Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતાં, તેથી અમાવસ્તુપ્રવર્તતે એમ કથીને જગતનું અનાદિપણું સિદ્ધ કર્યું” છે. શ્રી કૃષ્ણ કહે છે કે-લકોના કર્મોને ઈશ્વર સ્ત્ર જ નથી. બનાવતે નથી અને લોકેના શુભાશુભ કર્મફલ સંગ તે પણ ઇશ્વર બનાવતું નથી. બ્રીતિઓ વગેરે કેટલાક ધર્મવાળાઓની એવી માન્યતા છે કે ઈશ્વર છે તે છનાં પુણ્યને અને પાપને લેઈ જીવોને મુક્ત કરે છે તેથી તેમાં ઈશ્વરાપણ-કૃષ્ણાર્પણ-બ્રહ્મા પણ કહેવાની પ્રવૃતિ ચાલે છે પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે પ્રભુ કોઈનું પાપ લેતા નથી. તેમ કોઇના પુણ્યને લેતો નથી. ઇશુક્રાઈસ્ટ કહે છે કે હું પ્રભુને દૂત છું. લોકોનાં પાપ લઈને લોકોને હું પવિત્ર કરૂં છું. પરંતુ અત્ર શ્રી કૃષ્ણ કહે છે કે અન્ય જીવોનાં–આત્માઓનાં પાપ પુણ્ય લેવાને જ્યારે પરમાત્મા ઇશ્વર સમર્થ નથી તે ઇશુક્રાઇસ્ટ તે કયાંથી સમર્થ થઈ શકે વાર? જે છે જેમાં કર્મ કર્યા હોય છે તેને તે તે કમ ભેગવવાં પડે છે. વેદાન્ત મતમાં કહ્યું છે કે -તર્મક્ષોનતિ-હારિત, અમેઘમાયં-તાર્મ શુમાસુમન્ સૈકહે કેટિ કએ પણ કરેલ કર્મને ભગવ્યા વિના ક્ષય થતું નથી. અવશ્ય કરેલાં કર્મો ભેગવવાં પડે છે પુષ્ય અગર પાપ, જેવું કામ કર્યું હોય છે તેવું ભેગવવું પડે છે. કર્મના બંધનમાંથી બ્રહ્મા-વિષ્ણુ મહેશ્વરાદિ પણ છૂટી શકતા નથી માટે શ્રી કૃષ્ણ ઉપરના કલેકમાં કહે છે કે જીવનાં પુણ્ય અગર પાપ તે ઇશ્વર લેતા નથી. અનાદિકાલથી જીવે કમ કરે છે અને તેને ભોગવે છે તેમાં કેઈન છૂટો થતો નથી. શ્રી કૃષ્ણજી કહે છે કે અજ્ઞાની લોકો કે જેનું જ્ઞાનાવરણીયાદિ કર્મ થી જ્ઞાન આચ્છાદિત થયું છે તે લોકે તત્ત્વજ્ઞાનથી વિમુખ થઈને ઈશ્વર જગતનો કર્તા છે, તે પુણ્ય પાપ ફલપ્રદાતા છે એમ માને છે એમ પણ જણાવે છે. શ્રી કૃની ખરી તકે માન્યતા ઉપરના તેમના કહેલા સંતક નમાણે હતી અને તે માન્યતાને અનેક તીર્થ કરે કેવલજ્ઞાનથી પ્રપે છે. શ્રી કૃષ્ણ અંત ભા હતા. શ્રી નેમિનાથ બાવીશમા તીર્થકર કે જેમને કેટલાક બાલ્યાવસ્થાથી તે બ્રહ્મચારી હોવાથી ઘોરઋષિ કહેતા હતા તેમના ભક્ત શ્રી કૃષ્ણ હતા. ભગવદગીતા ત્રીજા અધ્યાયના ૨ મા તથા ૨૯ થકમાં ઈશ્વરનું અતૂર્વ પ્રતિપાદન કર્યું છે. તે નીચે મુજબ - प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणिसर्वशः। कारविमहात्मा कर्ता.मिति मन्यते ॥ २७ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113