________________
પ્ર૦-હવે તે કયાં કયાં કુલા છે ?
ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; અહીં પ્રથમ કુલ બૅલિજ, બીજું વલિજ નામે કુલ, ત્રીજું વળી વાણિજજ અને ચેાથું પ્રશ્નવાહનકકુલ.
૨૧૭ કોટિક કાકંદક કહેવાતા અને વગ્યાવચ્ચગેાત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને આ પાંચ વિરા પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ વિર આર્યઈંદ્રદત્ત ૨ સ્થવિર પિયગંથ, ૩ સ્થવિર વિદ્યાધરાપાલ કાશ્યપગેત્રી, ૪ સ્થવિર સિદ્ધત્ત અને ૫ વિર અરદત્ત.
સ્થવિર પિયગંથથી અહીં મધ્યમ શાખા નીકળી, કાશ્યપગેાત્રી સ્થવિર વિદ્યાધર મેપાલથી અહીં વિદ્યાધરી શાખા નીકળી.
૨૧૮ કાશ્યપગે ત્રી સ્થવિર આદ્રદત્તને ગૌતમગાત્રી સ્થવિર અદિન્ન અંતેવાસી હતા.
ગાતમાત્રી સ્થવિર અન્નને આ એ વિરે પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; આર્યશાંતિસેણિઅ સ્થવિર માઢગોત્રી અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કોશિકગોત્રી સ્થવિર આર્યસિદ્ધગિરિ.
માઢરગેાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉચ્ચાનાગરી શાખા નીકળી.
૨૧૯ માઢરગેાત્રી સ્થવિર આર્યશાંતિસેશિઅને આ ચાર વિરેશ પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ↑ સ્થવિર આર્યસણિઅ, ૨ સ્થવિર આર્યતાપસ, ૩ વિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યઇસિપાલિત.
સ્થવિર અજસેણઅથી અહીં અજજસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી અહીં આર્યતાપસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી અહીં આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આ ઇસિપાલિતથી અહીં અજ્જઇસિપાલિયા શાખા નીકળી.
૨૨૦ જાતિસ્મરણુજ્ઞાનવાળા કાશિકાત્રી આર્યસિંહગિરિ સ્થાવરને આ ચાર વિરા પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ વિર ધર્માર, ૨ સ્થવિર આર્યવન, ૩ સ્થવિર આ મિચ્ય અને વિર અરહેદત્ત.
વિર આ મિસ્ત્રથી અહીં અભદેવીચા શાખા નીકળી.
ગાતમગાત્રી વિર આવાથી અહીં આવી શાખા નીકળી.
૨૨૧ ગાતમગેાત્રી સ્થવિર આવને આ ત્રણ સ્થવિરે પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ વિર આČવાસે, ૨ સ્થવિર આપદ્મ, ૐ સ્થવિર આ રથ. સ્થવિર આવ નેણથી અહીં આ નાઇલી શાખા નીકળી. વિર આ પદ્મથી
"Aho Shrut Gyanam"