ પ્રેમનું સ્વરૂપ હર્ષાશ્રુથી વ્યક્ત કર્યું. આ રીતે ‘આપણે ધ બધુ છીએ’ એવી For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિજયાનંદસૂરિશ્વરના ચરિત્ર ઉપરથી ઉદ્દભવતે બેધ. ભાવનાને સમાજ સમક્ષ પ્રચાર કરાવ્યા–એ વખતને દેખાવ કે અપૂર્વ હશે જેવી આત્મારામજી મહારાજની લઘુતા તેવીજ વૃદ્ધિચંદજી મહારાજની વિવેકદ્રષ્ટિ. ઉભથની તુલના એમના હૃદયેજ કરી શકે. મુનિપણું પ્રાપ્ત કરીને પરસ્પર આવીજ સ્થિતિઓ હોઈ શકે. પરંતુ જે પ્રસંગોમાં એ બનાવ બને છે તેવા પ્રસંગને પણ ઇતિહાસના અમર પૃટે સંગ્રહી રાખે છે અને રાખશે. જે સમયે અમેરિકા-ચીકાગોમાં “ધર્મ સમાજ' મળવાની હતી, તે વખતે જૈન સૃષ્ટિમાં અદ્વિતીય સન્માનને પાત્ર સૂરિજી હતા અને એમની ગ્રંથસમૃદ્ધિને અંગે આખા ભારતવર્ષના વિદ્વાનોના પરિચિત હતા. તેમના ઉપર તે પરિષદના સંચાલક તરફથી જેના દર્શનના પ્રતિનિધિ તરીકે સાદર આમંત્રણ મોકલવામાં આવ્યું; અમેરિકા જવું એ સુનિવ્યવહારની પરિપાલનામાં અશક્ય હતું જેથી મી. વીરચંદ રાઘવજી ગાંધી જેઓની બુદ્ધિ ઘણી જ તેજસ્વી હતી અને જેઓ અંગ્રેજી કેળવણી વડે પાછળથી બેરીસ્ટર–એટ–લ થયેલા હતા, તેમના ઉપર તેમની દષ્ટિ પડી અને તે મને પ્રતિનિધિ તરીકે પસંદ કરી જેના દર્શનના મૂળતત્ત્વ સમજાવી અને તે પાશ્ચાત્ય પ્રજા સન્મુખ રજુ કરવાનું અપ્રતિમ બળ આપી જૈન દર્શનની વિજય વાજા અમેરિકા જેવા આર્યધર્મ રહસ્યથી અજ્ઞાન દેશમાં ફરકાવી એ એમના જીવનના અનેક પુરૂષાર્થોમાં એક પ્રબળ પુરૂષાર્થ હતો. પૂક્તિ પ્રકારે ખાસ કરીને ક્ષત્રિચિત વીર્ય વારસામાં મળેલું હોવાથી એમની સામાન્ય આજ્ઞા પણ નીડર અને સ્વતંત્ર હતી. એમણે પરદર્શન અને સ્વદર્શનની તુલના કરવામાં જીવનને માટે વિભાગ કર્યો હતો અને એમ પણ હતું કે એમના સમયમાં જૈન દર્શનના સિદ્ધાંતના અનેક વિધીઓ બહાર આવ્યા તેમના દળને ખાળવા તેઓને કડક પણ ન્યાયપુર:સર ભાષા વાપરી હતી–એ એમના પૂર્વ પરિચિત સંસ્કારનું પરિણામ હતું. એમના જેવા વિર્ય–પ્રતિભાશાળી મહાત્મા સર્વ રીતે ગ૭ સંધારણમાં યોગ્ય જ હતા. આ ઉપરથી સામાજિક દષ્ટિબિંદુએથી જોતાં એમણે જૈન સૃષ્ટિમાં નવીન જાગૃતિ આણવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. પૂર્વ પશ્ચિમના સંઘર્ષણકાળના આ જમાનામાં આત્મતત્વને દૂર મૂકી માત્ર જડવાદને પ્રાધાન્ય આપનારા સંગે