________________
૮૯
વિર-પાકટ ઉમરને વિશેષ અનુભવી
મુનિ. યાદિમ-સ્વાદવાળાં ખાદ્ય અથવા મુખવાસ. સવીર-કાંજી. સંખંડિ-વિશેષ આરંભ સમારંભ દ્વારા
જ્યાં પકવાન્ન-મીઠાઈ દૂધપાક વગેરે રંધાતું હોય તે સ્થાન-જ્યાં
જમણવાર થતો હોય તે સ્થાન. સંધિપાળ-રાજ વચ્ચે સંધિ કરાવનારા
રાજદૂતો.
સંદિમ-પાંદડાં વગેરેને ખુબ ઉકાળીને
તે ગરમાગમ પાંદડાં ઉપર છાંટ
વામાં આવતું ઠંડુ પાણ. સ્વમ લક્ષણ પાઠક-મશાસ્ત્રના પંડિત
જેઓ સ્વમના ફળ કહી શકે છે. હરિસેગમેસી-વિશેષ પ્રકારના દેવનું નામ
સંતાન પ્રાપ્તિ માટે આ દેવની આરાધના કરવાની પદ્ધતિ ઠેઠ વેદકાળમાં પણ હતી. વેદપરંપરામાં આનું નામ “નેમેથી ? કે નિગમ” સંભળાય છે.
"Aho Shrut Gyanam"