SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ આર્યધર્મ : લેખક, વા. મા. શાહ અર્થ · સારી રીતે " ' કહેવાતા. · આર્ય - શબ્દના એક ખેડાયલા' એવા પણ છે. પણ તે દિવસે વહી ગયા. આપણા દેશમાં અનેક જાતિઓ આવી, અનેક થયા,—અને આપણા જેએ ધર્મને વહેતી નદી' ધર્મા આવ્યા, અનેક રાજપલટા ઋષિએ ન રહ્યા; ઋષિએ કે તરીકે જીવતા રાખી શકતા. ઋષિઓ ન રહ્યા તથી આપણા ધર્મો માત્ર માન્યતાઓ અને ક્રિયાકાંડ રૂપે રહી ગયા. ખુદ સંસ્કાર અથવા ‘ ઉંચી ટેવ ’ એ પણ વહેમી વર્તન રૂપે પડછાયા રૂપે –– રહી ગયા. ઋષિઓના વખતમાં શક્તિ પર સઘળું ધ્યાન અપાતું, હવે માન્યતાઓ અને ક્રિયાકાંડનાં ખાખાં સર્વસ્વ મનાવા લાગ્યાં. પ્રકાશનું સ્થાન અંધકારે લીધું: શક્તિની પૂજાને બદલે અશકિત—સડાની પૂજા ચાલીઃ અંતઃકરણની ક્રિયાને સ્થાને સ્થૂલ શરીરની ધમાલમાં જ સો રચ્યાપચ્યા રહ્યા, જેથી અશકિત વધતી ગઈ અને આખરે શક્તિવાળી પ્રજાએ એક પછી એક આપણને ગુલામ બનાવવામાં તેહમંદ થઈ. - સંસ્કાર — અત:કરણના સંસ્કાર — ઉંચી દેવા જ્ઞાનતંતુએ ( Nerves ) ને પડેલી ઊંચાં જ કાા કરવાની ટેવે! જ્યારે અદશ્ય થાય ત્યારે મિથ્યાભિમાન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com —
SR No.034749
Book TitleArya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1935
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy