________________
૫
કાલિક અરહત ઋષભના સમુદાયમાં સિસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકોની ઉત્કૃષ્ટ શ્રમણેાપાસકસ’પત હતી.
કાલિક અરહત ઋષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ અને ચાપન હેશ્વર શ્રમણોપાસિકાએકની ઉત્કૃષ્ટ સપત હતી.
પક્ષણિક અરહત ઋષભના સમુદાયમાં જિન નહીં પણુ જિનની જેવા ચાર હજાર સાતમે ને અચાસ ચાદપૂર્વધરાની ઉત્કૃષ્ટ સંપત હતી.
ફૅશલિક અરહત ઋષભના સમુદાયમાં નવ હજાર અવધિજ્ઞાનિએની ઉત્કૃષ્ટ સંપત હતી.
માલિક અર્હત ઋષભના સમુદાયમાં વીશ હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવલજ્ઞાનિસઁપત હતી.
શલિક આરત ઋષભના સમુદૃાયમાં વીશ હજાર અને છસ વૈક્રિયલબ્ધિવાળાઓની ઉત્કૃષ્ટ સંપત હતી.
કાલિક અર્હત ઋષભના સમુદાયમાં અદ્વન્દ્વીપમાં અને એ સમુદ્રમાં વસતા પર્યાસ સગી પંચદ્રિયાના મને ભાવને જાણનારા એવા વિપુલતિજ્ઞાનવાળાઓની ખાર હજાર છસેને પચાસ એટલી ઉત્કૃષ્ઠ સપૂત હતી,
કાલિક અહત ઋષભના સમુદાયમાં ખાર હાર છસેને પચાસવાદીઓની ઉત્કૃષ્ટ દિસંપત હતી.
કાલિક અરહત ઋષભના સમુદાયમાં તેમના વીશ હજાર અંતેવાસી-શિષ્યાસિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આયિકા અતેવાસિનીએ સિદ્ધ થઈ.
કૌલિક અરહત ઋષભના સમુદાયમાં માવીશ હજાર અને નવસે કલ્યાણુ તિવાળા ચાવત્ ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા અનુત્તરોષપતિકોની-અનુત્તવિમાનમ જનારાઓની-ઉત્કૃષ્ટ સંપત હતી.
૧૯૮ કાશલિક અરહત ઋષભને એ પ્રકારની અંતકૃતભૂમિ હતી, તે જેમકે યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ. શ્રીઋષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષા સુધ મેક્ષ માર્ગ વહેતા હતેા-એ તેમની યુગાંતકૃતભૂમિ. શ્રીઋષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુડૂ પછી મેાક્ષમાર્ગે વહેતા થઈ ગયા એટલે શ્રીઋષભનો કેવળપર્યાય ઐતર્મુહૂર્તને થત જ કાઈ એ સદુઃખાના અંત કર્યો-નિર્વાણુ મેળવ્યું–એ તેમની પર્યાાંતકૃતભૂમિ.
૧૯ તે કાલે તે સમયે કાશલિક અહત ઋષભ વીશ લાખ પૂર્વ વરસ સુધ કુમારવાસે વસ્યા, ત્રેસઠ લાખ પૂર્વે વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવાસે વસ્યા
"Aho Shrut Gyanam"