Page #1
--------------------------------------------------------------------------
________________
અચિન્ય પ્રતિભા સંપન્ન શ્રી પંચપરમેષ્ઠિ
નમસ્કાર મહામંત્રનું સ્વરૂપ મુનિ શ્રી નરવાહનવિજયજી
રાજ માર્ગથી નવકારમંત્રની પ્રાપ્તિ મનુષ્ય જન્મમાં થાય છે.
અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં જીવો અનંતા પુદ્ગલ પરાવર્ત સુધી ફ્ક્ત કરે છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અથવા સૂક્ષ્મ નિગોદ બે પ્રકારના હોય છે.
(૧) અવ્યવહાર રાશિવાળા સૂક્ષ્મ નિગોદના જીવો.
જ્યારે કોઇપણ જીવ મોક્ષે જાય એટલે એક સાથે જેટલા મોક્ષે જાય એટલા જીવો આ અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે. આથી સૂક્ષ્મ નિગોદ અવ્યવહાર રાશિવાળા જીવોને અનાદિ સૂક્ષ્મ નિગોદ પણ કહેવાય છે.
આ અનાદિ સૂક્ષ્મ નિગોદ રૂપે જાતિ ભવ્ય જીવો પણ અનંતા હોય છે. જે જીવોમાં મોક્ષે જવાની યોગ્યતા છે પણ કોઇકાળે એ જીવો અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળીને વ્યવહાર રાશિમાં આવવાના જ નથી. સદા માટે અવ્યવહાર રાશિમાંજ રહેવાના છે આથી એ જીવોને જાતિ ભવ્ય જીવો કહેવાય છે.
આ જાતિભવ્ય રૂપે અનંતા તીર્થંકર જીવોનાં આત્માઓ રહેલા હોય છે. અનંતા ગણધર જીવોનાં આત્માઓ હોય છે. અનંતા યુગપ્રધાન આચાર્યોનાં આત્માઓ હોય છે. અનંતા શાસન પ્રભાવક આચાર્યોનાં આત્માઓ રહેલા છે. એવી જ રીતે જેટલા પ્રકારે જીવો મોક્ષમાં જાય એટલા પ્રકારના અનંતા અનંતા જીવો જાતિ ભવ્ય રૂપે રહેલા હોય છે. આ જીવો જો કદાચ બહાર નીકળે એટલે વ્યવહાર રાશિમાં આવે તો એ, એ યોગ્યતા મુજબ એ રીતે મોક્ષે જઇ શકે માટે એ યોગ્યતાની અપેક્ષાએ એ પ્રકારના જીવો કહેવાય
છે.
જેમ જગતમાં જેટલી માટી હોય છે તે દરેક માટીમાં ઘડો થવાની યોગ્યતા હોવા છતાંય કોઇપણ કાળેય બધી માટીના ઘડાં થવાનાં ખરા ? ના ન થાય ! એની જેમ આ ભવ્ય જીવો સમજવાં. આ જીવોનું તથા ભવ્યત્વ જ એવા પ્રકારનું હોય છે કે જેના કારણે આ જીવો કોઇ કાળે બહાર નીકળવાના જ નથી. યોગ્યતા રહેલી હોવાથી જ ભવ્ય કહેવાય છે. આવી જ રીતે અવ્યવહાર રાશિમાં જાતિ અભવ્ય જીવો પણ અનંતા હોય છે. એ જીવોને મોક્ષ ગમનની યોગ્યતા જ હોતી નથી માટે અભવ્ય કહેવાય છે પણ એવા અનંતા આત્માઓ છે કે જેઓ વ્યવહાર રાશિમાં કોઇ કાળે આવવાના જ નથી માટે જાતિ અભવ્ય જીવો કહેવાય છે.
આ સિવાયના બીજા ભવ્ય જીવો અને અભવ્ય જીવો રહેલા હોય છે કે જ્યારે સિધ્ધિગતિમાં જેટલા જીવો જાય એટલા બહાર નીકળે છે.
અવ્યવહાર રાશિમાંથી જીવો વ્યવહાર રાશિમાં આવે તે પહેલો ભવ નિયમા એકેન્દ્રિય રૂપે કરે છે એ એકેન્દ્રિયમાં સૂક્ષ્મ રૂપે જ ઉત્પન્ન થાય એવો નિયમ નહિ પણ એકેન્દ્રિયના બાવીશ ભેદોમાંથી કોઇપણ ભેદમાં ઉત્પન્ન થઇ શકે છે.
(૨) વ્યવહાર રાશિવાળા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અથવા સૂક્ષ્મ નિગોદ.
જ્યારે એક જીવ આદિ મોક્ષે જાય ત્યારે અવ્યવહાર રાશિમાંથી નીકળીને આવેલા જીવો હોય તે. આ જીવોને સાદિ સૂક્ષ્મ નિગોદવાળા જીવો કહેવાય છે.
હાલ અત્યારે આ સાદિ સૂક્ષ્મ નિગોદમાં ચૌદપૂર્વ ભણીને પ્રમાદને વશ થઇ પડીને ગયેલા અનંતા
Page 1 of 65
Page #2
--------------------------------------------------------------------------
________________
જીવો રહેલા છે. આ જીવો ગમે ત્યારે બહાર નીકળી શકે છે.
આ જીવોને સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળવા માટે એક જીવ મોક્ષે જાય એવો નિયમ હોતો નથી. ગમે ત્યારે આ જીવો બહાર નીકળી મનુષ્યપણું આદિને પામી શકે છે.
આ વ્યવહાર રાશિમાં અને અવ્યવહાર રાશિમાં ઉત્કૃષ્ટથી જીવો અનંતી ઉત્સરપીણી અવસરપીણી સધી જન્મ મરણ કરી શકે છે.
વ્યવહાર રાશીમાં રહેલા જીવો જ્યારે પૃથ્વીકાયમાં આવે છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપીણી અવસરપીણી સુધી રખડ્યા કરે છે.
- જ્યારે જીવો અપકાયમાં આવે છે ત્યારે ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપીણી-અવસરપીણી સુધી જન્મ મરણ કર્યા કરે છે.
- જ્યારે જીવો તેઉકાયમાં જાય છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી સુધી. રખડ્યા કરે છે પણ આ જીવો તેઉકાયમાંથી સીધા મનુષ્ય થઇ શક્તા જ નથી.
જ્યારે જીવો વાયુકાયમાં જાય છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અવસરપિણી સુધી રખડ્યા કરે છે. આ જીવો પણ સીધા મનુષ્યપણાને પ્રાપ્ત કરી શકતા જ નથી.
જ્યારે જીવો પ્રત્યેક વનસ્પતિ કાયમાં જાય છે ત્યારે ત્યાં તે જીવો ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સરપિણી અને અવસરપિણી કાળ કરે છે અથવા સીત્તેર કોટાકોટી સાગરોપમ કાળ ક્ષ્ય કરે છે.
જ્યારે જીવો બેઇન્દ્રિયપણામાં જાય છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી એક હાજર સાગરોપમ કાળસુધી જન્મ મરણ કરીને એક ભવ પંચેન્દ્રિયપણાનો પામીને પાછો બેઇન્દ્રિયપણા રૂપે એક હજાર સાગરોપમ કાળ સુધી ર્યા કરે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ બેઇન્દ્રિયપણાનો પૂર્ણ કરી એકેન્દ્રિયમાં જાય છે.
જ્યારે જીવો તેઇન્દ્રિયપણામાં જાય છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કરે છે ત્યાર પછી એક ભવ પંચેન્દ્રિયપણાનો કરીને ફ્રીથી તેઇન્દ્રિયપણામાં જઇને એક હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કર્યા કરે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે ફ્રીથી નિયમાં એકેન્દ્રિયપણામાં જાય છે.
જ્યારે ચઉરીન્દ્રિયપણામાં જીવો જાય છે ત્યારે ત્યાં ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમ કાળ સુધી. જન્મ મરણ કર્યા કરે છે પછી એક ભવ પંચેન્દ્રિયપણાનો કરે છે ત્યાર પછી ચઉરીન્દ્રિયપણાને પામીને
ફ્રીથી એક હજાર સાગરોપમ કાળ સુધી ક્ય કરે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય પછી નિયમા એકેન્દ્રિયમાં જાય છે.
બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય અને ચઉરીન્દ્રિયપણામાંથી જીવ મનુષ્યપણું પામે તો તે મનુષ્યપણામાંથી મોક્ષે જઇ શકતા નથી. વધારેમાં વધારે સાતમાં ગુણસ્થાનકને પામી શકે છે. પણ આગળના ગુણસ્થાનકને પામતા નથી. જ્યારે જીવો એકેન્દ્રિયપણામાંથી મનુષ્યપણું પામે છે એ મનુષ્યો એ ભવમાં મોક્ષે જઇ શકે છે.
જ્યારે જીવો અસન્ની પંચેન્દ્રિય તિર્યચપણાને પામે છે તો ત્યાં ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમ કાળા સુધી જઘન્ય આયુષ્યમાં જન્મ મરણ કર્યા કરે છે અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળા આઠ ભવ કરી પછી એક ભવ વિક્લેન્દ્રિયનો પાછા આઠ ભવ અસન્ની પંચેન્દ્રિય તિર્યંચના પાછો એક ભવ વિકલેન્દ્રિયનો એમ કરતાં કરતાં બે હજાર સાગરોપમ કાળ સુધી ફ્સ કરે છે. પછી અવશ્ય એકેન્દ્રિયમાં જાય છે.
જઘન્ય આયુષ્યનો એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી એક ભવ વિલેન્દ્રિયમાં જઇ પાછા અસન્ની પંચેન્દ્રિય તિર્યચપણાના જઘન્ય ભવો એક હજાર સાગરોપમ કાળ સુધી કરે છે પછી નિયમો એકેન્દ્રિયપણામાં જાય છે.
જ્યારે જીવો અસન્ની અપર્યાપ્તા મનુષ્ય રૂપે અથવા સમુરિસ્કમ મનુષ્ય રૂપે ઉત્પન્ન થાય છે તો ત્યાં ઉત્કૃષ્ટથી સાતભવ મનુષ્યના, એક ભવ વિલેન્દ્રિયનો પાછ સાત ભવે મનુષ્યના પાછો એક ભવા
Page 2 of 65
Page #3
--------------------------------------------------------------------------
________________
વિકલેન્દ્રિયનો એમ કરતાં કરતાં એક હજા સાગરોપમ અને બે હજાર સાગરોપમ કાળ સુધી ર્યા કરે છે પછી અવશ્ય જીવ એકેન્દ્રિયપણાને પામે છે.
આ રીતે એકેન્દ્રિયથી અસન્ની પંચેન્દ્રિયપણા સુધી જીવો તાં તાં પાછા એકેન્દ્રિયપણામાં જાય અને પાછો સંખ્યાનો કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ રખડ્યા કરે છે. આ કારણથી સન્ની પંચેન્દ્રિયપણાને પામવાનો વારો જ જીવોને પેદા થઇ શકતો નથી.
આ રીતે પરિભ્રમણ કરતાં કરતાં દુ:ખોને વેઠી વેઠીને કર્મોની અકામ નિર્જરા કરીને પુણ્ય ઉપાર્જન કરેલું હોય એટલે કે એકઠું કરેલું હોય ત્યારે જીવોને સન્નીપણું પ્રાપ્ત થાય છે.
આ રીતે જ્યારે સન્ની પંચેન્દ્રિય તિર્યચપણાને જીવ પામે છે ત્યારે જઘન્ય આયુષ્યવાળા સાત સાત ભવો કરી કરીને વચમાં વિકલેન્દ્રિય પણાના ભવ કરી કરીને ઉત્કૃષ્ટથી એક હજાર સાગરોપમ અથવા બે હજાર સાગરોપમ કાળ ક્ષ્ય કરે છે. બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ થયે પાછો એકેન્દ્રિયપણામાં વા જાયા છે ત્યાં સંખ્યાનો કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ પાછો ફ્સ કરે છે.
સન્ની પંચેન્દ્રિય તિર્યચપણામાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાતભવ કરી આઠમો ભવ કરે તો યુગલિક તિર્યંચનો. એટલે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચનો ભવ કરે છે પછી ત્યાંથી દેવલોકમાં જાય છે.
પણ કેટલાક સન્ની પંચેન્દ્રિય તિર્યંચના સાત ભવો ઉત્કૃષ્ટ આયુષ્યના કરી વચમાં વિશ્લેન્દ્રિયનો એક એક ભવ કરતાં કરતાં બે હજાર સાગરોપમ કાળ સુધો કરે છે.
પછી નિયમાં એકેન્દ્રિયપણામાં જાય છે. કેટલાક જીવો જઘન્ય આયુષ્યવાળા સન્ની તિર્યંચ અને જઘન્ય આયુષ્યવાળા સન્ની મનુષ્ય રૂપે કરી કરીને એક હજાર સાગરોપમ કાળ સુધી ફ્સ કરે છે. પછી વિકલેન્દ્રિયનો એક ભવ કરી ફ્રી પાછા તિર્યંચ અને મનુષ્યના ભવો એક હજાર સાગરોપમ સુધી ક્યા કરે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરીને પાછા એકેન્દ્રિયપણામાં નિયમાં જાય છે ત્યાં સંખ્યાતો. કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ રખડ્યા કરે છે.
ી પાછા એકેન્દ્રિયપણામાં દુ:ખોને વેઠીને અકામ નિર્જરા કરી કરીને પુણ્ય એકઠું કરીને જીવો સન્ની મનુષ્યપણાને પામી શકે છે.
એમાં પણ જો અધિક પુણ્ય એકઠું થયેલું ન હોય તો જઘન્ય આયુષ્યવાળા સન્ની મનુષ્ય રૂપે સાતભવ કરી વિકલેન્દ્રિયપણાને એક ભવ રૂપે પામી પાછા સાત ભવ જઘન્ય રૂપે કરી પાછો એકભવ વિકલેન્દ્રિયનો પામીને બે હજાર સાગરોપમ સુધી ફ્સ કરે છે પછી પાઓ એકેન્દ્રિયમાં નિયમા જાય છે ત્યાં સંખ્યા તો કાળા અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ કરે છે.
જે જીવોનું પુણ્ય વધારે એકઠું થયેલું હોય એ જીવો સન્ની મનુષ્યપણામાં ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે અથવા મધ્યમ આયુષ્ય રૂપે ઉત્પન્ન થાય છે પણ તેમાંય જો પુણ્ય ઓછું હોય તો અનાર્ય ક્ષેત્રમાં-અનાર્ય-કુળમાં-આર્યદેશમાં પણ અનાર્ય જાતિ આદિમાં ઉત્પન્ન થઇ અનેક પ્રકારના પાપોને કરીને નરકાયુષ્યનો બંધ કરીને નરકમાં વા માટે જાય છે. આ રીતે નરકનો કાળ મોટો અને ત્યાંથી મનુષ્યપણામાં આવીને બે મહિનાના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યપણામાં ઉત્પન્ન થાય પાછું નરકનું આયુષ્ય બાંધીને નરકમાં જાય આ રોતે એક હજાર સાગરોપમ કાળ સુધી મનુષ્ય-નરક-મનુષ્ય-નક કરતાં કરતાં
ક્ષ્ય કરે છે. જ્યારે એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ થાય એટલે એક ભવ વિકલેન્દ્રિયનો કરીને મનુષ્ય થઇ નરકનું આયુષ્ય બાંધી નરકમાં જાય પાછા મનુષ્ય. નરક-મનુષ્ય-નરક કરતાં કરતાં એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી પાછો એકેન્દ્રિયપણામાં વા જાય છે જ્યાં સંખ્યાનો કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ રખડ્યા કરે છે.
આ રીતે વા છતાં મનુષ્યપણાને પામવા છતાં પણ જીવો નવકારમંત્રને પામી શકતા નથી. જ્યારે પાછા આ જીવો દુ:ખ વેઠીને અકામ નિર્જરા કરતાં કરતાં પુણ્ય એકઠું કરીને સન્ની.