તરફ ધ્યાન રાખી જનસમાજના હૃદય ઉપર તત્ત્વજ્ઞાનની અસર કયા પ્રયત્ન દ્વારા મજબૂત થાય તેની ગ્યાયેગ્યતાને નિર્ણય કરી જેન તત્વજ્ઞાનને “તત્વાદશ” માં નવીનરૂપે અવતાર કરી સમાજ સમક્ષ મૂકયું. એમના એ પ્રયત્નો એમની પછીને જમાને પણ પૂજ્ય બુદ્ધિથી જુવે છે. ચરણકરણાનુગને એ રીો સાધતા, નીડરપણે જૈન દર્શનને વિશ્વદર્શનમાં For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. અવતારતા, મહાત્મા તરીકે જીવન વ્યતીત કરતા, અન્યદર્શનના વિદ્વાની પણ એકી અવાજે પ્રશંસા પામતા, શ્રીમદસૂરિજી, આયુ:કર્મની સ્થિતિ પૂર્ણ થયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. અને સમસ્ત ભારત વર્ષમાં એમના શિષ્ય પરિવારમાં અને એમના પરિચિત સર્વ જનોમાં શોક છવાઈ રહ્યો. પરંતુ એમના પુણ્ય આત્માએ વાવેલાં વૃક્ષનાં ફળ લેવાને માટે એમની નિમિત્તે અનેક પુણ્ય સંસ્થાઓ ઉદ્દભવી અને એમના સ્મરણ ચિન્હ તરીકે પ્રત્યેક વર્ષે જયન્તીઓ હજી પણ ઉજવાય છે. એમના પરિવારમાં વિજયકમળસૂરિજી, ઉપાધ્યાયજી શ્રીમદ્દ વીરવિજયજી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, મુનિરાજ હંસવિજયજી, મુનિરાજ વલ્લભવિજયજી, અને પન્યાસજી દાનવિજયજી વિગેરે મહાત્માઓ એમના પગલે ચાલી અનેક પ્રાણીઓને ઉપકાર કરી રહ્યા છે–એ એમણે વાવેલાં શુભ બીજેનું પરિણામ છે. સંક્ષિપ્તમાં એમના તરફનો આ ગુણાનુરાગ પ્રદર્શિત કરતાં ચીકાગોમાં છપાયેલા ધર્મસમાજના ભાષણમાં એમને માટે જે કાંઈ કહેવામાં આવ્યું છે, તે વાંચવાની સૂચના કરી વિરમીએ છીએ. संजय. વર્તમાન સમાચાર, શહેર ભાવનગરમાં શ્રી દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ઉઘાડવામાં આવેલી બેડીંગ. શ્રી જેન વેતાંબર કોન્ફરન્સને મેળાવડો સં. ૧૯૬૪ની સાલમાં અત્રે થયો હતો, તે વખતે શેઠ રતનજી વીરજીએ કરેલી સખાવતથી દશાશ્રીમાળી સ્ત્રીઉદ્યોગશાળા પ્રથમ ખોલેલી હતી તેને લાભ જ્ઞાતિ તરફથી લેવામાં નહિ આવતાં તે સખાવતી પોતાની રકમ અને બીજી તેમાં રકમ વધારી તેના વ્યાજમાંથી ચલાવવા તેમના સુપુત્ર શેઠ પ્રેમચંદ રતનજીએ ઉપરની બોડીંગને જન્મ આપે છે. જેને નામ પિતાના મહુમ પિતાશ્રીનું આપવામાં આવ્યું છે. શેઠ પ્રેમચંદભાઈ હસ્તક અત્રેની જેન બર્ડગ સુવ્યવસ્થાપૂર્વક ચાલતી હોવાથી આ બોર્ડીગ બહુ સારા પાયા, ઉપર આવશે, એમ અમને સંપૂર્ણ ભરૂસે છે. અમે તેઓની ઉન્નતિ ઈચ્છીએ છીએ. એક પ્રાચીન જૈન તીર્થ. સવે જેના ભાઈઓને ધ્યાનમાં રાખવા લાયક સૂચના કરવામાં આવે છે કે ગોધરા લાઈનમાં આવેલા ખરસાલીયા સ્ટેશનથી છ ગાઉ છેટે એક પરેલી નામનું ગામ છે. ત્યાં એક આપણું પ્રાચીન જુનું જિનમંદિર છે. અને તેમાં બાવીસમા નેમિનાથ ભગવાનની ભવ્ય મૂવિ વિરાજમાન છે. મૂતિ બહુજ સુન્દર અને અલૌકિક છે. આ મૂર્તિ પ્રથમ ધનેશ્વર નામના ગામમાં વિરાજિત હતી કે જે પોલીથી બે ગાઉને છેટે આવેલું છે. કાળના અભાવને લીધે છે. ગામ નષ્ટભ્રષ્ટ થઈ જવાથી પ્રતિ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ માસિકને આજના અંકનો વધારો. પ્રાકૃતભાષા શિખવાનું સરલ સાધન प्राकृतकोशपाश्यलछीनाममाला. (रचना समय विक्रमसंवत्-१०२९, रचनार महाकवि धनपाल.) જેનેની ધર્મભાષા પ્રાકૃત છે અને તે ભાષાના જ્ઞાન માટે ખાસ કરીને એક કેશની અગત્ય છે, એવું જો કોઈ સ્વીકારે છે. અને ત્યારસુધી આપણા દેશમાં આ એક પણ પ્રાકૃત કેશ પ્રકટ થયે નથી. તે તે કેશની સામગ્રી પૂરી પાડવા આ અમારો પ્રયાસ છે. આ કેશ કાનને ગમે તેવા મીઠા પધથી રચેલ હોયને સહેજ સ્મરણમાં રહી શકે તેમ છે તેથી પ્રાકૃતભાષાના અભ્યાસી દરેક મનુષ્યને તે કેશ એકસરખે ઉપયોગી છે. કેશમાં મૂળ, નીચે તેના અર્થો તથા પાછળ એક માટે અક્ષરવાર શબ્દાનુક્રમ પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતી; એ ત્રણ ભાષામાં શબ્દાર્થ સાથે જોડવામાં આવેલ છે. શબ્દ ધન-અને પાકૃત સાથે સંસ્કૃત અને ગુજરાતીમાં કોષ રચવાનું કાર્ય ન્યાયતીર્થ–વ્યાકરણતીર્થ પંડિતવર્ય બેચરભાઈ જીવરાજે કરેલ છે તે જ આ ગ્રંથના ગેરવ માટે પુરતું સટીફીકેટ છે. કેશ લગભગ પર્યુષણ સુધીમાં ગ્રાહકોની પાસે આવશે. માટે પર્યુષણ સુધીના ગ્રાહકો પાસેથી રૂ. ૧ અને તે પછીના ગ્રાહક પાસેથી રૂ. ના લેવામાં આવશે. વી. પી જુદું. પ્રાપ્તિસ્થાન. B. B. Co. ખારગેટ-ભાવનગર, તા.ક. લડાઈના પ્રસંગથી કાગળની મેધવારી છતાં પણ આ કાર્યને અંગે જે મૂલ્ય રાખેલ છે તે ગ્રાહકોને માટે જરાપણ ભારે નથી. * આનંદ પ્રેસ–ભાવનગર પાસે, For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org hooooo માકૃતા— જૈનામાં અત્યંત પ્રસિદ્ધિને પામેલ coob समराश्च्चकहा. ( વનારમિત્ર.) અમારા વ્યવસાયને બંને અમે એમ વિચાયુ છે