Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રતિજ્ઞાથી અર્થાત્ ભિક્ષાલાભની આશાથી અનુવરૢ સમાળે' પ્રવેશ કરીને લે ં પુળ નાગેન્ના' તે સાધુ અગર સાવીજીના જાણવામાં એવુ' આવે કે‘અત્તળ વા, પાળે ચા, વાડ્મ વા, સામં પા, અશન ખાવાલાયક ચાખા વિગેરે ભક્ષ્ય પદાર્થોં પાન-પીવાલાયક પાણી, દૂધ, વિગેરે પેયપદાર્થ અથવા ખાદિમ-ચાટવા ચગ્ય વસ્તુ અથવા સ્વાદિમ-સ્વાદપૂર્વક ખાદ્ય યાષ્ય ચૂસવાલાયક વસ્તુ, આ રીતને ચતુર્વિધ આહાર વાળતૢ વા વળતૢવા કીર્દિ થા ઇન્દુિ ગા' દ્વીન્દ્રિયાદિ પ્રાણીયાર્થી અથવા પનક-ઉલ્લી જવાથી અથવા અકુરિત ખીથી કે હરિત ધરા વિગેરે લીલા અંકુરેથી ‘સત્ત ઉમ્મિÄ' સંયુક્ત હાય કે ઉમ્મીશ્ર મળેલ ડાય‘ક્ષીઓળવા ગોચિત્ત' કાચા ઢાંડા પાણીથી છટાયેલ હોય અથવા ‘દ્વત્તા વા સ્થાલિય' રજ ધૂળથી વ્યાપ્ત ડાય તે તાર અસળ વા વાળવા પામવા સામ યા તેવા પ્રકારનુ અશન ખાદ્ય-પાન-પેય ખાદિમ અથવા સ્વાદિમ વસ્તુને ‘સ્થંત્તિ યા, ૫૬ પાલિ રા' બીજાના હાથમાં કે ખીજાના પાત્રમાં બાસુથ મળેશળિ ખંતિ' અપ્રાસુક સચિત્ત તથા અનેષણીય આધા કર્માદિ દાષાથી દૂષિત ‘મળમાળે' સમજીને ‘મેત્રિ તે' લાભ પ્રાપ્ત થવા છતાં પણ ‘નો હિહેના' લેવુ' ન જોઇએ અર્થાત્ સાધુ અથવા સાધ્વીજી શ્રાવક ગૃહસ્થને ઘેર ગેાચરીને માટે ગયા હોય અને તેએાના જાણુવામાં એવું આવે છે કે-આ અશન વિગેરે આહાર-પાન દ્વીન્દ્રિયાદિ પ્રાણિયાથી અથવા ઘડું, ચણા વિગેરે બીજોથી અથવા લીંલાતરી અંકુરાી મળેલ અથવા તેના સંબંધથી યુક્ત હૈય મગર ઠંડા પાણીથી છંટકાયેલ હાય અગર ધૂળવાળા હાય તા તેવા પ્રકારને અશનાદિ ચાર પ્રકારના આહાર ખીજાના હાથમાં અગર બીજાના પાત્રમાં રાખેલ હોય તે પણ તેને સચિત્ત અને આયા કર્માદિ દોષથી દુષિત સમજીને મળવા છતાં પણુ લેવા ન જોઈએ. પ્રસૂ॰૧૫
ટીકા હવે પૂર્વોક્ત પ્રકારથી સચિત્ત અને આષાકર્માદિ દષોથી દુષિત અશનાદિ ચાર પ્રકારના આહારને અસાવધાનીથી લઇ લીધુ હાય તે। તેને શું કરવું ? તે વિધિ ખતાવવા સૂત્રકાર કહે છે-“સૂય આર હિદું વિચા' તે પૂર્વોક્ત ભાવ સાધુ અથવા ભાવ સાઘ્વી સહેસા અસાવધાન પણાથી ને તેવા પ્રકારને એટલે કે પ્રાણિ વગેરેથી યુક્ત હોવાથી સચિત્ત આધાકર્માદિ દોષથી દૂષિત ચતુર્વિધ અશનાદિ આહાર જાત લઇ લે તે લે હૈં આચાય ાંતમવનમેન્ના' તે સાધુ અથવા સાધ્વી તેવા પ્રકારના આહારાદિને લઈને એકાન્ત સ્થળે ચાલ્યા જવું. અને ૢાંત અમિત્તા એકાન્ત પ્રદેશમાં જઈને એકાંત સ્થળ જેવા
શ્રી આચારાંગ સૂત્ર : ૪
૨