Page 3 of 65
Page #4
--------------------------------------------------------------------------
________________
મનુષ્યપણામાં આર્યદેશ-આર્યજાતિ આર્યકુળ પામીને જ્યાં ધર્મ સાંભળવા મલે એવા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય અને ત્યાં લાંબા આયુષ્યને પ્રાપ્ત કરીને તેમાંય પાછો જૈન ધર્મ ન મલે અને બીજા ધર્મોને પામી બીજા દેવ-દેવીઓને ભગવાન માની તેઓનાં સન્યાસીઓને ગુરૂ માની ધર્મ કરતાં થાય તો તેનાથી થોડી સરલ પ્રકૃતિને પામીને અકામ નિર્જરા-બાલતપ વગેરે કરીને દેવલોકને પામે આ રીતે પણ સંસારમાં મનુષ્યપણું અને દેવલોકપણું એમ કરતાં કરતાં એક હજાર સાગરોપમ કાળ . પછી મનુષ્યપણામાં આવી એક ભવ વિકલેન્દ્રિયનો કરે ત્યાંથી મનુષ્ય થઇ દેવલોકમાં જાય આ રીતે ફરીથી મનુષ્ય અને દેવલોક કરતાં કરતાં એક હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી પાછા એકેન્દ્રિયપણામાં જાય છે ત્યાં સંખ્યાતો કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતોકાળ પાછો પસાર કરે છે. આ રીતે મનુષ્યપણાને પામવા છતાં પણ જીવો નમસ્કાર મહામંત્રને પ્રાપ્ત કરી શકતા નથી. આ કારણોથી નમસ્કાર મહામંત્ર પામવો એ કેટલો દુષ્કર કહેલો છે એ વિચારવા જેવું છે.
આ રીતે જ્યારે જીવો એકેન્દ્રિયપણામાં દુઃખ વેઠતાં વેઠતાં અકામ નિર્જરા કરતાં કરતાં સન્ની મનુષ્યપણાને પામી એનાથી અનંતુ પુણ્ય એકઠું કરી આર્યદેશને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠુ કરીને આર્યજાતિને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને આર્યકુળને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને જૈન જાતિને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને જૈન કુળને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને પંચેન્દ્રિયપણાની પૂર્ણતાને એટલે પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ રૂપે પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને લાંબા આયુષ્યને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને નિરોગી એટલે રોગ રહિત એવા શરીરને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને જીવો જિનેશ્વર દેવનું દર્શનમ મલે એવા ક્ષેત્રને પામે એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને જિનેશ્વર દેવના સુ સાધ ભગવંતો મલે એમના દર્શન થાય એવા સાધુ ભગવંતો જે ક્ષેત્રમાં વિચરતા હોય એવા ક્ષેત્રને પામે અને એનાથી અનંતુ પુણ્ય એકઠું કરીને એમના મુખે ભગવાનની પાણી સાંભળવા મલે એવા ક્ષેત્રને પામે આ બધુ મલવા છતાંય જ્ઞાની ભગવંતો કહે છે કે તોય નવકારમંત્ર મલી શકે નહિ એવું પણ બને શાથી ? કારણકે નવકારને પામવા-બોલવા માટે જે કર્મની લઘુતા કહેલી છે એ કર્મની લઘુતા ન થઇ હોય તો પણ નવકારમંત્ર સાંભળવા છતાંય બોલતા ન આવડે એવું પણ બની શકે છે અને આરાધનાની ક્રિયાઓ કરતાં કરતાં દેવલોકમાં પણ જીવો જઇ શકે છે. આ રીતે આરાધનાની ક્રિયાઓ કરતાં કરતાં જીવો મનુષ્ય અને દેવલોકપણાને એક હજાર સાગરોપમ કાળ સુધી પામી શકે છે પછી એક ભવ વિકલેન્દ્રિયનો પ્રાપ્ત કરી મનુષ્યપણું પામી દેવલોકમાં જાય. આ રીતે મનુષ્ય અને દેવલોક કરતાં એક હજાર સાગરોપમ સુધી ફરી શકે છે. આ રીતે બે હજાર સાગરોપમ કાળ પૂર્ણ કરી એકેન્દ્રિયમાં સંખ્યાતો કાળ અથવા અસંખ્યાતો કાળ અથવા અનંતો કાળ ફ્ક્ત કરે છે.
જ્યારે એકેન્દ્રિયપણામાં દુઃખ વેઠતાં પુણ્ય એકઠું કરતાં કરતાં અકામ નિર્જરા કરી કરીને જ્યારે ફરીથી મનુષ્યભવ-આર્યદેશ-આર્યજાતિ-આર્યકુળ-જૈન જાતિ-જૈન કુળ-જિનેશ્વર દેવનાં દર્શન-પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા-લાંબુ આયુષ્ય-નિરાગી શરીર-સુસાધુના દર્શન-જિનવાણી શ્રવણ-સમજવાની યોગ્યતા આ બધુ કરતાં કરતાં કર્મની લઘુતા પ્રાપ્ત થાય એટલે કે મોહનીય કર્મની સીત્તેર કોટાકોટી સાગરોપમની જે સ્થિતિ છે તેમાંથી અગણ્યોસીત્તેર કોટાકોટી (૬૯) સાગરોપમ જેટલી ખપાવીને તથા એક કોટાકોટી સાગરોપમમાંથી પલ્યાપમના અસંખ્યાતમાં ભાગ જેટલી ઓછી કરીને અંતઃ કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ કરે.
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય અને અંતરાય એ ચાર કર્મોની ત્રીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ સત્તામાં હોય છે તેને ખપાવીને એટલે ઓગણત્રીશ કોટાકોટી સાગરોપમ ખપાવીને એક કોટાકાટી સાગરોપમમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી કરી અંતઃકોટાકોટી સાગરોપમ જેટલી કરે. (બનાવે.)
Page 4 of 65
Page #5
--------------------------------------------------------------------------
________________
નામ અને ગોત્ર કર્મની વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ સત્તામાં હોય તેમાંથી ઓગણીશ કોટાકોટી સાગરોપમ જેટલી ખપાવીને અને એક કોટાકોટી સાગરોપમમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી કરીને અંત:કોટાકોટી સાગરોપમ જેટલી કરે.
આ રીતે સાતેય કર્મોની અંત:કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા પ્રાપ્ત થાય ત્યારે તે જીવોને નવકારમંત્ર બોલવા માટેની લઘુકર્મિતા કહેવાય છે એટલે આટલી સ્થિતિ સત્તાવાળા જીવો નવકારમંત્રને બાલી શકે છે.
આટલી લઘુકર્મિતાની યોગ્યતા સંસારમાં તાં ફ્લતાં અભવ્ય જીવો-દુર્ભવ્યજીવો-ભારેકર્મી. ભવ્યજીવો અને લઘુકમૈિ ભવ્યજીવો તેમજ દુર્લભ બોધિજીવો પણ પામી શકે છે. અહીં સુધી લઘુકર્મિતા કરીને નવકારમંત્રને પામે તેમાં તેના પ્રતાપે દેવલોકમાં પણ જઇ શકે છે.
અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી ભવ્યજીવો અને દુર્લભ બોધિ થયેલા જીવો નવકારમંત્રને બોલવા માટે સાતે કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટી સાગરોપમની પ્રાપ્તિ કરી શકે છે અને નવકારમંત્રને પામે છે પણ એ નવકારમંત્રનો ઉપયોગ આ લોકના સુખ મેળવવા માટે અથવા પરલોકના સુખ મેળવવા માટે તથા આ લોકમાં સુખ ટક્યાં રહે અને કોઇપણ પ્રકારનું દુ:ખ ન આવે એ માટે તેમજ જે કાંઇ દુ:ખ આવેલું હોય તે કેમ જલ્દી દૂર થાય એ માટે ઉપયોગ કરતાં હોય છે. આથી એ નવકાર મંત્ર પરિણામ પામતો નથી. તે ગણવાથી પાપાનુબંધિ પુણ્ય બંધાય છે એટલે પાપનો અનુબંધ વધારે પડે છે અને પુણ્ય અનુબંધ વગરનું બંધાય છે. આથી સકામ નિર્જરા થવાના બદલે અકામ નિર્જરા થાય છે અને શુભ કર્મનો બંધ એટલે પુણ્ય પ્રકૃતિઓનો બંધ અનુબંધ વગરનો બંધાય છે અને તે વખતે બંધાતી અશુભ પ્રકૃતિઓનો બંધ એટલે એનો રસ અનુબંધ રૂપે બંધાય છે. આથી સંસારમાં જ્યાં જાય ત્યાં સુખ મલે પણ આ સુખના ઉદય કાળમાં બંધાયેલા પાપનો અનુબંધ ઉદયરૂપે ચાલુ થતો હોવાથી સુખનો રાગ ગાઢ બને છે અને વૈરાગ્ય ભાવ પેદા થતો નથી આથી એ સામગ્રીની ઓળખાણ થવી જોઇએ એ ઓળખાણ થવા દેતું નથી અને રાગના કારણે અનેક પ્રકારના પાપ કરાવીને સંસારની રખડપટ્ટી વધારે છે પણ સંસાર ઓછો થવો જોઇએ ભવની પરંપરા ઘટવી જોઇએ એ ઘટતી નથી માટે એ રીતે નવકારમંત્રને અનંતી વાર પામીને સંસારમાં રખડ્યા કરે છે. આથી એ નવકારમંત્ર પરિણામ પામતો ન હોવાથી જ્ઞાની ભગવંતો કહે છે કે આત્મિક ગુણો પેદા કરાવવામાં જરાય સહાયભૂત થતો નથી અને આ કારણથીજ પાપાનુબંધિ પુણ્યના ઉદયવાળા જીવોને ગમે તેટલું સુખ મલે તો પણ એ સુખને સુખ રૂપે ભોગવી શકતા જ નથી એ સુખના કાળમાં બીજી ઉપાધિઓની ચિંતા એટલી બધી રહે છે અથવા ઈષ્ય ભાવ એવો જોરદાર પેદા થઇ જાય છે કે જેના કારણે પોતાને મળેલા સુખને સુખરૂપે ભોગવી શકતા જ નથી.