કે, જૈનાનુ જેટલું મળે તેટલું પ્રાકૃતસાહિત્ય પ્રકટ કરવું, વિચાર કરતાં જણાય છે કે તે સાહિત્ય મૂળરૂપેજ જગતની સામે લાવવામાં આવે તા પ્રાકૃતભાષાના જાણુનાર વિરલ હાવાથી તે સાહિત્ય જોઇએ તેટલુ ઉપયોગિ થાય કે કેમ? એ એક પ્રશ્ન છે. માટે અમે એ તા એવું નક્કી કર્યું છે કે, તે પ્રાકૃતસાહિત્ય સસ્કૃત છાયા સાથેજ પ્રકટ કરવું. અને તે તેમાં મંગલરૂપ આ અમારા પ્રથમ પ્રયાસ છે. સમરાઇચ્ચકહા એ કેવી રસપૂર્ણ કથા છે એ વાત જૈન સમાજમાં જાણીતીજ છે, પરંતુ તે કથા પ્રાકૃતમાં હોવાથી તેના મૂળના રસ વાચાને ન મળે એ સ્વાભાવિક છે. જ્યારે છાયા સહિત પ્રકટ કરવાથી એક સાધારણ સ ંસ્કૃત જાણનારા પણ તે કથાના રસ લઈ શકશે અને સાથે સાથે તે પ્રાકૃત ભાષાના અભ્યાસ પણ કરી શકશે. આવાં પુસ્તકા ઘણે આછે પ્રયાસે પ્રાકૃતભાષા શિખવવામાં સાધનરૂપ છે. આ કથાનું પુસ્તક પત્રાકારે તૈયાર થાય છે કે જેથી વ્યાખ્યાતાઓને માટે તે એક સુંદરતમ વ્યાખ્યેય છે. પ્રથમ ભાગ પર્યુષણ સુધીમાં ગ્રાહકાને મળી જશે. તેનું મૂલ્ય રૂા. ૧૫ પર્યુષણુ સુધી અને ત્યારપછી રૂા. ૧ વી. પી. પાલ્ટેજ જુદું, આનંદ પ્રેસ Acharya Shri Kailassagarsuri Gyanmandir રોપાત્ત:-શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કૃત પાકૃત વ્યાકરણુમાં અપભ્રંશ ભાષાના ઉદાહરણા આપેલ છે તે સમજવા મુશ્કેલ પડે છે. માટે પૂર્વાચાર્યે તેના ઉપર એક વૃત્તિ કરી છે. તે છપાય છે. કિ. ૦-૬-૦ પ્રાપ્તિસ્થાન B. B. & Co. ખારગેટ-ભાવનગર. ભાવનગર. For Private And Personal Use Only ohhhhhh oppopo Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માજીને ત્યાંથી ઉપરોકત ગામમાં લઇ જવામાં આવ્યા અને ત્યાં છાણીના ગલાશા નામના શેઠે એક સુંદર મંદિર ૫ ધાવ્યું અને તેમાં પ્રભુને પધરાવવામાં આવ્યા, આ દેરાસર જીર્ણ થઇ ગયેલુ હોવાથી હાલમાં તેના ઉદ્ધાર કરવા પ્રયાસ ચાલે છે, ગામ ન્હાવુ હાવાથી યાત્રાળુઓને ઉતરવા કરવાની કાઈ પણ જાતની સગવડ ન હાવાથી ત્યાં એક ન્હાની મ્હોટી ધર્મશાળાની ખાસ આવશ્યકતા છે. ગયા કાર્તિક માસમાં વડાદરાના સંધ ત્યાં યાત્રા કરવા માટે ગયેલા તે વખતે કેટલાક ગૃહસ્થાના હૃદયમાં ત્યાં એક ન્હાની સરખી ધર્મશાળા આંધવાના વિચાર થઈ આવવાથી તેના માટે કાંઇક રકમ અને જમીન વિગેરે લેવાની ગાઠવણ થઇ છે. ધર્મશાળાની