________________
*
૨૧૦ વાર્તાસંૠગોત્રી સ્થવિર . આ ભ્રસ્તને પુત્રસમાન, પ્રખ્યાત એવા આ ખાર સ્થવિશ્વ અંતેવાસી હતા. તે જેમકે;
૧ સ્થવિર આય રાજી, ૨ અને જસભ૬, ૩ મેહગણી, અને ૪ કામિગ્નિ, પ સુસ્થિત, ૬ સુડિયુદ્ધ, ૭ રક્ષિત અને ૮ હિંગુસ, હું ઈસિગુત્ત, ૧૦ સિરિઝુત્ત; અને ૧૧ ખંભગણી તેમ ૧૨ સોમગણી. આ પ્રમાણે દસ અને એ એટલે ખરેખર બાર ગણધરા, એએ સુહસ્તિના શિષ્ય હતા.
૨૧૧ કાચપગેાત્રી સ્થવિર આય રાહણથી ત્યાં ઉદ્દેહગણ નામે ગણુ નીકળ્યા. તેની આ ચાર શાખાએ નીકળી અને છ ફુલે નીકળ્યાં એમ કહેવાય છે.
૫૦-હવે તે કઈ કઈ શાખાએ કહેવાય છે?
ૐશાખાઓ આ પ્રમાણે કહેવાય છેઃ તે જેમકે; ૧ ઉદુ રિન્થિયા, ૨ માસપૂર, ૩ મઈત્તિયા, ૪ પુણ્પત્તિયા. તે ચાર શાખાઓ કહેવાઇ.
પ્ર॰હવે તે ક્યાં ક્યાં લે! કહેવાય છે?
તુ
ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે તે જેમકે, પહેલું નાગય, અને વળી સોમભૂતિક છે, ઉલ્લંગ નામનું વળી ત્રીજું, લિજ્જત નામનું તે ચેાથું, પાંચમું નજ, છઠ્ઠું વળી પાહિાસય છે; અને ઉદ્દેષગણનાં એ છ કુલે જાણવાનાં છે.
૨૧૨ હારિયગોત્રી સ્થાવર સિરિઝુત્તથી અહીં ચારગણુ નામે ગણુ નીકળ્યે તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુàા નીકળ્યાં એમ કહેવાય છે.
પ્ર॰~વે તે કઈ કઈ શાખાઓ ?
ઈશાખાએ આ પ્રમાણે કહેવાય છે; તે જેમકે; ૧ હારિયમાલાગારી, ૨ સંકાસીઆ, ૩ ગવૈયા, ૪ વનાગરી. તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્ર૦-હવે તે કયાં કયાં કુલા કહેવાય છે.
ઉ-કુલે! આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; પ્રથમ અહીં વર્ત્યલિૠજ, બીજું વળી પીઇર્ષામઆ છે, ત્રીજું વળી હાલિ, ચેાથું પૂમિત્તેિજ, પાંચમું માલિજ્જ, છઠ્ઠું વળી અાજ વેડય છે. સાતમું કહુસહ, ચારણગણનાં આ સાત લે છે.
૨૧૩ ભારદ્વાજગોત્રી સ્થવિર ભ′′સથી અહીં ઉડુડિયગણુ નામે ગણુ નીકળ્યેા. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુàા. નીકળ્યાં એમ કહેવાય છે.
પ્રર્હવે તે કઇ કઇ શાખાએ ?
"Aho Shrut Gyanam"