જેમ દાખલા તરીકે અભવ્યાદિ જીવો સાતે કર્મોની અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિને પામીને નવકારમંત્રને પામી સંયમનો સ્વીકાર કરી નિરતિચાર ચારિત્રનું પાલન કરે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન પણ ભણે-દેશના લબ્ધિપણા પેદા કરે અનેક જીવોને પ્રતિબોધ કરીને મોક્ષ માર્ગમાં દાખલ કરી સારો કાળ હોય તો મોક્ષે પણ પહોંચાડે છે છતાં પણ તે આત્માઓને મોક્ષની ઇચ્છા જ થતી ન હોવાથી પાપાનુબંધિ પુણ્ય બાંધી નવમા ગ્રેવેયકના સુખને પામે છે. ત્યાં દેવ તરીકે ઉત્પન્ન થતાંજ અંતર્મુહૂર્તમાં પર્યાપ્ત થાય છે અને એ પર્યાપ્ત અવસ્થામાંજ સાથેના બીજા જીવોને અહમ ઇન્દ્ર તરીકે જૂએ એટલે અંતરમાં પાપના અનુબંધના ઉદયના કારણે વિચાર આવે કે મેં પુરૂષાર્થ કરેલો છે માટે આ સુખ મને મલવું જોઇતું હતું. આ જીવોને કેમ મલ્યું ? આવી વિચારણાઓની. પરંપરા કરતાં કરતાં એકત્રીશ સાગરોપમ જેટલો કાળ પસાર થાય છે આ વિચારોની પરંપરાને ઈર્ષ્યા ભાવ કહેવાય છે. આ ઇર્ષ્યા ભાવના વિચારથી મળેલા સુખોને સુખ રૂપે ભોગવી શકતા નથી.
આવી જ રીતે આજે વિચાર કરો તો લગભગ મોટા ભાગના જીવોને પુણ્યના ઉદયથી જે સામગ્રી:
Page 5 of 65
Page #6
--------------------------------------------------------------------------
________________
મળેલી છે એ સામગ્રી રાગ પેદા કરાવીને અનેક પ્રકારના પાપો કરાવે છે છતાંય મળેલી સામગ્રીને શાંતિથી ભોગવવા દેતું નથી. આથી સુખને સુખ રૂપે મોટા ભાગના જીવો ભોગવી શકતા નથી. એ નવકારમંત્રને, દુનિયાના આ લોકના સુખને મેળવવા માટે-મળેલા સુખને ટકાવવા માટે-જીવીએ ત્યાં સુધી કાયમ-રહે એ માટે અને જે કાંઇ દુઃખો આ લોકમાં આવેલા છે એને દૂર કરવા માટે તથા પરલોકના સુખોને મેળવવા માટે ગણેલા છે, એમ ગણાય છે. આથી જ વર્તમાનમાં પણ નવકારમંત્ર ગણવા છતાંય એના ઉપર જોઇએ એવી શ્રધ્ધા પણ થતી નથી. માટે તે પરિણામ પામતો નથી એમ કહેવાય છે.
સાતે કર્મોની અંતઃકોટાકોટી સાગરોપમ સ્થિતિ સત્તાને પ્રાપ્ત કરનારા એ ગથી દેશે આવેલા કહેવાય છે.
આ ગ્રંથી દેશે આવ્યા પછી એટલે ગ્રંથી દેશને પામ્યા પછી જીવ જો અધિક પાપની તીવ્રતા કરીને ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરી, ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાને પ્રાપ્ત કરે અથવા અંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ સત્તા કરતાં એક કોટાકોટી સાગરોપમ અથવા એથી અધિક સ્થિતિ સત્તાને પ્રાપ્ત કરે તો નવકારમંત્ર ભૂલી જાય છે. યાદ પણ આવતો નથી અને બોલવાનું મન પણ થતું જ નથી.
એ જ્યારે નવકારમંત્ર બોલે ત્યારે સમજવું કે એ જીવ ગ્રંથી દેશે જરૂર આવેલો છે માટે બોલી શકે છે. આનેજ કર્મ લઘુતા કહેવાય છે. અહીં સુધી અભવ્યાદિ જીવો પણ આવતા હોવાથી એની કોઇ કિંમત જ્ઞાનીઓએ આંકી નથી.
આવી રીતે જીવો ઉંચામાં ઉંચી કોટિના મહામંત્રને પામવા છતાંય એક અનુકૂળ સુખના રાગના કારણે સંસારના ચક્કરમાં ર્યા કરે છે.
જ્યારે ગ્રંથી દેશે આવ્યા પછી જે લઘુકર્મી આત્માઓ હોય છે તે આત્માઓ નવકારમંત્રને પામ્યા પછી નિઃસ્વાર્થ ભાવ અને સરલ પ્રકૃતિ એટલે સરલ સ્વભાવ પેદા કરીને નવકારમંત્ર જેવા મહામંત્રનો ઉપયોગ અનુકૂળ પદાર્થો મેળવવા-ભોગવવા-સાચવવા-ટકાવવા-વધારવા કે જીવે ત્યાં સુધી કાયમ રહે એવી ભાવનાથી કોઇદિ ગણતા નથી તેમજ જ્યારે પાપના ઉદયથી કોઇપણ પ્રકારનું દુ:ખ આવે તો તે દુઃખને દૂર કરવા માટે પણ એનો ઉપયોગ કરતાં નથી તથા પરલોકમાં પણ સારા સુખો મલે એ માટે પણ એનો ઉપયોગ કરતાં નથી. કેવલ આવા મહામંત્રનો ઉપયોગ આત્મકલ્યાણ પેદા કરવા અને તે પેદા કરવા માટે જે વિઘ્નરૂપ ચીજો બને છે તેને દૂર કરવા માટે-સુખની લીનતા દૂર કરવા એટલે અનુક્ પદાર્થોના રાગની લીનતા તોડવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરતાં કરતાં પુણ્યના ઉદયથી ગમે તેટલા અનુકૂળ પદાર્થો મલે તો પણ તેમાં લીનતા પેદા થવા દેતા નથી અર્થાત્ તે પદાર્થોમાં લીન બનતા નથી એવો પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન માટે વિચારે છે કે પુણ્યે ચીજ આપેલી છે-પુણ્ય હશે તો ભોગવાશે-પુણ્ય હસે તો સચવાશે-પુણ્ય હશે તો ટકશે જો કદાચ વચમાં વેહલી ચાલી જાય તો વિચારે કે પુણ્ય પુરૂં થયું માટે ગઇ એમાં આશ્ચર્ય કે દુઃખ કરવા જેવું શું છે ?
એવી જ રીતે પાપના ઉદયથી ગમે તેટલું દુઃખ આવે તો પણ તે દુઃખમાં દીન બનતો નથી કારણ કે અ વખતે વિચાર કરે છેકે મેં પાપ કરેલા છે એના ફ્ળ સ્વરૂપે દુઃખ આવેલ છે તો તે દુઃખને દીન થયા વગર ભોગવી લઇશ હાય વોય કર્યા વગર ભોગવી લઇશ તો ફરીથી પાપ બંધાશે નહિ અને તે પાપ નાશ પામશે. તેના કારણે ફરીથી દુઃખ આવશે નહિ. આવા વિચારો કરીને દુઃખમાં દીન બનતા નથી પણ સમાધિ ભાવ જાળવીને સારી રીતે વેઠી લે છે.
