Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah
View full book text
________________
૪૦
આર્યધર્મ : લેખક, વા. મા. શાહ
અર્થ · સારી રીતે
"
'
કહેવાતા. · આર્ય - શબ્દના એક ખેડાયલા' એવા પણ છે.
પણ તે દિવસે વહી ગયા.
આપણા દેશમાં અનેક જાતિઓ આવી, અનેક થયા,—અને આપણા જેએ ધર્મને વહેતી નદી'
ધર્મા આવ્યા, અનેક રાજપલટા ઋષિએ ન રહ્યા; ઋષિએ કે તરીકે જીવતા રાખી શકતા.
ઋષિઓ ન રહ્યા તથી આપણા ધર્મો માત્ર માન્યતાઓ અને ક્રિયાકાંડ રૂપે રહી ગયા. ખુદ સંસ્કાર અથવા ‘ ઉંચી ટેવ ’ એ પણ વહેમી વર્તન રૂપે પડછાયા રૂપે –– રહી ગયા.
ઋષિઓના વખતમાં શક્તિ પર સઘળું ધ્યાન અપાતું, હવે માન્યતાઓ અને ક્રિયાકાંડનાં ખાખાં સર્વસ્વ મનાવા લાગ્યાં. પ્રકાશનું સ્થાન અંધકારે લીધું: શક્તિની પૂજાને બદલે અશકિત—સડાની પૂજા ચાલીઃ અંતઃકરણની ક્રિયાને સ્થાને સ્થૂલ શરીરની ધમાલમાં જ સો રચ્યાપચ્યા રહ્યા, જેથી અશકિત વધતી ગઈ અને આખરે શક્તિવાળી પ્રજાએ એક પછી એક આપણને ગુલામ બનાવવામાં તેહમંદ થઈ.
- સંસ્કાર — અત:કરણના સંસ્કાર — ઉંચી દેવા જ્ઞાનતંતુએ ( Nerves ) ને પડેલી ઊંચાં જ કાા કરવાની ટેવે! જ્યારે અદશ્ય થાય ત્યારે મિથ્યાભિમાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
—