Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 464
________________ પાતિાપનિકાસમિતિ–પા િછા ય નિ કા એટલે પરઠવવું–નાખી દેવું ફેંકી દેવું. સમિતિ–સાવધાની. અર્થાત્ નકામી ચીજોને નાખી દેવામાં સાવધાની, નકામી વસ્તુઓ કે મેલાં પાણી કે પેાતાનાં મળે!--લીંટ, વાળ, નખ, પેશાબ, થૂંક, ખડખા, વમન-ઉલટી અને ગુ-ઝાડે જતાં જે મળ નીકળે તે મળ વગેરે. મનુલ્યે કે સાધુસાધ્વીએ એ બધા મળેને એવી જગ્યાએ એવી રીતે સાવધાનીથી નાખી દેવા કે જ્યાં કઈપણ પ્રાણીને પીડા ન થાય, રસ્તે ચાલનારાં મનુષ્ય વગેરેને ગંદકી ન નડે, રસ્તા ઉપર રમતાં બાળકે। વગેરેને દુર્ગંધ ન આવે. તે મળાને ફાઈ જોઈ ન શકે એમ નાખવા, જ્યાં માણસા વગેરેની અવરજવર હાય ત્યાં ન નાખવા પણ અવરજવર વગરની એકાંત નિર્જીવ જગ્યામાં નાખવાં અને તેની ઉપર ધૂળ માટી કે રાખ વગેરે એવી રીતે નાખવાં જેથી એ મળાને લીધે કોઇને પણ તકલીફ ન થાય. પુરુષાદાનીય-જેમનાં વાકયેકને મનુષ્યે સાંભળતાં જ સ્વીકારી લે. પુરુષ માણસેા. આહાનીય-સ્વીકારવા ગ્ય. પાષી–જે વખતે આપણે પડછાયે પુરુષપ્રમાણુ હેાય તે વખત. પ્રાચીન સમયમાં આવી છાયા દ્વારા વખતનું માપ નક્કી થતું. પ્રતિમા શ્રાવકોએ અને સાધુઓએ પાતાનાં વ્રતે પૂરેપૂરાં પાળી લાયકાત પ્રાપ્ત કરીને આચરવાની વિશેષ પ્રકારની તપશ્ર્ચર્યો. ૮૭ પ્રવર્ત્તક-સંયમની શુદ્ધિ માટે અને અભ્યાસ વગેરે માટે પ્રેરણા કરનાર. પ્રાયશ્ચિત્ત-દોષાનું શેાધન–સ્નાન કર્યા પછી શરીરને કે બીજી કોઈ પ્રવૃત્તિને વિઘ્ન ન નડે તે માટે શરીર ઉપર કે માથે વિભૂતિ વગેરે નાખવું, ટીલાં ટપકાં કરવાં કે કાળા દ્વારા, ધરે વગેરેને રાખવાની રીત, વિપાકચિત્તમાં જે સારા કે નરસા પ્રબળ સંસ્કારી પડ્યા હાય તે પૂરેપૂરા પાકતાં તેનાં જે સારાં કે નરસાં પરિણા મા આવે તે આવાં પરિણામ માનસિક શારીરિક વગેરે વિવિધ પ્રકારનાં હાય છે. –ગૃહદેવનું પૂજન. લિક ભત પ્રત્યાખ્યાન-ભેજન અને પાણીના અથવા એકલા ભાજનના ત્યાગ. ભવનપતિ-વિશેષ પ્રકારના દેવોએ મનુષ્ય લેાકની નીચેના ભવનેામાં રહે છે. ભાષાસમિતિ-ભાષા-ખેલવું, "Aho Shrut Gyanam" સમિતિસાવધાની. એલવામાં સાવધાની એટલે એવાં વચન બેાલવાં કેજેથી ફાઈને પણ જરાપણ પીડા કે અપ્રીતિ ન થાય અને ખેલવામાં આવતાં વચન સત્ય, પરિમિત, પ્રત્યેાજન પૂરતાં અને હિતકર હોવાં જે એ.

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468