________________
પ્રાચીનગેત્રી આ ભદ્રબાહુ સ્થવિરને પુત્રસમાન, પ્રખ્યાત આ ચાર સ્થવિરે અંતેવાસી હતા, તે જેમકે,
૧ સ્થવિર ગદાસ, ૨ સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર દત્ત, અનેક સ્થવિર સમદર. આ ચારે સ્થવિરે કાશ્યપગંત્રી હતા.
કાશ્યપગવી સ્થવિર ગોદાસથી અહીં ગોદાસગણ નામે ગણ નીકળ્યું. તે ગણની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે,
૧ તામલિનિયા, ૨ કોડિવરિસિયા, ૪ પંડ્રવદ્ધણિયા અને ૪ દાસીઅમ્બડિયા.
૨૦૮ મારગોત્રી સ્થવિર આર્ય સંભૂતવિજયને પુત્રસમાન, પ્રખ્યાત આ બાર સ્થવિરો અંતેવાસી હતા. તે જેમકે,
૧ નંદનભદ્ર, ૨ ઉપનંદનભદ્ર, તથા ૩ તિષ્યભદ્ર, ૪ જસભ, અને ૫ સ્થવિર સુમનભદ્ર, ૬ મણિભદ્ર, અને પુણભદ્ર, અને ૮ આર્યસ્થૂલભદ્ર, ૯ ઉજજુમતિ અને ૧૦ જંબુ નામના, અને ૧૧ દીર્ઘભદ્ર તથા ૧૨ સ્થવિર પાંડુભદ્ર.
મારગોત્રી સ્થવિર આય સંભૂતવિજયને પુત્રીસમાન, પ્રખ્યાત એવી આ સાત અંતેવાસિનીઓ હતી. તે જેમકે,
૧ યક્ષા, અને ૨ ચક્ષદરા, ૩ ભૂતા, અને તેમ જ ૪ ભૂતકતા, અને ૫ સેણા, ૬ વેણુ, ૭ રેણા આ સાતે સ્થૂલભદ્રની બહેને હતી. * ૨૦૦ ગાતગોત્રી આ સ્થૂલભદ્ર વિરને પુત્ર સમાન, પ્રખ્યાત આ બે સ્થવિરો અંતેવાસી હતા. તે જેમકે,
એક એલાગેત્રી સ્થવિર આર્ય મહાગિરિ, ૨ વાસિષ્ટગોત્રી સ્થવિર આર્ય સહસ્તી..
'એલાવત્રી સ્થવિર આર્ય મહાગિરિને પુત્ર સમાન, પ્રખ્યાત આ આઠ વિરે અંતેવાસી હતા તે જેમકે, ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલસ્યહ, ૩ સ્થવિર ધણ ૪ સ્થવિર સિરિ, ૫ સ્થવિર કોડિલ, ૬ સ્થવિર નાગ, ૭ સ્થવિર નાગમિત્ત, ૮ ષડુલક કિશકત્રી સ્થવિર રોહબત.
કેશિકગેત્રી સ્થવિર ધડુક રોહગુસથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળે.
સ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિહથી ત્યાં ઉત્તરબલિસ્સહ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, ૧ કોલંબિયા, ૨ સોઈત્તિયા, ૩ કોઠંબાણી, ૪ ચંદનાગરી.
"Aho Shrut Gyanam"