Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) આ વેદના શુતિ મંત્રથી પણ વાચકોની ખાત્રી થશે કે શ્રી બાવીશમાં તીર્થંકર અરિષ્ટ નેમિ અને તા (પાર્શ્વનાથ) પછી વેદની રચના થઈ. પહેલા પ્રથમ લખાયા ઋગવેદમાં જૈન તીર્થકરોની નીચે પ્રમાણે સ્તુતિ કરવામાં આવી હતી. ઋગવેદમાં – ॐ त्रैलोक्य प्रतिष्ठितानां चतुर्विशति तीर्थकराणां ऋषभादि वर्धमानान्तानां सिद्धानां शरणं प्रपद्ये. યજુર્વેદમાં:ॐ नमो अहंतो ऋषभो ॥ ॐ ऋषभं पवित्रं पुरहुतमध्वरं यज्ञेषु नग्नं परमं माहसंस्तुतं वारं शत्रुजयंतं पशुरिन्द्रमाहुरिति स्वाहा। उत्रातार मिन्द्रं ऋषभ पवन्ति अमृतार मिन्द्रं हवे सुगतं सुपार्थ मिन्द्रं वेशक्रमजितं तद वर्धमान पुरुहुतमिन्द्रमाहुरिति स्वाहा ॥ ઋષિયોએ વેદાદિમાં આર્યાવર્તના પ્રાચીન તીર્થકરોનાં સ્તુતિ તરીકે નામો દાખલ કર્યા હોય એમ જણાય છે અથવા શ્રી રૂષભદેવના પુત્ર ભરત રાજા કે જેના નામથી ભારત દેશ પ્રસિદ્ધ થયો છે તેમણે જે ચાર વેદ રચ્યા હતા તે વેદની કૃતિ પૈકી ઘણી ખરી ઋષિએ કાઢી નાખીને ફકત તીર્થકરોનાં નામ બાકી રાખ્યાં હોય અને જ્યારે વિ. સં. ૩-૪ સૈકાના આશરે વેદો લખવાને પ્રચાર થયો હોય તે વખતે જૈનેની અને ઋષિની વચ્ચે ધર્મભેદ કલેશ વૃદ્ધિ પામવાથી વેઠે લખવાના પ્રસંગે તીર્થકરાદિને લગતી શ્રુતિ તથા જૈન ધર્મનાં તત્વેની શ્રુતિને મોટે ભાગ કાઢી નાખ્યો હોય એમ જણાય છે. કારણ કે નવમા સુવિધિનાથના સમયના સમય પછીથી, હિંસામય કૃતિથી વેદમાં કલ્પિત શ્રુતિ ઘણી વધી જવાથી જેનો મોટા ભાગે આગને અને સોળ સંસ્કારે, પ્રતિષ્ઠા વગેરેના મંત્રને જુદા કાઢીને તેઓને માનતા હતા તેથી તથા પાશ્વનાથ અને મહાવીર સ્વામીના વખતમાં જૈનધર્મ અને ઋષિકૃત વેદોને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113