જમીન, ગામના ઠાકાર સાહેબે કૃપાવત થઇ ૨૦૧) રૂપીઆની નજીવી કિંમતે વેચાણ આપી છે એટલુંજ નહીં પણ તે રૂપીઆ પાછા ધ શાળા આંધવા ખાતે આપી દીધા છે. આ શિવાય વડાદરા નિવાસી ઝવેરી ઇશ્વર ગુલામચંદના વડીલ બધુ મેાતિલાલ ગુલાબચંદની વિધવા બાઇ નવીબાઈ એ ધમ શાળા ખાતે ૨૦૧) રૂપીઆની ઉદાર મદદ આપવાથી જીર્ણોદ્ધારનું તથા ધર્મશાળા આંધવાનું કામ આરભાયુ છે. તેથી દરેક જૈન ભાઇઓને સવિનય નિવેદન કરવામાં આવે છે કે, તે પેાતાની ઇચ્છા અને શક્તિ મુજખ આ કામમાં સ્હાયતા આપશેા. યાત્રાળુઓને પણ નિવેદન કરવામાં આવે છે કે, તે આ તીર્થ માં આવી અલૌકિક અને આનદદાયક પરમાત્માની મૂર્તિના દર્શન તેમજ પૂજન કરી પુણ્ય ઉપાર્જન કરશે. પરોલી ગામથી ઘેાડેક છેટે એક વેજલપુર નામનુ ગામ છે. જ્યાં આપણા જૈન ભાઈઓની સારી વસ્તી છે. ત્યાં એક નાથજીભાઈ મારારભાઈ કરીને સદ્દગૃહસ્થ છે કે જેઓ આ તીર્થની યાત્રા માટે જતા યાત્રાળુઓને દરેક પ્રકારની સગવડ કરી આપી યાત્રામાં સહાયતા આપે છે. આશા છે કે આ સક્ષિપ્ત સૂચના ઉપર દરેક શ્રદ્ધાળુ ભાઇએ ધ્યાન આપશે અને એકવાર આ તીના દર્શન કરી પોતાના આત્માને સફળ કરવા પ્રયત્ન કરશે. આ સાથે યથાશક્તિ અને યથાભક્તિ, દેહરાસરના જીર્ણોદ્ધાર ખાતે તથા ધ શાળા ખાતે પૈસાની સહાય આપી પુણ્ય ઉપાર્જન કરશે. નાણાની મદદ કરનારને દેહરાસરના કારખાનાની છાપેલી રસીદ આપવામાં આવશે. વિશેષ કાઈ ખાખતના ખુલાસા કરવા હાય તેા નીચે લખેલે ઠેકાણે પત્રવ્યવહાર કરવા. લી. શ્રી સંઘના સેવક, જીવણલાલ કીશારદાસ. માંડવીરાડ, આદીશ્વરજીની ખડકીમાં વાદરા. જે આભાર સાથે સ્વીકારીએ છીયે. ચંદ્રસેન જૈન વેધ ઇટાવહ ઠે. નીચેના ગ્રથા અમાને ભેટ મળ્યા છે ૧ સચ્ચે સુખકી કુજી ( હીંદી ) ૨ સસાર ઔર મેાક્ષ ૫ સમવસરણુસ્તવઃ ૬ ચાનિસ્તવ: ૩. જીવદયા જ્ઞાનપ્રસારક ક્રૂડના રીપોર્ટ ૪ માળખાધ જૈન ધ ભા. ૧-૨ જે દિગમર જૈન આફ્રીસ પાંચમા છ જૈન કથા સંગ્રહ ભા. ૧ લેા, ૮ જીવહિંસા નિષેધ Acharya Shri Kailassagarsuri Gyanmandir 37 For Private And Personal Use Only શા. કેશવલાલ દલસુખભાઇ અમદાવાદ સદર શા. માલાભાઈ છગનલાલ અમદાવાદ છગનલાલ વિદ્યારામ રાવળ લુણાવાડા Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારા માનવતા સભાસદો અને સુજ્ઞ ગ્રાહકોને જણાવવા રજા લઈએ છીએ કે આ સભાના ત્રીવાર્ષિક રીપોર્ટ ( સંવત 1969 ના કારતક શુદ 1 થી સ વત 1971 ના આશો વદી 30 સુધીના) હાલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અષાઢ માસમાં ભેટની બુક શ્રી ચંપકમાંલા ચરિત્ર વી પી મોકલવાની છે તેની સાથે આ રીપોર્ટ ભેટ મોકલવામાં આવશે, જેથી સ્વીકારી લેવા નમ્ર વિનંતિ છે. અમારા માનવતા લાઇફ મેમ્બરાને ભેટ, અન્ય અધુઓને સુચના.. ને અમારા માનવતા લાઈફ મેમ્બરોને જણાવવા રજા લઈએ છીએ કે સભા તરફથી કેટલાક પુસ્તકે હાલમાં પ્રસિદ્ધ થયા છે, જે ધારા મુજબ ભેટ આપવાના હાવાથી તેની જાહેર ખબર હવે પછીના અંકમાં આપવામાં આવશે. બહાળી સંખ્યામાં 2 થી છપાતા હોવાથી તેમજ આર્થિક બાબેતમાં પણ ઉદાર દીલથી ભેટ અપાતા હોવાથી આ સભામાં દાખલ થયેલ લાઇફ મેમ્બરા ( સુન બંધુઓ) ને વિદિતા છે કે અત્યાર સુધીમાં ભેટ મળેલા પુસ્તકાનું એક નાનું પુસ્તકાલય થયેલું હોવું જોઈએ, જે ગ્રથાની સંખ્યા શુમારે 85 છે. | બીજા એધા કરતાં આ સંસ્થાએ લાઇફ મેમ્બરોને ગ્રથા ભેટ આપવાનું છેરણ ઘણું જ ઉદાર રાખ્યું છે જે સરખામણી કરવાથી કે રીપેટ વાંચવાથી સમજી "શકાય તેવું છે. વળી હાલમાં ઘણીજ બહોળી સ ખ્યામાં ગ્રથા પ્રસિદ્ધ કરવાના પ્ર ચાસ થતો હોવાથી અન્ય જૈન બંધુઓને આ સભામાં જેમ બને તેમ જલદી લાઈફમેમ્બર થઈ તે ધાર્મિક સાથે આર્થિક લાભ લેવા જેવું છે. શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ તરફથી શેઠ ફકીરચંદ મેમચંદ સ્કોલરશીપ ( પ્રાઇઝ) છેલ્લી મેટીકયુલેશનની પરીક્ષામાં ફતેહમ' નીવડેલા વિદ્યાર્થીઓ માટે. મહેમ શેઠ ફેકીકચ'દ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા એક કુંડમાંથી કોન્ફરન્સ આરીસ તરફથી એક કૅલરશી૫ મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૈથી ઉંચા નંબરે પસાર થનારને તેમજ એક બીજી સ્કોલરશીપ સુરતના રહેવાસી અને કુલે સૌથી વધુ માર્કસ મેળવનારને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. એ બંને સ્કોલરશીપાનો લાભ લેવા ઇચ્છનાર જૈન ક્વેતાંબર સૃત્તિપજક વિદ્યાથીઓએ શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સના રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શેઠા લ્યાણચદ સાભાગચંદ ઝવેરી પાયધુની મુંબઈ ન 3 એ શીરનામે તા.૧પ-૭–૧૧૬] સુધીમાં અરજી કરવી. For Private And Personal Use Only