Book Title: Arya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 61
________________ ૫૬ આર્યધર્મ ઃ લેખક, વા. મ. શાહ ખાવુંપીવું, પહેરવું, જેવું બધું જરૂરનું છે,એટલા માટે કે એથી રક્ષા ને વિકાસ થાય. પણ જે મનુષ્ય ખાવા-પીવા–પહેરવા–જેવા માટે જ જીવે છે તે મનને ગુલામ છે. હેની બુદ્ધિ, ચિત્ત, વ્યકિતત્વ છેક જ દબાયલાં છે, તે જાનવર છે. “ જાનવર” થી દાન થાય જ નહિ. દાન દેવ-દેવીથી જ થઈ શકે. પૈસાની ગુલામી, માજશેખની ગુલામી, હૃદય વગરની બુદ્ધિની ગુલામી : એટલી ચીજે દાન કરવા દેતી નથી. જેણે દાનગુણુ ખિલજો નથી હેનાથી શીલ, તપ અને ભાવના થઈ શકે જ નહિ. સહેલામાં સહેલે ગુણ દાન ગુણ છે. સઘળા ગુણેને પાયે દાન ગુણ છે. સાવધાન ! ધ કે પાખંડી લોકોને દાન કરશે તે આખા મનુષ્યસમાજમાં દ્રોહ કરવાનું પાપ થશે. સાવધાન ! દાનને ઘમંડ કરશે તે વ્યક્તિત્વને નાશ કરી બેસશેઃ ખેટને સદે થશે ! સાવધાન ! દાન કે શીલ–તપાદિ જે કાંઈ કરે તે પોતાના જ અંતઃકરણની શુદ્ધિ અર્થે – પોતાના જ વ્યકિતત્વની ખિલવટ માટે–પોતાના જ આનંદ ખાતરકરજે–પરોપકાર” હમજીને નહિ. લોકોની વાહવાહ ઘડીભરની છે, પચાસ ચરીને પાંચનું દાન કરનારની પણ લોકો તો વાહવાહ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102