Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (७) स्यादस्त्येवस्यानास्त्येवस्यादपत्तपोवेतिमानतो विधिनिषेधकल्पनयायुगपद्विधिनिषेधकल्पनवाचसाव इति । __इतिशब्दः सप्तभङ्गीसमाप्त्यर्थः । स्वपरद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वयोः सतोरस्तित्वनास्तित्वाभ्यांसमसमयममिधातुमशक्यमखिलंक्स्तुततएवमननेभङ्गेनोपदयते । उक्तंचश्रीरत्नप्रभाचार्यैः या प्रश्नाद्विधिपर्युदासभिदयाबाधच्युतासप्तधा. धर्मधर्ममपेक्ष्यवाक्यरचनाऽनेकात्मके वस्तुनि ॥ निर्दोषानिरदेशिदेव ! भवतासासप्तभङ्गी यया अल्पन्जल्परणांगणेविजयतेवादीविपक्षक्षणात् ॥१॥ ઉપર પ્રમાણે સપ્તભંગીનું સ્વરૂપ વાચકોએ અવબોધીને તથા શંકરાચાર્યું કરેલું સપ્તભંગીના ખંઠનનું પુનઃ મંડન અવબોધીને આત્માની જૈનાચાર્યોની વિધાતાને ખ્યાલ કર જોઇએ. જૈનધર્મ દિવાકર, વિદિવાકર શ્રી સિદ્ધસેનસૂરિએ સમ્મતિતક કે જે ન્યાયને મહાન ગ્રંથ છે તેમાં સમભંગીનું એવું અલૌકિક વર્ણન કર્યું છે કે જેને વાંચીને મહાધુરધર વિદ્વાને પણ તાજુબ થઈ જાય છે. પક્ષપાતી અને એકાન્ત સ્વધર્મકદાગ્રહી, સત્ય સિદ્ધાંતની યુક્તિોને દેખી શકતો નથી. અનેકાંત જયપતાકમાં સતH. ગીનું સારી રીતે વર્ણન કર્યું છે. શંકરાચાર્ય એક ઘામાં વિરૂદ્ધ અનંત ધર્મોને માયા વડે માને છે તેવું ખંડન પિતાના સૂત્રથી થાય છે તેથી જે. નેની સપ્તભંગીનું ખંડન કરવા જતાં બાનું મૂળમાંથી ખંડન થઈ જાય છે.. પરસ્પર વિરૂદ્ધ લાગતા ભાંગાની અપેક્ષા સમજવામાં આવે તે કબીર, તથા શ્રી આનંદધનની અવલવાણીની પેઠે વિરેજ ટાળી શકાય. વાંચીને નીચેની વેદકૃતિ કે જે પ્રથમ વિધી લાગે છે પણ સપ્તભંગીની પેઠે પૂર્વાપર અપેક્ષાઓથી સિદ્ધ થાય છે. અતિ, મા દશા અા શોતા ગમત મંતા વિરાતિ વિતા એ અતિમાં અપેક્ષાની પેઠે આત્મજ્ઞાનીઓ સપ્તભંગીને અપેક્ષાપૂર્વક સમજવાના અધિકારી બને છે. - હવે શંકરાચાર્ય જૈનધર્મના સિદ્ધાતાથી અજ્ઞાત હતા તે તેમના શેબેથી સિદ્ધ કરવામાં આવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113