Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૪/૧/૨૩૦ થી ૨૩૨ 36 ૪૦ વૈશ્રમણ, બલીન્દ્રના પણ ચાર - સોમ, યમ, વૈશ્રમણ, વરણ.. ધરણેન્દ્રના કાલપાલ, કોલપાલ, શૈલપાલ, શંખપાલ.. ભૂતાનંદના ચાર-કાલપાલ, કૉલપાલ, શંખલ, શૈલપાલ.. વેણુદેવના - ચિત્ર, વિચિત્ર, ચિપક્ષ, વિચિત્રપા.. વેણુદાલિના • ત્રિ, વિચિત્ર, વિચિત્રપક્ષ, ચિત્રપક્ષ. હરિકાંતના-પ્રભ સુપભ, પ્રભકાંત, સુપભકાંત. હરિસ્સહના-પ્રભખુભ, સુપભકાંત, પ્રભકાંત.. - અનિશિખના-તેજસુ, તેજ:શિખ, તેજસ્કાંત, તેજપ્રભ.. અનિમાનવના • તેરૂ, તેજ:શિખ, તેજાભ, તેજસ્કાંત.. પૂના-રૂપ, પાંશ, રૂપકાંત, રૂપાભ. વિશિષ્ટના રૂપ, રૂપાંશ, રૂપભ, રૂપકાંત. જાલકાંતના જલ, જલરત, જાલકાંત, જલપભ.. જલપભના : જલ, જલરત, જલપભ, જHકાંત.. અમિતગતિના - વરિતગતિ, ક્ષિપગતિ, સિંહગતિ, સિંહવિક્રમગતિ. અમિત વાહનના • વરિતગતિ, પિગતિ, સિંહવિક્રમગતિ, સિંહગતિ.. વેલંબના - કાલ, મહાકાલ, અંજન, રિષ્ટ, પ્રભંજનના - કાલ, મહાકાલ, રિસ્ટ, અંજન.. ઘોષના-આવતું, વ્યાdd, નંદિકાવર્ત, મહાનંદિકાવત્ત.. મહાઘોષના-આઉત્ત, વ્યાવ7, મહાનંદિકાdd, નંદિકાdd. શકેન્દ્રનાક્સોમ, યમ, વરણ, વૈશ્રમણ.. ઈશાનેન્દ્રના - સોમ, યમ, વૈશ્રમણ, વરણ. એવી રીતે એકાંતરિત ચાવતુ અમ્યુકેન્દ્રની [ચાર-ચાર લોકપાલો.] વાયુકુમાર ચાર ભેદે છે - કાલ, મહાકાલ, વેલંબ, પ્રભંજન. રિ૧] ચાર ભેદે દેવો કહા - ભવનવાસી, વ્યંતર, જ્યોતિક, વૈમાનિક, રિ૩૧] ચાર ભેદે પ્રમાણ - દ્રામાણ, ક્ષેત્રમાણ, કાળપમાણ, ભાવ માણ. • વિવેચન-૨૩૦ થી ૨૭૨ : [eo] દેવપુરષ વિશેષ - લોકપાલ સૂત્રાદિ સુગમ છે. વિશેષ એ કે - પરમ શર્ય યોગથી પ્રભુ તે ઇન્દ્ર.. દીપતો કે શોભાવાળો હોવાથી અથવા આરાધ્ય હોવાથી સજા. બંને એકાઈક છે. દક્ષિણના લોકપાલોના નામથી જે બીજો લોકપાલ છે, તે ઉત્તરના નામથી જોયો છે અને ચોથો તે બીજો છે. એ રીતે જે નામવાળા શકના લોકપાલ છે, તે નામવાળા ત્રીજા, પાંચમા, સાતમા, નવમા કલ્પના છે. જે નામવાળા ઇશાનના છે, તે નામના ચોથા, છટ્ટા, આઠમાદિના છે. કાલ આદિ વાયુકુમારો પાતાળકળશના સ્વામી છે. (૨૭૧] દેવો ચાર પ્રકારે કહ્યા, તે સંખ્યા પ્રમાણ માટે છે, માટે પ્રમાણ [૨૨] જે પ્રમાણ કરે અથવા જેના વડે પદાર્થ નિર્ણય કરાય તે પ્રમાણ. તેમાં દ્રવ્ય એ જ પ્રમાણ, દંડાદિ દ્રવ્યદિ કે ધનુષ્યાદિથી શરીરાદિનું પ્રમાણ કે હરત આદિથી નિર્ણય તે દ્રવ્ય પ્રમાણ. જીવ આદિ દ્રવ્યોનું પ્રમાણ કે પરમાણુ આદિ પચયિોનો નિર્ણય, તે દ્રવ્ય પ્રમાણ, એ રીતે ગાદિમાં જાણવું. ત્યાં દ્રવપ્રમાણ બે ભેદે - પ્રદેશનિua, વિભાગ નિષa. તેમાં પહેલું પરમાણુથી આરંભી અનંતપદેશિક સ્કંધ પર્યન્ત, બીજું વિભાગનિપજ્ઞ પાંચ પ્રકારે - ૧- માનધાન્યનું સેતિકાદિ, સનું કર્યાદિ. - ઉન્માન-તુલાકાદિ. 