Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Punyavijay, Bechardas Doshi
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 439
________________ મારત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને ગતમોત્રી આર્યસ્થૂલભદ્ર નામે અંતેવાસી હતા. ગોતમ ગોત્રી સ્થવિર આર્યસ્થૂલભદ્રને બે સ્થવિરે અંતેવાસી હતાઃ એક એહસાવચ્ચગેત્રી સ્થવિર આ મહાગિરિ અને બીજા વાસિષત્રી સ્થવિર આર્ય સુહસ્તી. વાસિકગોત્રી સ્થવિર આય સુહસ્તિને એ સ્થવિરે અંતેવાસી હતાઃ એક સુસ્થિત સ્થાવર અને બીજો સુપ્પડિબુદ્ધ સ્થવિર એ અને કડિયાકાકક કહેવાતા અને એ બને વઘાવચ્ચ ગેત્રના હતા. કેડિયકાદક તરીકે પ્રખ્યાત થયેલા અને વઘાવચ્ચગેત્રી સુસ્થિત અને સુખડિબુદ્ધ સ્થવિરને કેશિકોત્રી આર્યદિન્ન નામે સ્થવિર અંતેવાસી હતા. કેશિકગોત્રી આચઈંદ્રદિન્ન સ્થવિરને તમોત્રી સ્થવિર આદિજ નામે અંતેવાસી હતા. ગતમગોત્રી સ્થવિર આર્યદિન્નને કેશિકોત્રી આસિંહગિરિ નામે સ્થવિર અંતેવાસી હતા, આસિંહગિરિને જાતિસમરણશાન થયું હતું. જાતિસ્મરણસ્તાનને પામેલા અને કોશિકોત્રી આર્યસિગિરિ સ્થવિરને ગોતમગોત્રી આર્ચવા નામે સ્થવિર અંતેવાસી હતા. બાતમંત્રી સ્થવિર આવજને ફેસિયાત્રી આર્યવાસિન નામે વિર અંતેવાસી હતા. ઉકકોસિયત્રી આવશ્વસેન સ્થવિર ચાર વિરે અંતેવાસી હતા ? ૧ સ્થવિર આર્ય નાઈલ, ૨ સ્થવિર આઈ પિમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ સ્થવિર આર્ય તાપસ. સ્થવિર આર્ય નાઈલથી આર્યના ઈલા શાખા નીકળી. સ્થવિર આર્ય પેમિલથી આપમિલા શાખા નીકળી. સ્થવિર આર્ય જયંતથી આ જમતી શાખા નીકળી. સ્થગિર આર્ય તાપસથી આર્યતાપસી શાખા નીકળી. - ર૦૭ હવે વળી આય જેસંભથી આગળની સ્થવિરાવલિ વિસ્તૃત વાચના દ્વારા આ પ્રમાણે દેખાય છે. તે જેમકે, " તુંગિયાયનગોત્રી સ્થવિર આર્ય સભદ્રને પુત્ર સમાન, આ બે પ્રખ્યાત સ્થવિરે અંતેવાસી હતા ? તે જેમકે, ૧ પ્રાચીનગેત્રી આય ભદ્રબાહુ સ્થવિર અને ૨ માફરાત્રી આર્યસંભૂતવિજય સ્થવિર. "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468