એટલે કે અનુકૂળ પદાર્થોમાં એટલે એના રાગમાં વૈરાગ્યભાવ પેદા કરતો જાય છે એટલે સુખની લીનતા દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે અને દુ:ખમાં સમાધિ-સમતા ભાવ કેળવતો જાય છે એટલે દીનતાનો નાશ કરતો જાય છે.
આ ગુણના અભ્યાસથી જીવો પુણ્યાનુબંધી પુણ્ય બાંધતા જાય છે એટલે બંધાતી શુભ પ્રકૃતિઓનો
Page 6 of 65
Page #7
--------------------------------------------------------------------------
________________
રસ અનુબંધ રૂપે બાંધે છે અને બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ અનુબંધ વગર બાંધે છે તથા બંધાયેલા અશુભ કર્મોની વિશેષ રીતે (સકામ નિર્જરાથી) નિર્જરા કરતા જાય છે.
- આ રીતે નવકાર મહામંત્ર ગણવાથી બંધાયેલા જન્મ મરણના અનુબંધો અને જન્મ મરણની પરંપરા નાશ પામતી જાય છે અને સાથે સાથે વૈરાગ્યભાવની સ્થિરતા વધતી જાય છે અને સમાધિભાવ-સમતા ભાવ પણ વધતો જાય છે.
આ રીતે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવા માત્રથી જ્ઞાની ભગવંતો કહે છે કે જે કાંઇ ઇચ્છે છે તે પદાર્થો મલ્યા વગર રહેતા નથી અને જે કાંઇ કષ્ટો આવેલા હોય તો તે એના સ્મરણથી તત્કાલ નાશ પામ્યા. વિના રહેતા નથી. આના પ્રતાપે આત્માને ચિત્તની પ્રસન્નતાનો અનુભવ થતો જાય છે અને સ્થિરતા પેદા થતી જાય છે. આવા જીવોને સહજતાથી અનુકૂળ પદાર્થો દુ:ખરૂપ છે એ અંતરમાં બેઠેલું જ હોય છે અને અનુકૂળ પદાર્થોમાં જે સુખ રહેલું છે તેનાથી ચઢીયાતા સુખની ઝંખના-રૂચિ ભાવ એ સુખને મેળવવા માટેનો અભિલાષ સતત અંતરમાં ચાલુ જ રહે છે.
આને મોક્ષનો અભિલાષ-મોક્ષની રૂચિ કહેવાય છે.
આ મોક્ષની રૂચિથી ગણાતાં નવકારમંત્રથી આત્મિક ગુણની નજીક લઇ જવા યોગ્ય પુણ્ય બંધાયા છે.
નવકારમંત્ર આપવાનો ર્વાિધિ
સામાન્ય રીતે નવકારમંત્ર ગણવા માટે ઉપધાન તપની આરાધના કરવાનું વિધાન શાસ્ત્રમાં કહેલું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવકના ઘરે બાળક જન્મે એ બાળકને એની માતા છ માસનું થાય ત્યારથી સૂર્યાસ્ત થાય એ પહેલાં બાળકને સ્તનપાન કરાવીને સુવડાવી દે. ત્યારથી સૂર્યોદય ન થાય ત્યાં સુધી એ બાળક રાતના સમયે કાંઇ માંગે નહિ એવી સ્થિતિ પેદા કરે. આ રીતે અભ્યાસ કરાવતા ધીરે ધીરે એ બાળક નવકારશીના ટાઇમ પહેલા ન માગે એ રીતે ટેવ પડાવે જ્યારે બાળક બરાબર થઇ જાય એમ લાગે ત્યારે એમાં પોતે બાળકને નવકારશીનું પચ્ચખાણ આપે. રાતના ચોવીહારનું પણ પચ્ચખાણ આપે. આ. રીતે નવકારશી-ચોવીહાર કરાવતા કરાવતાં સાડાબાર ઉપવાસ જેટલો તપ એ બાળક પાસે કરાવે. આ જીવો માટે શાસ્ત્ર નિયમ કહ્યો છે કે અડતાલીશ નવકારશી બરાબર એક ઉપવાસ ગણાય આ રીતે સાડાબાર ઉપવાસની ૬૦૦ દિવસની નવકારશી થાય ત્યારે બાળક લગભગ અઢી ત્રણ વરસનો થાય એટલે બાળકને કહે તને ગુરૂના મુખે, સારા દિવસે ભગવાનના મંદિરે ઓચ્છવ કરી સારા મુહૂર્ત નવકાર આપવાનો છે. આ શબ્દો સાંભળતા બાળકને અંતરમાં નવકાર પ્રત્યે બહુમાન આદરભાવ વધે અને ઉલ્લાસ વધે છે.
પછી જ્યારે એ તપ પૂર્ણ થાય એટલે મા બાપ પોતાની શક્તિ મુજબ ભગવાનના મંદિરે ઓચ્છવા રાખી વાજતે ગાજતે ગુરૂ મહારાજને પોતાના ઘરે લાવીને ચતુર્વિધ સંઘની હાજરીમાં સારા દિવસે સારા મુહૂર્ત તે બાળકને ઉભો કરી સંઘ સમક્ષ ગુરૂ મહારાજના મુખે નવકાર અપાવે. આ રીતે નવકાર પામેલો આત્મા. પ્રાયઃ કરીને પૂણ્યના ઉદયથી સુખ મલે તો તેમાં છકી ન જાય અને લીન પણ ન બને. પાપના ઉદયથી દુ:ખા આવે તો તેમાં દીન પણ ન બને અને સમાધિપૂર્વક વેઠવાની શક્તિ કેળવે આ વિધિ શાસ્ત્રમાં કહેલો છે.
જ્ઞાની ભગવંતોએ નવકારમંત્રને ગણવાના અધિકાર માટે ત્રણ ગુણો મેળવવાના કહ્યા છે અથવા એ ત્રણ મેળવવાનું ધ્યેય રાખીને ગણવાનું વિધાન કહેલું છે.
(૧) ક્ષમાં ગુણ, (૨) ઇન્દ્રિયની સંયમતા ગુણ અને (3) સમતાભાવ ગુણ. આ ત્રણેય ગુણોને શાસ્ત્રોમાં ખાંતો-દાંતો અને શાંતો આ ત્રણ શબ્દોથી જણાવેલા છે.
ક્ષમાં ગુણ પાંચ પ્રકારે કહેલો છે.
Page 7 of 65
Page #8
--------------------------------------------------------------------------
________________
(૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા અને (૫) ધર્મ ક્ષમા.
(૧) ઉપકાર ક્ષમા :- કોઇપણ જીવે પહેલા આપણા ઉપર ઉપકાર કરેલ હોય અને એ ઉપકારના. કારણે એ ગુસ્સો કરે તો સહન કરવો અથવા કોઇ જીવ ભવિષ્યમાં આપણા ઉપર ઉપકાર કરશે એવી ભાવના હોય માટે એ જીવો ગુસ્સે ગમે તેટલો કરે તો પણ સહન કરી ક્ષમાં ગુણને ધારણ કરે તે ઉપકાર ક્ષમાં ગુણ કહેવાય છે. આ ક્ષમાં ગુણ આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતો ન હોવાથી સંસાર વૃદ્ધિનું કારણ કહેલ છે. આવી ક્ષમા સંસારમાં રહેલા જીવો પોતાનો સ્વાર્થ સાધવા માટે સતત જ્યારે જરૂર પડે ત્યારે કરતા જ હોય છે. જેમકે વેપારી વેપાર કરવા માટે પેઢીએ બેઠેલો હોય-ગ્રાહક આવીને ગમે તેટલી. ગાળો બોલે-અપ શબ્દો બોલે તો પણ તે હસીને સાંભળી લે છે પણ સામો જવાબ આપતો નથી કારણ કે જો સામો જવાબ આપે તો ગ્રાહક જતો રહેશે માટે એ ગમે તે બોલે તો પણ શાંતિથી સાંભળી લે છે કારણ કાલે એજ ગ્રાહક માલ લેવા આવશે અને પૈસા આપી જશે. આ કારણથી આ સ્વાર્થ વૃત્તિથી, સંસારની વૃધ્ધિ થતી હોવાથી એ ક્ષમાને ગુણરૂપે કહેલ નથી.
(૨) અપકાર ક્ષમા :- કોઇએ આપણા ઉપર અપકાર કરેલ હોય અને ભવિષ્યમાં એ ઉપકાર કરનાર લાગે-કામમાં આવે એવો લાગે તો તે માણસ ગમે તેટલો ગુસ્સો કરે તો પણ સહન કરી ક્ષમાં રાખે છે તે અપકાર ક્ષમા કહેવાય છે. આ ક્ષમા પણ આત્માના ગુણો પેદા કરવામાં ઉપયોગી થતી ન હોવાથી આ ક્ષમાં ગુણને સંસાર વૃદ્ધિનું કારણ કહેલી છે.