3- અવમાન-હરતાદિ, સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ ૪- ગણિત - એક, બે આદિ, ૫- પ્રતિમાન-ગુંજાદિ. ક્ષેત્ર-આકાશ-બે ભેદે - (૧) પ્રદેશ નિષ્પન્ન - એક પ્રદેશથી અસંખ્ય પ્રદેશ અવગાઢાંત. (૨) વિભાગ નિપજ્ઞ - ગુલાદિ... કાલ-સમયનું માન બે ભેદે - (૧) પ્રદેશ નિષ્પન્ન - એકથી અસંખ્યાત સમય સ્થિતિ. (૨) વિભાગનિપજ્ઞ - સમય, આવલિકા આદિ. ફોત્ર-કાળમાં દ્રવ્યવ છતા ભેદ નિર્દેશ જીવાદિ દ્રવ્ય વિશેષપણાને હોત્ર અને કાલમાં તે દ્રવ્યોનું પર્યાયપણું છે. ભાવ એ જ પ્રમાણ • x • તે ગુણ, નય, સંખ્યા ભેદે ત્રણ પ્રકારે છે. તેમાં - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ છે. જ્ઞાન પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા, આગમરૂપ છે. નય-નૈગમાદિ ઇત્યાદિ. • x - સૂગ-૨૭૩ થી ૨૫ - [૨૭] ચાર પ્રધાન દિશાકુમારી છે - સૂપ, રૂપાંa, સુરૂષા, પાવતી... ચાર પ્રધાન વિધુતકુમારી છે - ચિત્રા, ચિત્રકનકા, શહેરા, સૌદામિની. [૭૪] દેવેન્દ્ર દેવરાજ શકની મધ્યમ પર્મદાના દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ છે. દેવેન્દ્ર દેવરાજ ઇશાનની મધ્યમ કદની દેવીને સ્થિતિ તે જ છે. [૩૫] સંસાર ચાર ભેટે છે - દ્રવ્યસંસાર, કાલ-ફોત્ર-ભાવસંસાર. • વિવેચન-૨૭૩ થી ૨૭૫ - [૨૩] સુગમ છે. વિશેષ - દિશાકુમારી એવી અત્યંત શ્રેષ્ઠ દેવી • x • તે દિકકુમારી મહdરિકા. તે મધ્યરચકમાં રહેનારી છે, જન્મેલ અરિહંતની નાલ છેદનાદિ કરે છે. વિધકમારી ચકની વિદિશામાં વસનારી છે, જમેલ ભગવંતની ચારે દિશાઓમાં ઉભી રહીને હાથમાં દીપ લઈ ગીતો ગાય છે. [૨૭૪-૨૫] આ દેવો સંસારી છે, તેથી સંસાર સૂત્ર, અહીં-તહીં ભમવું તે સંસાર, તેમાં “સંસાર' શબ્દાર્થ જ્ઞાતા, પણ તેમાં ઉપયોગ ન હોય અથવા જીવ અને પુલ લક્ષણ દ્રવ્યોનું યથાયોગ્ય ભ્રમણ તે દ્રવ્ય સંસાર.. તેઓનું જ ચૌદ રાજ પ્રમાણ ક્ષેત્રમાં સંસરણ કે જે ક્ષેત્રમાં સંસારની વ્યાખ્યા થાય તે જ ફોમ સંસાર.. - x • દિવસ, પક્ષ, માસ આદિ લક્ષણ કાળનું સંસરણ અથવા કોઈ જીવનું નરકાદિને વિશે પલ્યોપમાદિ કાળ વડે ભમવું તે અથવા પોરસ આદિ જે કાળમાં સંસારની વ્યાખ્યા કરાય તે કાળ સંસાર - સંસાર શબ્દાર્થ જ્ઞાતા અને તેમાં ઉપયુકત અથવા જીવ અને પુદ્ગલ સંબંધી સંસરણ માત્ર. ગૌણ કરાયેલ અથવા દાયિકાદિ કે વદિ સંસરણ પરિણામ તે ભાવસંસાર છે. આ સંસાર અનેક નયો વડે દષ્ટિવાદમાં વિચારાય છે તેથી • સૂત્ર-૨૩૬,૨૭૭ :[૨૬] cૌષ્ટિવાદ ચાર ભેદે છે - પરિકર્મ, સૂત્ર, પૂવગત, અનુયોગ. રિ૭] પ્રાયશ્ચિત્ત ચાર ભેદે - જ્ઞાન, દર્શન, ચા»િ, વ્યકતકૃત્ય પ્રાયશ્ચિત્ત... પ્રાયશ્ચિત્ત ચાર ભેદે - પ્રતિસેવના, સંયોજના, આરોપણા, પરિફુચના • વિવેચન-૨૩૬,૨૩૭ :[૨૬] જેના વડે દષ્ટિ-દર્શનો અર્થાત્ નયો કહેવાય અથવા જેને વિશે નયો

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112