Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 57
________________ + दान દાન એટલે ઉદાર મનનું વર્તન. ક્ષમા એ દાન છે. કેઈએ અજાણપણે નુકસાન કર્યું હાય–શરીરથી, મનથી, વચનથી– તે એની બુદ્ધિને ગુન્હ નથી એ વિવેક કરવામાં આવે તે હેના તરફ સહજાસહજ ક્ષમાભાવ જ રહે. જાણીબૂજીને કઈ શરીરથી, મનથી, કે વચનથી નુકસાન કરે તે એની બુદ્ધિનું કાર્ય હે ગુહે છે. એના એ કૃત્યને “ગુન્હા” તરીકે જાણવું જોઈએ, પણ ઉશ્કેરાઈ જવું ન જોઈએ. ઉશ્કેરાઈ જવું એ પોતાની બુદ્ધિની નિર્બળતા સાબિત કરવા બરાબર છે. ગુન્હેગારને જતે કરો એ માનસિક નિર્બળતા છે, પણ ગુન્હેગારને જતે ન કરે એને અર્થ એ નથી કે કાયદે હાથમાં લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102