(૩) વિપાક ક્ષમા - કર્મના ઉદયથી ક્રોધ પેદા થાય છે તો તે કર્મના ઉદયને શમાવવા માટે ક્ષમાને ધારણ કરવી જોઇએ. જેટલો શમાવવાનો પ્રયત્ન કરશું એટલો લાભ થશે એવા વિચારથી જીવ ક્ષમાને ધારણ કરે તે વિપાક ક્ષમા કહેવાય છે. આ ક્ષમા ગુણ પણ આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતો ન હોવાથી લાભદાયી ગણેલ નથી.
(૪) વચન ક્ષમા :- ભગવાને કહ્યું છે કે ક્રોધ કરાય નહિ. ક્રોધ કરવાથી સૌથી પહેલા પોતાના આતમાને જ નુક્શાન થાય છે પછી બીજાને નુક્શાન થાય અથવા ન પણ થાય પણ પોતાના આત્માને તો નુક્શાન થાય જ છે.
આ વિચાર કરી ભગવાનના વચન ઉપર શ્રધ્ધા રાખીને ક્રોધ ન કરવો અને ક્ષમાને ધારણ કરવી એ વચન ક્ષમા કહેવાય છે. આ ક્ષમા ગુણમાં આત્માનો કોઇપણ પ્રકારનો સ્વાર્થ ન હોવાથી આત્માના ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતી હોવાથી આ ક્ષમાને ઉપકારક કહેલી છે.
(૫) ધર્મ ક્ષમા - મારા પોતાના આત્માનો ગુણ ક્ષમા છે. ક્રોધ કરવો-ગુસ્સો કરવો એ તો આત્માનો ગુણ નથી પણ દોષ છે માટે મારાથી ગુસ્સો થાય જ નહિ. અજ્ઞાન જીવોથી ગમે તેવી પ્રવૃત્તિ થાય પણ તે જીવ અજ્ઞાન હોવાથી દયાપાત્ર છે પણ ગુસ્સાપાત્ર નથી. દયાપાત્ર જીવ હોવાથી એ જીવ પ્રત્યે ગુસ્સો. કરીએ તો મારો ધર્મ નાશ પામે. મારો ધર્મ દબાઇ જાય પ્રગટ થઇ શકે નહિ માટે એના પર ગુસ્સો કરવો એ મારું પોતાનું અજ્ઞાન ગણાય છે. સામો માણસ અજ્ઞાન હોવાથી મારે એની સાથે અજ્ઞાન બનાય નહિ જો એ જીવ ઉપર ગુસ્સો કરું તો અજ્ઞાનીમાં અને જ્ઞાનીમાં ફ્ર શો ? બીજા નંબરે અજ્ઞાની જીવો પ્રત્યે ગુસ્સો કરતાં સૌથી પહેલા મારા આત્માનો ધર્મ નાશ પામે છે જે મારી પોતાની ક્ષમાં ગુણરૂપે છે. એ નાશ પામવાથી ધર્મ પેદા થઇ શકે નહિ માટે મારાથી ગુસ્સો કરાય જ નહિ. જેમ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સંસારમાં છેલ્લા ભવે ત્રીશ વર્ષ રહ્યા ત્યાં સુધી કોઇ કર્મ પાપનું ઉદયમાં આવ્યું નહિ અને સંયમનો સ્વીકાર કર્યો કે તરત જ પાપ કર્મો ઉદયમાં આવ્યા એમની શક્તિ કેટલી છે કે દુ:ખ આપનાર ઉપર જરાક આંખ કાઢે તો પેલો જમીનમાં પેશી જાય છતાંય ભગવાને નાનામાં નાના જીવો પણ જે દુ:ખ આપે તે પણ ક્ષમાં ગુણ પોતાનો ધર્મ જાણીને સહન કર્યા એનાથી આગળ વધીને આર્યદેશમાં દુ:ખો ઓછા લાગ્યા તો અનાર્ય દેશમાં દુ:ખો ભોગવવા માટે ગયા અને છેલ્લે સંગમે છ મહિના સુધી ભયંકર ઉપસર્ગો કર્યા છતાંય ભગવાન ક્ષમાને
Page 8 of 65
Page #9
--------------------------------------------------------------------------
________________
ધારણ કરીને રહ્યા છે છેલ્લે જ્યારે સંગમ થાકીને દેવલોકમાં પાછો જાય છે ત્યારે ભગવાને વિચાર કર્યો કે સંસાર તારક એવા અમે અને આ મને પામીને સંસારમાં હારી જાય છે આને પણ હું તારી શકતો નથી. આ જ્યારે વિચાર કરે છે ત્યારે આત્મામાં રહેલો ક્રોધ ભગવાનને કહે છે કે આવા આત્મા પ્રત્યે ક્ષમા કરો છો તો મારૂં કામ ક્યારે પડશે ? આ વાતનો જવાબ આપતા કહે છે કે મારે જરૂર જ ક્યાં છે ? આના ઉપરથી વિચાર કરો કે આ ધર્મ ક્ષમા કેટલી ઉંચી કોટિની છે. આવી ક્ષમા આવે ત્યારેજ જીવને કેવલજ્ઞાન પ્રાપ્તિ જલ્દી થઇ શકે માટે આ ક્ષમા ગુણ કેળવવો ખૂબ જરૂરી છે.
નમસ્કારમંત્ર સિધ્ધિ નામના ગ્રંથમાં નમસ્કાર મહામંત્રની સાધના કરનારમાં કેવા ગુણો હોવા જોઇએ તેનું વર્ણન પંચ પરમેષ્ઠિ ધ્યાન માલામાં કરેલું છે.
(૧) શાંત-સમતા (૨) દાંત ઇન્દ્રિયોને જીતનાર (૩) ખાંત-ક્ષમા.
સાચા સાધકમાં એટલે આરાધના કરનાર આત્માઓમાં દયા જોઇએ-નમ્રતા જોઇએ-પ્રાર્થના અંતરની જોઇએ-સમતાભાવ જોઇએ અને શાંત સ્વભાવ જોઇએ આટલા લક્ષણો અવશ્ય હોવા જોઇએ.
બીજી રીતે પણ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરનાર-ગણનાર આત્માઓમાં પણ કેવા કેવા ગુણો હોવા જોઇએ એના માટે કહ્યું છે કે
(૧) શાંત-સમતા ભાવ, (૨) દાંત-ઇન્દ્રિયોનું દમન કરનાર, (૩) ગુણવાન દયા-પરોપકાર વગેરે, (૪) સંતપુરૂષોની સેવા કરનાર, (૫) વિષય કષાયનું વારણ કરનાર, (૬) જ્ઞાન દર્શનનો આરાધક-સુવિચારી, (૭) સ્યાદ્વાદ રૂપી રસથી રંગાયેલો, (૮) સમતાનો રસ તેમાં હંસની માફ્ક ઝીલવું એટલે તરવું અથવા તેમાં નિમગ્ન રહેવું અને (૯) શુભ પરિણામના નિમિત્તથી અશુભ સઘળા કર્મોને છોલે. આવા જીવો પંચ પરમેષ્ઠિ પદોને ગણવાનો-સાધના કરવાનો અધિકારી કહ્યો છે. પંચ પરમેષ્ઠિની સાધનાનો મૂળ હેતુ ભવ ભ્રમણની ભીતિમાંથી રક્ષણ મેળવવાનો છે. રક્ષણ ત્યારે જ મલે કે જન્મ મરણની શૃંખલાનો (સાંકળનો) સદાને માટે અંત આવી જાય.
