Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 431
________________ * ૧૭૦ અરત નિમને કાલગત થયાંને ચાવત્ સર્વદુઃખથી તદ્ન છૂટા થયાંને પાંચલાખ ચારાશી હજાર નવસે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાના મા એશીમા વરસના સમય ચાલે છે. ૧૭૧ અરહત મુનિસુવ્રતને યાવત્ સવ દુ:ખેાથી તદ્દન છૂટા થયાંને અગીયારલાખ ચારાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સકાને આ એશીમાં વરસને સમય ચાલે છે. ૧૭૨ અરત મનેિ યાવત્ સવ દુ:ખાથી તદ્ન છૂટા થયાંને પાંસઠ લાખ ચેરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હુવે તે ઊપર દસમા સૈકાના આ ઐશીમા વરસના સમય ચાલે છે. ૧૭૩ અદ્ભુત અરને યાવત્ સવ દુઃખોથી તદન છૂટા થયાંને એક હજાર ક્રોડ વરસ વીતી ગયાં, બાકી બધું શ્રીમăિ વિશે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ પ્રમાણે કહ્યું છેઃ અરહત અરના નિર્વાગમન પછી એક હજાર ક્રોડ વસે શ્રીમલ્લિનાથ અરહતનું નિર્વાણુ અને અરહુત મલ્ટિના નિર્વાણુ પછી પાંસઠ લાખ અને ચે!રાશી હજાર વરસ વીતી ગયાં પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં બાદ હવે તે ઊપર આ દસમા સકાને એશીમા વસને સમય ચાલે છે. એ જ પ્રમાણે આગળ ઊપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું. ૧૭૪ અરત કુંથુને યાવત્ સદુઃખાથી તદ્દન છૂટા થયાંને એક પલ્યોપમના ચેાથા ભાગ જેટલા સમય વીતી ગયા ત્યારબાદ પાંસઢ લાખ વરસ વીત્યે ઈત્યાદિ અર્ધું જેમ શ્રીદ્યુ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૫ અરહત શાંતિને યાવત્ સર્વ દુઃખોથી તદ્ન છૂટા થયાંને ચાર ભાગ મ એક હયાપમ એટલે અડધું પલ્યોપમ જેટલા સમય વીતી ગયા ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૬ અરહત ધર્મને ચાવત્ સવ દુઃખોથી તદ્ન છૂટા જેટલે સમય વીતી ગયા ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે વિશે કહેલું છે તેમ જાણુવું. થયાંને ત્રણ સાપમ ઇત્યાદિ ખધું જેમ મલ્લિ થયાંને સાત સાગરોપમ ૧૭૭ અરહત અનંતને યાવત્ સર્વદુઃખોથી તદ્ન છૂટા જેટલે સમય વીતી ગયે ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મા વિશે કહેલું છે તેમ જાણવું. "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468