Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 84
________________ મુકિત Ge નથી. તેમ જ ત્હમારા ‘હું’ અથવા વ્યકિતત્વને હમે રાજા બનાવા—સમષ્ટિરૂપ બનાવે તા હમે સુખ– દુઃખના કાનૂનરૂપી બંધનથી મુક્ત જ છે. - ઘરડાંઓ કહે છે કે ‘મુકિત આ લેકમાં નહિ પણ પરલેાકમાં મળે છે’ અને એ વાત ખાટી નથી. બાહ્ય ઈન્દ્રિચાને દેખાતી દુનિયા એ આલાક, અને અંતઃકરણુ–મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી અનુભવાતું સર્વ કાંઈ એ પરલાક છે' આ લેકમાં તે મજુરી અને શ્રમ જ —તરફડાટ જ હોય; શાન્તિ, મુક્તિ, આનંદ એ અનુભવા અંતઃકરણ અથવા પરલેાકના જ છે. જ પણ પરલેાક કાંઇ ભવિષ્યકાળની જ ચીજ નથી, વર્તુમાનમાં પણ વ્હેની હયાતી છે. ત્હમે આજે પણ પરલેાકમાં તેમ જ આલેાકમાં વસેા છે તેથી આજે પણ મુક્તિનું ભાન મેળવી શકેા છે. અદ્ધ મુકત મનુષ્યનું દરેક વર્તન અને વિચારવું મનુષ્યના વર્તન અને વિચારવાથી જૂદું જ હાય. ગામડીએ પણ ખાય છે, શહેરી પણ ખાય છે અને રાજા પણ ખાય છે: ત્રણેની ખાવાની રીતમાં અને ખાવાના પદાર્થમાં ફેર હાય. ભિખારીને હર્ષ–શેાક થાય છે, રાજાને હર્ષ-શાક થાય છે, સાધુને પણ હર્ષ–શાક થાય છે : પણ ત્રણેના હર્ષ–શેાક જૂદી જાતના હાય. મુક્તિ ભવિષ્યમાં મળવાનાં વચના પર માહ ન રાખા : આ જન્મમાં જ મેળવવાની ગરજ કરી કે જેથી મુકત બનીને જીવનના અશ્વ પર ખેલવાની મઝા ચાખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102