Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) કારનું વર્ણન તેમજ નિસર્ગ શક્તિમાં દેવત્વની કલ્પના કરેલી તેની સ્તુતિ દેખાવ આપે છે. ઋવેદમાંનાં ઘણાં સૂકતોને ભાગ અગ્નિના વર્ણનમાં છે. અમિને સખા, અતિથિ વગેરે વિશેષણે આપેલા છે. અગ્નિને હવિભાગ આપવાથી તેમાં તમામ દેવોના મુખની કલ્પના કરી છે. અગ્નિ સર્વ દેવોને યજ્ઞમાં બોલાવી લાવે છે. તેને દેવદૂત કહે છે, એક ઉલારૂપ વર્ણનમાં અગ્નિને ચાર શીંગડાં ત્રણ પગ, બે માથાં અને સાત હાથ તેમજ ત્રણ ઠેકાણે તેની સ્થાપના થએલી છે એમ માની તેના પર વૃષભને આરોપ કરી તે મેટેથી ગાંગરે છે એમ વર્ણન છે. આવા અનેક રૂપક વેદમાં છે. યાસ્કાચાર્યે કહ્યું છે કે એવાં રૂપકેમાં ઇતિહાસને કંઈ સંબંધ નથી. દાખલા તરીકે વેદમાં ઈન્દ્રવૃત્રસૂકતમાં ઈન્દ્ર અને વૃત્રની લડાઈનું જે વર્ણન છે તે કેવલ વર્ષાઋતુમાં વીજળીના ગડગડાટથી જે વૃષ્ટિકમ શરૂ થાય છે તેનું વર્ણન છે. એમ ચાસ્કે કહ્યું છે. વૃત્ર એટલે મેઘ અને ઈન્દ્ર શબ્દનો અર્થ બલિષ્ટ થાય છે. ઈ અશનિ પ્રહાર કરીને છત્ર (મેધ ) ને નાશ કર્યો. આવા રૂપકને પિરાણિકોએ ઈન્દ્ર અને વૃત્ર અસુર દૈત્યના રૂપમાં ઐતિહાસિક ઘટનાથી કાલ્પનિક વર્ણન કર્યું. બ્રાહ્મણ ગ્રન્થમાં આવી કલ્પનાની શરૂઆત થવા લાગી હતી. અગ્નિને મહાદેવ એવું વિશેષણ આપ્યું છે, અને કાળી, કરાલી, મનોજવા, સુલેહિતા, સુધપ્રવર્ણ, સ્ફલિંગિની અને વિશ્વરૂપી એ સાત છબહાનું વર્ણન મુંડકોપનિષદ્દમાં છે. વિજળીને રૂદ્ર વિશેષણ આપેલું છે. ( આર્ય સમાજઓએ મેધ, વિજળી, સૂર્ય વગેરેને મહાદેવ, રૂદ્ર, વિષણુ એવાં વિશેષણે અપાયાં તે સંબંધી એક પુસ્તક બહાર પાડીને સ્પષ્ટ નિર્ણય કર્યો છે ) પિરાણિક શિવપત્ની દુર્ગા કિંવા કાલીનું નામ વેદમાં સાંપડતું નથી. અમિને તેમ જ સંબંધ જોડીને અર્મિ કાલી કરાલીને શંકરની પત્નીઓ બનાવી તેને માત્ર સાબખાય છે. પથ પર ણમાં અબકાનું રૂદ્રની બેન તરીકે વર્ણન છે અને કેપેનિશ માં ઉમા અને હેમવતીએ ઈજિને બ્રહ્મવિદ્યા સમજાભ્યાને ઉલ્લેખ છે. પરંતુ હિના સાથમાં તેને શંકરની અધગના તરીકે ઉલ્લેખ કરેલ નથી. નીલ, લેહિત, ગિરીશ, તામ્ર, અરૂણ, બલ્યુ ઈત્યાદિ વિશેષણ મેઘને રૂદ્ધ કહી આપવામાં આવ્યાં લાગે છે. આ વિશેષણમાં ઘણું કરીને ગિરિશિખરને ચેટેલાં કાળાં-વાદળી તેમજ લાલ મેધના સ્વરૂપ ઉપરથી આપેલાં હોવાં જોઈએ. કપર્દિન વિશેષણ એ કારણથી પહેલું હોવું જોઈએ. શુકલ યજુર્વેદમાં મેધને રૂદ્ર કપી તેને સેરેને પતિ એવું વિશેષણ આપેલું છે. અંધકારને રૂદનું રૂપક આપતાં પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113