Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 269
________________ 1C 1 – ૧૭ : આગમ એ જ આધાર - ૧૩૨ – ૨૫૩ રાજસત્તાનું પ્રત્યક્ષ ફળ છતાં બદમાશો બદમાશી કરે જાય છે, તો એવાઓ ધર્મસત્તાના પરોક્ષ પરિણામને ગણે? પાપીઓ માટે એ આશા જ ન રખાય. સાચું હોય ત્યાં તો શિર ઝુકાવાય ? ખોટાના કારણે સાચા તરફ પણ કરડી નજર ન કરાય. સાચું હોય ત્યાં તો શિર ઝુકાવાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મનાય. એમની દ્વાદશાંગી ભણેલા અને ન ભણેલા પણ એમના શાસનમાં રહી શકે છે, માત્ર આશ્રવ સંવરનો વિવેક જોઈએ. વિષય કષાયની પ્રવૃત્તિ તે આશ્રવ, એ ઘટે તેવી પ્રવૃત્તિ તે સંવર. તમારી તથા મારી પ્રવૃત્તિ એવી જોઈએ કે પોતાના તથા સાથીઓના વિષય કષાય ઘટે. વિરાગીની પરીક્ષા વિષયાધીનો કરે ? એ તો જે કરતા હોય તે જ કરે. મોક્ષે જવું હોય તો મોક્ષમાર્ગે ચાલવું પડશે, યોગ્યતા મેળવવી પડશે. હવે ધૂનનમાં દીક્ષાની વાત આવશે. અત્યાર સુધી દીક્ષાની વાત તો કરી જ નથી. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે, તે હવે પછી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314