Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 45
________________ ૪૦ આર્યધર્મ : લેખક, વા. મા. શાહ અર્થ · સારી રીતે " ' કહેવાતા. · આર્ય - શબ્દના એક ખેડાયલા' એવા પણ છે. પણ તે દિવસે વહી ગયા. આપણા દેશમાં અનેક જાતિઓ આવી, અનેક થયા,—અને આપણા જેએ ધર્મને વહેતી નદી' ધર્મા આવ્યા, અનેક રાજપલટા ઋષિએ ન રહ્યા; ઋષિએ કે તરીકે જીવતા રાખી શકતા. ઋષિઓ ન રહ્યા તથી આપણા ધર્મો માત્ર માન્યતાઓ અને ક્રિયાકાંડ રૂપે રહી ગયા. ખુદ સંસ્કાર અથવા ‘ ઉંચી ટેવ ’ એ પણ વહેમી વર્તન રૂપે પડછાયા રૂપે –– રહી ગયા. ઋષિઓના વખતમાં શક્તિ પર સઘળું ધ્યાન અપાતું, હવે માન્યતાઓ અને ક્રિયાકાંડનાં ખાખાં સર્વસ્વ મનાવા લાગ્યાં. પ્રકાશનું સ્થાન અંધકારે લીધું: શક્તિની પૂજાને બદલે અશકિત—સડાની પૂજા ચાલીઃ અંતઃકરણની ક્રિયાને સ્થાને સ્થૂલ શરીરની ધમાલમાં જ સો રચ્યાપચ્યા રહ્યા, જેથી અશકિત વધતી ગઈ અને આખરે શક્તિવાળી પ્રજાએ એક પછી એક આપણને ગુલામ બનાવવામાં તેહમંદ થઈ. - સંસ્કાર — અત:કરણના સંસ્કાર — ઉંચી દેવા જ્ઞાનતંતુએ ( Nerves ) ને પડેલી ઊંચાં જ કાા કરવાની ટેવે! જ્યારે અદશ્ય થાય ત્યારે મિથ્યાભિમાન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com —

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102