Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 63
________________ शील શીલ એટલે સત્તન. સર્જનમાં એજસ્ની જરૂર પડે છે, તેથી એજસ્ની રક્ષા અથવા બ્રહ્મચર્યનું પાલન એને જ મુખ્યત્વે શીલ અથવા શિયળ કહે છે. બ્રહ્મચર્ય વગર મનેાખળ ન સંભવે, નિશ્ચય જ ન થઇ શકે અને થાય તેા ટકી ન શકે. બ્રહ્મચર્ય વગર બુદ્ધિ સ્થિર અને સૂક્ષ્મ ન હોય. બ્રહ્મચર્ય વગર ચિત્તની શુદ્ધિ ન હાય. લેાકેા જ્યાં શરમાવું જોઇએ ત્યાં શરમાતા નથી અને માખા મનુષ્યસમાજના આરોગ્ય તથા વિકાસના જેના પર આધાર છે એવા વિષયા—બ્રહ્મચર્ય અને લગ્ન— પર વાત કરવામાં ય શરમ માને છે. આર્ય અને આર્યાં ખાટી શરમની ગુલામી ન સ્વીકારે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102