(૧) શાંત = સમતા ગુણ :- આ ગુણ આત્માનો છે. અનાદિ કાળથી જગતમાં ભટકતાં ભટકતાં જીવોને અનાદિ સ્વભાવ-અનાદિ કર્મના યોગે પેદા થયેલો છે કે જે અનાદિ કર્મનો સંયોગ રાગ-દ્વેષનો પરિણામ એટલે અનુકૂળ પદાર્થોમાં ગાઢ રાગ રૂપ પરિણામ અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષ રૂપ પરિણામ રહેલો છે એ જીવનો અત્યંતર સંસાર કહેવાય છે. આ અત્યંતર સંસારના પરિણામે બાહ્ય સંસાર જન્મ મરણ રૂપ ચાલતો હોય છે. જેમ જેમ જીવો અનુકૂળ પદાર્થોમાં રાગ કરતા જાય છે અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષ કરતા જાય છે તેમ તેમ તેઓનો બાહ્ય સંસાર જન્મ મરણ રૂપ વધતો જાય છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે ક જેમ જેમ પુણ્યના ઉદયથી અનુકૂળ પદાર્થો મલે તેમ તેમ જીવને તે પદાર્થો ગમતાં જાય છે કારણ કે એ પદાર્થોમાં સુખ બુધ્ધિ બેઠેલી છે. એ સુખ બુધ્ધિના કારણે અનુકૂળ પદાર્થો જૂએ અને મલે કે તરત જ એના પ્રત્યે ગમો પેદા થાય છે. વારંવાર એ પદાર્થો ગમતાં થાય એટલે એના પ્રત્યે આસક્તિ ભાવ પેદા થાય છે. જે જે પદાર્થો પ્રત્યે આસક્તિ વધતી જાય ચે તેમ તેમ તે તે પદાર્થો પ્રત્યે મમત્વ બુધ્ધિ એટલે મારાપણાની બુધ્ધિ પેદા થતી જાય છે અને વધતી જાય છે. જે પદાર્થો પ્રત્યે મારાપણાની બુધ્ધિ વધે છે. તે પદાર્થો પ્રત્યે મૂર્છા પેદા થતી જાય છે. આ સ્વભાવને આધોન થઇને જીવો પ્રવૃત્તિ કરે છે એનાથી સદા માટે અશાંત રહે છે એટલે સદા અશાંતિમાં જ જીવતા હોય છે એવી જ રીતે પ્રતિકૂળ પદાર્થો જોવામાં આવે તો એનાથી નારાજી થાય છે એ પદાર્થો પ્રત્યે અણગમો થાય છે એટલે એ પદાર્થો ગમતા નથી પછી વારંવાર જોતાં નારાજી પેદા થાય છે. એના પછી વારંવાર પ્રતિકૂળ પદાર્થો જોતાં-અનુભવતાં ક્રોધ પેદા થતો જાય છે અને છેલ્લે એ પદાર્થો પ્રત્યે દ્વેષ બુધ્ધિ પેદા થતી જાય છે. આ સ્વભાવ અનાદિકાળથી ચાલે છે. આથી અનુકૂળ પદાર્થોથી એ ન મલે તો મેળવવા-મળેલાને ભોગવવા-વધેલાને સાચવવા-વધારવા અને કાયમ ટકાવવા માટે તથા જાય તો રોવામાં અને છેલ્લે મૂકીને જવું પડે એમાં પણ જીવ નારાજ હોય છે. આ બધામાં સદા માટે
Page 9 of 65
Page #10
--------------------------------------------------------------------------
________________
અશાંત અને અશાંત જ જીવ રહે છે. એવી જ રીતે પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ થયેલો હોય એનો વિયોગ કરવા જલ્દી વિયોગ કેમ થાય એની વિચારણાઓમાં તથા ફરીથી આવા પદાર્થોનો સંયોગ ન થઇ જાય એની કાળજી રાખવામાં પણ જીવ સદા માટે અશાંત રહે છે. એટલે એનાથી પણ અશાંતિનો જ અનુભવ કર્યા કરે છે. આથી સંસારમાં અનુકૂળ પદાર્થોના રાગથી-પ્રતિકૂળ પદાર્થોના દ્વેષથી જીવો અશાંત હોય છે. એ અશાંતિ દૂર કરવા માટે જીવને શાંત બનવું પડે. એ શાંત સ્વભાવ જીવને ત્યારે પેદા થાય કે જે રાગવાળા પદાર્થોના સુખનો અનુભવ છે તેના બદલે રાગવાળા પદાર્થોમાં નિàપતાનો અનુભવ કરે તો એજ પદાર્થોમાં સાચા સુખનો અનુભવ થાય. નિર્લેપતા એટલે પર પદાર્થોમાં રાગના અભાવનો અનુભવ કરવો તે. એ અનુભવ જેટલો વિશેષ થતો જાય અને એમાં સ્થિરતા પેદા થતી જાય તો જ શાંત સ્વભાવ ગુણનો અનુભવ
થાય.
(૨) ઇન્દ્રિયોનો સંયમ કરનાર :- પાંચ ઇન્દ્રિયોમાં જે જે અનુકૂળ વિષયોના પદાર્થોને વિષે ઇન્દ્રિયોને જોડે છે અને એમાં જે સુખનો અનુભવ થાય છે એના બદલે અનુકૂળ વિષયોમાંથી એ એ ઇન્દ્રિયોને પાછી ખસેડવી એને સંયમ કહેવાય છે. એવી જ રીતે પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવી એટલે ન જોડવી તે અસંયમ કહેવાય છે. એ અસંયમ કરવો નહિ તે સંયમ કહેવાય છે. આ રીતે ઇન્દ્રિયોનો સંયમ કરવો જોઇએ.
(૩) ગુણવાન-દયા :- અનાદિકાલથી જીવો હંમેશા બીજા જીવોની ચિંતા વિચારણા વિશેષ કરે છે. પણ પોતાના આત્માની ચિંતા વિચારણા કરતો નથી. બીજાની દયા કરવી એ ગુણ છે. બીજા જીવોની ચિંતા વિચારણા કરવી એ જીવો દુઃખી ન થાય એ જીવોનું દુઃખ કેમ દૂર થાય એની વિચારણા કરવી એ ગુણ જરૂર છે પણ એની સાથે સાથે પોતાના આત્માની ચિંતા વિચારણા-દયા કરવાની શરૂઆત કરે તો એ દયાનો ગુણ સુંદર રીતે દિપી ઉઠે છે અને સાથે સાથે પોતાના આત્માનું કલ્યાણ વિશેષ રીતે પેદા થતું જાય છે. આ રીતે જ્યારે પોતાના આત્માની દયા પેદા થવા માંડે એટલે નવકાર ગણવાની યોગ્યતા પેદા થતી જાય છે અને એ રીતે નવકાર ગણતાં પોતાના આત્માની દયાનો પરિણામ સ્થિર થતો જાય છે. પોતાના આત્માની દયા એટલે
હું ક્યાંથી આવેલો છું ? આ મનુષ્ય જન્મને પામ્યો છું તેમાં એવી રીતે જીવન જીવું કે જેથી મનુષ્ય જન્મથી નીચેની ગતિમાં ન જવાય એટલે તિર્યંચગતિ કે નરકગતિને વિષે ન જવાય એની કાળજી રાખીને જીવન જીવવાની વિચારણા તેને પોતાના આત્માની દયા કહેવાય છે. આ દયા ગુણના પ્રતાપે બીજા જીવો પ્રત્યે દયાનો પરિણામ વિશેષ પેદા થતો જાય છે. એમાં એવા પણ વિચાર આવે છે કે આ જીવો પણ મારા જેવા છે હું જેમ સુખને ઇચ્છું છું તેમ આ જીવો પણ સુખને ઇચ્છે છે. મને જેમ દુઃખ પસંદ નથી એમ આ જીવોન પણ દુઃખ પસંદ નથી માટે આ જીવોને દુઃખ ન થાય-કીલામણા ન થાય-પીડા ન થાય એની કાળજી રાખીને મારે જીવવું જોઇએ. આવા પરિણામ પેદા થવાથી બીજા જીવોની રક્ષા કરવાનું મન થાય તે પર-દયા કહેવાય છે. આ રીતના દયાના પરિણામથી નવકારમંત્ર બોલવાનો ક્ષયોપશમ ભાવ પેદા થાય અવું પુણ્ય બંધાતું જાય છે. આ દયાના પરિણામથી સાતે કર્મોનો સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધરૂપે થતો નથી તેમાંય બંધાતા અશુભ કર્મોની સ્થિતિ અલ્પ બંધાય છે અને તેની સાથે અશુભ કર્મોનો રસ બંધ પણ અલ્પ થાય છે એની સાથે બંધાતા શુભકર્મોની સ્થિતિ અલ્પ બંધાય છે અને શુભ કર્મોનો રસ બંધ તીવ્ર રસે બંધાય છે કે જેના પ્રતાપે બીજા ભવમાં નવકાર મંત્ર સુલભ બનતો જાય છે. આવી દયાના પરિણામને વાસ્તવિક રીતે ગુણરૂપે કહેવાય છે કે જે આત્મકલ્યાણ કરવામાં સહાયભૂત થતી જાય છે.
