Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 441
________________ * ૨૧૦ વાર્તાસંૠગોત્રી સ્થવિર . આ ભ્રસ્તને પુત્રસમાન, પ્રખ્યાત એવા આ ખાર સ્થવિશ્વ અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આય રાજી, ૨ અને જસભ૬, ૩ મેહગણી, અને ૪ કામિગ્નિ, પ સુસ્થિત, ૬ સુડિયુદ્ધ, ૭ રક્ષિત અને ૮ હિંગુસ, હું ઈસિગુત્ત, ૧૦ સિરિઝુત્ત; અને ૧૧ ખંભગણી તેમ ૧૨ સોમગણી. આ પ્રમાણે દસ અને એ એટલે ખરેખર બાર ગણધરા, એએ સુહસ્તિના શિષ્ય હતા. ૨૧૧ કાચપગેાત્રી સ્થવિર આય રાહણથી ત્યાં ઉદ્દેહગણ નામે ગણુ નીકળ્યા. તેની આ ચાર શાખાએ નીકળી અને છ ફુલે નીકળ્યાં એમ કહેવાય છે. ૫૦-હવે તે કઈ કઈ શાખાએ કહેવાય છે? ૐશાખાઓ આ પ્રમાણે કહેવાય છેઃ તે જેમકે; ૧ ઉદુ રિન્થિયા, ૨ માસપૂર, ૩ મઈત્તિયા, ૪ પુણ્પત્તિયા. તે ચાર શાખાઓ કહેવાઇ. પ્ર॰હવે તે ક્યાં ક્યાં લે! કહેવાય છે? તુ ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે તે જેમકે, પહેલું નાગય, અને વળી સોમભૂતિક છે, ઉલ્લંગ નામનું વળી ત્રીજું, લિજ્જત નામનું તે ચેાથું, પાંચમું નજ, છઠ્ઠું વળી પાહિાસય છે; અને ઉદ્દેષગણનાં એ છ કુલે જાણવાનાં છે. ૨૧૨ હારિયગોત્રી સ્થાવર સિરિઝુત્તથી અહીં ચારગણુ નામે ગણુ નીકળ્યે તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુàા નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર॰~વે તે કઈ કઈ શાખાઓ ? ઈશાખાએ આ પ્રમાણે કહેવાય છે; તે જેમકે; ૧ હારિયમાલાગારી, ૨ સંકાસીઆ, ૩ ગવૈયા, ૪ વનાગરી. તે ચાર શાખાઓ કહેવાઈ. પ્ર૦-હવે તે કયાં કયાં કુલા કહેવાય છે. ઉ-કુલે! આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; પ્રથમ અહીં વર્ત્યલિૠજ, બીજું વળી પીઇર્ષામઆ છે, ત્રીજું વળી હાલિ, ચેાથું પૂમિત્તેિજ, પાંચમું માલિજ્જ, છઠ્ઠું વળી અાજ વેડય છે. સાતમું કહુસહ, ચારણગણનાં આ સાત લે છે. ૨૧૩ ભારદ્વાજગોત્રી સ્થવિર ભ′′સથી અહીં ઉડુડિયગણુ નામે ગણુ નીકળ્યેા. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુàા. નીકળ્યાં એમ કહેવાય છે. પ્રર્હવે તે કઇ કઇ શાખાએ ? "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468