Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) કંઈક વિશેષ પ્રકારનું સૃષ્ટિ વર્ણન જે ઋગ્રેદમાં દેખાય છે તે ઉત્તર ધ્રુવ શિવાય અન્યત્ર આવતું નથી. ઉષાદેવતાને ઉદ્દેશી કહેલી નિવનચરની આવૃત્રિય આ બચા છે. ધ્રુવની બાજુએજ માત્ર ઉષાનું ચક્રાકાર ફરવું શકય છે. અણુ નુકૂચની સુવાસ ઘણુ મળસ્કા ઉષાકાલ હજુ ઉગ્યા જ નથી એવી મોટી રાત્રીનું વર્ણન ઉત્તર ધ્રુવમાં સંભવે છે. વેદ અપાય છે એવી વૈદિક ઋષિની કદી પણ કલ્પના દેખાતી નથી. કવિ નાત એવું ઋષિનું વ્યાખ્યાન યાસ્કે કર્યું છે. જે જે ઋષિને જે દેખાયું તે ગાયું એમ અનેક ઋષિના વિચારનાં ગાનના વેદ બનેલા છે. મંત્રાક્ષરે સુદ્ધાં ઈશ્વર નિર્મિત છે એમ કહેનારે પક્ષ અનેક હેત્વાભાસથી ગ્રસ્ત અને લગભગ અ જક જ છે. ખુદ સૂકતકાર ઋષિ કવિ વિપ્રસૂરિ અને મંત્ર કર્તા એવાજ વિરોપણો સ્વનિર્મિત થામાં પિતાને લગાડે છે. એક સૂત્રકાર એમ કહે છે કે મેં જે આ અગ્નિની નવી સ્તુતિ કરી છે તે જે પ્રમાણે એકાદ શિલ્પકાર ઉત્તમ રથ બનાવે છે તે પ્રમાણે સુપરિશ્રમે બનાવેલી છે. એ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે સૂકતકારેને પિતાને લલિત કળાઓનું ભાન હતું. એક સૂક્તકાર તે નીચેની ઋચામાં “ વર્લ્ડ કવર વક્ષિપાનના ” ( અર્થ હું પોતે મંત્ર રચું છું અને મારી મા દલણું ખાંડણું કરે છે) યાસ્ક કારૂ શબ્દને વાર્તા તનના એજ અર્ય કરે છે. ઘણી ઋચાઓમાં જૂના મંત્ર અને નવીન બનાવેલા મને ઉલ્લેખ હેવાનું કટિગોચર થાય છે. ઉદાહરણુથ પ્રત જયણ ધીર મથે વા૨ મ સૂર મરે છે ” એટલે નવીન અને જોરદાર એવી સ્તુતિ રૂપ વાણી હું અગ્નિને સમર્પણ કરું છું. તેથી વેદ મંત્ર કવિ પ્રતિભા નિર્મિત છે. અને મંત્રાક્ષ એ વૈદિક કવિઓએ પોતાની બુદ્ધિથી રમ્યા છે એમ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. જે પ્રમાણે ખ્રીસ્તને ઈશ્વર વ્યક્તિએ બાયબલ કહ્યું અને મહમદને એનજલ ગ્રેબીએલે કુરાન કર્યું તે પ્રમાણે અમને પણ ઈશ્વરે મંત્ર આપ્યા છે એમ વૈદિક ઋષિ કયાંએ કહેતા નથી, અને પોતે ઇશ્વરના દૂત છે કે પિતાને આખા જગતને માટે સંદેશ લઈ ઈશ્વરે મોકલ્યા છે એવું બહાનું પણ વૈદિક ઋષિએ કોઈ પણ સ્થળે કર્યાનું જણાતું નથી. તેથી વેદ એ ઈશ્વર વ્યક્તિ પાસેથી નિર્માણ ન થવાના કારણને લીધે બ્રીતિ અને મુસલમાની ધર્મના મત પ્રમાણે તે ઇશ્વર પ્રત નથી. અને વૈદિક ઋષિ સુદ્ધાં એવા અર્થથી વેદ, ઈશ્વર પ્રણીત છે એમ માનતા નથી. અને આપણે પણ તેમ માનવાનું કારણ નથી. અંગ્રેજી જાય કેટેમાં એક વખત એવે પ્રશ્ન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113