Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. (જેમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ કેવલજ્ઞાની થયા. તેમણે કેવળ જ્ઞાનવડે સર્વ ધર્મ સૃષ્ટિ રચી એમ કહ્યું છે. જ્ઞાન સામથી સૃષ્ટિ રચવા જેવી ધર્મ સ્રાન્ટ રચી શકાય છે. આ બ્રહ્માએ સૃષ્ટિ રચી એમ આદિનાથને બ્રહ્મા સંબધી કહેવામાં આવ્યું છે. ) બ્રાણસ્પતિ સૂકતમાં વેદમંત્ર સામર્થ્ય અને સૂક્ત મહિમા વર્ણવેલ છે. ભરૂગણને સ્વામી રૂદ્ર હોવાથી અને ગણુપતિ એ નામ ઉપરથી મરૂગણનું આધિપત્ય ગણપતિ તરફ આવતું હોવાથી શંકર અને ગણપતિને પિતા પુત્ર તરીકેનો સંબંધ જોડી દેવાને પિરાણિકોને અનિવાર્ય મેહ થવાનું દેખાય છે. ગણપતિ આ પૈરાણિક દેવતા મનુસ્મતિના કાલમાં અસ્તિત્વમાં આવ્યાનું જણાતું નથી. યાજ્ઞવયસ્કૃતિના સમયમાં માત્ર તેનો ઉલ્લેખ કરેલો જણાય છે. એટલે શુંડાદડયુક્ત ગણપતિની ઉત્પત્તિ હજાર બારસો વર્ષ અંદરજ છે. નીચેના શ્લોકમાં ગણપતિ એ શોને ઉપાસ્ય દેવતા હોવાનો ઉલ્લેખ છે. વિપ્રાતિંશમઃ ક્ષત્રિયાvणांरमापतिः वैश्यानांतुभवेद्ब्रह्मा, शद्राणांगणनायकः मां मानव તિના આદિ પુરૂષ તરીકે ચમને માનેલો છે. યમની બહેનના સમ તરીકે ઉલ્લેખ છે. યમ અને યમી જે પતિ પત્નીના નાતાથી ન રહ્યાં હોત તો માનવ જાતિની ઉત્પત્તિ થવી કઠિન થાત. ( જૈન કલ્પસૂત્રમાં યુગલીયાને તથા નાભિકુલકર તથા તેમના પત્નીને આ વાત બરાબર બંધ બેસતી આવે છે.) પુરાણમાં તે યમ મૃત્યુનો અવતાર થઈ પડે છે. વેદમાં વર્ણવેલા યમ રાજ્યમાં પિતૃઓને પ્રાપ્ત થતા સુખને બદલે પુરાણમાં યમયાતના તેમજ દુઃખોનું વર્ણન કરેલું દેખાય છે. યમને મૃત્યુપાસ, તેમજ મહીષારૂઢ સ્વારી, કાળવણું, કર અને ઉગ્ર સ્વરૂપને વેદમાં કાંઈ પત્તા નથી. વેદમાં વરૂણને ઉદ્દેશી અસુર શબ્દ વાપર્યો છે. અg: પિતાનઃ આ અમારે પિતા છે એમ કહ્યું છે. પુરાણમાં અશુર શબ્દ દૈત્ય રાક્ષસવાચક છે. સુર શબ્દ દેવતાવાચક છે. કેટલાકને મત એવો છે કે પુરાણમાં અસુર શબ્દ અસીરિયન કે જે પરકીય લેક છે તેને માટે વાપરેલો છે. (સમાલોચક માસિકપત્રમાં સં. ૧૮૧૭ નામાં અસુર શબ્દને અર્થ અસુ=પ્રાણુ તેને નાશ કરનાર કીટક. મસરાદિ જેનું એ માટે વૈદિક દષ્ટિએ વાપરેલો છે એમ લેખકે જણાવ્યું છે.) એ ઉપર પ્રમાણે ટ્વેદ સંબંધી કેટલાક વિચારો એ લેખ ચિત્રમય જગતમાં ઈ. સ. ૧૯૧૭ ના માસિકમાં પાંડુરંગ કાશીનાથ પંડસે એમ. એ. એલએલ. એમ. એ લખેલે તેને સાર એ પ્રમાણે આપીને હવે તે ઉપર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113