બીજોગુણ પરોપકાર :- પરોપકાર એટલે સામાન્યથી બીજા જીવોનું દુઃખ દૂર કરવું અને બીજા જીવોને સુખી કરવા પ્રયત્ન કરવો તે.
આર્યદેશમાં જન્મેલા જીવોને સામાન્ય રીતે બીજા જીવોના દુઃખને જોઇને અંતરમાં દયાનો પરિણામ પેદા થાય છે અને એ દયાના પરિણામના કારણે દુઃખ દૂર કરવાની ભાવના પેદા થાય છે. આથી પોતે
Page 10 of 65
Page #11
--------------------------------------------------------------------------
________________
પોતાની શક્તિ મુજબ બીજા જીવોના દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરતાં જ જાય છે એ ગુણ છે. આમાં દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરતાં જ જાય છે એ ગુણ છે. આમાં દુઃખ દૂર કરવામાં જો સ્વાર્થ બુધ્ધિ પેદા થાય તો એ પરોપકાર ગુણ ગુણાભાસ રૂપે બને છે. આ પરોપકારનો ગુણ નિઃસ્વાર્થ બુધ્ધિથી કેળવવામાં આવે તો આત્માને નવકારમંત્ર ગણવામાં સહાયભૂત પુણ્ય બંધાય છે કે જેનાથી આત્માને કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાતી નથી. નિઃસ્વાર્થ ભાવ કેળવીને પરોપકાર ગુણ કેળવતાં આત્મામાં ત્રણ અવસ્થા રૂપે ગુણ
પેદા થાય છે.
૧. પહેલી અવસ્થા :- બીજા જીવોના દુઃખે આત્મા દુ:ખી થવો તે.
પોતાની પાસે ગમે તેટલી ૠધ્ધિ-સિધ્ધિ-સંપત્તિ હોય પણ તે બીજાના દુ:ખને દૂર કરવામાં સહાયભૂત ન થતી હોય તો તે ઋધ્ધિ-સિધ્ધિ-સંપત્તિ શું કામની ? એ ૠધ્ધિ વગેરે રાગાદિ પરિણામ પેદા કરાવી-ગર્વ વગેરે પેદા કરાવી-ઇર્ષ્યા ભાવ પેદા કરાવી આત્માને દુર્ગતિમાં લઇ જનારી બને છે. આજે બીજા દુઃખી જીવોને જોઇને પોતાનું હૈયું દુઃખી બને છે ? એ રોજ આત્માને પુછવાનું છે. અને કદાચ અંતરમાં દુઃખ થાય તો કેટલા પુરતું ? અરે રે કેવો દુઃખી છે ? કેટલો બધો પીડાય છે ? આ વિચારથી કદાચ બહુ બહુ તો થોડા પૈસા કે ખાવાનું આપવાનું મન થાય પણ એથી આગળ કોઇ વિચાર અંતરમાં આવે ખરો ? કે ભૂતકાળમાં કેવા પાપ કરીને આવ્યો છે કે જેના પ્રતાપે અહીં કેટલું દુઃખ ભોગવે છે. હું પણ અહીં જો પાપ કરીશ તો ભવાંતરમાં મારે પણ આવા દુઃખી થવું પડશે માટે જેટલી શક્તિ હોય તે પ્રમાણે એનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરૂં કે જેથી ભવાંતરમાં મને દુઃખ ન આવે ! આવા કોઇ વિચારો અંતરમાં પેદા થાય છે ખરા ? આવા વિચારો આવે તોજ સાચી રીતે દુ:ખીના દુઃખને દૂર કરવાનું મન થાય. નહિ તો અરે રે કર્યા કરવાનું ! આના ઉપરથી વિચાર એ કરવાનો છે કે સારૂં પુણ્ય બાંધવું હોય તો કયા વિચારોથી-કયી પ્રવૃત્તિથી બંધાય એ જોવાનું છે ! અરે રે કરી દયા કરીએ એનાથી પુણ્ય બંધાવાનું પણ કેવું ? અને કેવા પાપ કરીને આવ્યો છે જો હું પાપ કરીશ તો મારે પણ એવા દુઃખી થવું પડશે એમ વિચારી દયાના પરિણામ લાવવા તેમાં કેવું પુણ્ય બંધાય એ વિચાર કરતાં થવાની ખાસ જરૂર છે.
૨. બીજી અવસ્થાના વિચારમાં બીજાના સુખે પોતાનો આત્મા સુખી થાય એટલે બીજાના સુખને જોઇને
અંતરમાં આનંદ પેદા થવો-કરવો તે.
જ્યાં સુધી જીવો બીજાના દુઃખે દુ:ખી ન બને ત્યાં સુધી બીજાના સુખે સુખી બની શકતા નથી. પોતાની પાસે સામગ્રી સારી હોય અને એ સામગ્રી જેમ બીજાના દુઃખ દૂર કરવાના ઉપયોગમાં ન આવે તો અંતરમાં થાય એ સામગ્રીથી હું સુખી શી રીતે કહેવાઉં ? એવી જ રીતે પોતાની પાસે જે ૠધ્ધિ-સિધ્ધિ-સંપત્તિની સામગ્રી હોય તે સામગ્રી બીજાને સુખી કરવામાં સહાયભૂત ન થાય તો અંતરમાં થાય કે આ સામગ્રીથી હું સુખી કઇ રીતે કહેવાઉં ? જો આ સામગ્રી બીજાને સુખી બનવામાં સહાયભૂત થતી હોય તોજ હું સુખી. બીજા પોતાના કરતાં અધિક સુખી હોય તો અંતરમાં આનંદ થાય એ સુખી છે માટે હું સુખી છું ! એના સુખમાં મારૂં સુખ છે એટલે મારૂં સુખ સમાયેલું છે. આજે આમાંના વિચારો આવે છે ખરા ? બીજાના સુખની સામગ્રી જૂએ. પોતાના કરતાં અધિક સુખી જૂએ કે અંતરમાં ઇર્ષ્યા ભાવ પેદા થાય છે ખોટા આરોપ મૂકવાના વિચારો અંતરમાં આવે છે. પોતાનો સગો ભાઇ હોય અથવા પોતાનો દીકરો હોય કે જે સામું ન જોતો હોય અને એ સુખી અધિક હોય તો આનંદ થાય કે અંતરમાં એના પ્રત્યે ઇર્ષ્યા ભાવના વિચારો આવે ? આ ગુણ આવે તોજ જ્ઞાની ભગવંતો કહે છે કે મળેલો નવકાર ગણતાં આત્માને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાવવામાં સહાયભૂત થાય અને એ નવકારથી આત્માનું કલ્યાણ જલ્દી થાય. આજે આમાંના ગુણો અંતરમાં નથી. ગુણો પેદા કરવાનું લક્ષ્ય નથી. એના માટેનો પુરૂષાર્થ નથી માટે નવકાર
Page 11 of 65
Page #12
--------------------------------------------------------------------------
________________
ગણવા છતાંય જે ળ મલવું જોઇએ જે ફ્લની અનુભૂતિ થવી જોઇએ એ થતી દેખાતી નથી. બાકી નવકાર ગણવાથી કદાચ આવેલું દુ:ખ નાશ પણ પામે અને ઇચ્છિત સુખ કદાચ નવકાર ગણવાથી મલી પણ જાય પણ એથી આત્માને લાભ શું ? આ ખૂબ ખૂબ વિચાર કરવા જેવી ચીજ છે. ૩. ત્રીજી અવસ્થા :દુ:ખ વેઠીને પણ બીજા જીવોને સુખી કરવાની ભાવના. કોઇ આપણને દુ:ખ આપતો હોય અને દુ:ખથી એને સુખ થતું હોય તો દુ:ખ વેઠીને પણ બીજાને સુખી કરવાની ભાવના એ ત્રીજી અવસ્થાના પરિણામ ગણાય છે.
સામો માણસ કર્મના ઉદયથી આપણને દુ:ખ આપે અને એ દુ:ક આપવામાં એને આનંદ થતો હોય તો દુ:ખ વેઠીને પણ એને આનંદિત કરવાનો સ્વભાવ કેળવવો એટલે એને સુખી કરવાનો સ્વભાવ કેળવવો તે આ ત્રીજી અવસ્થાવાળા પરિણામ પરોપકાર રૂપે ગણાય છે. આ રીતે જે જે જીવોએ પરોપકારનો સ્વભાવ કેળવ્યો હોય ચે તે જીવો સુંદર રીતે જીવન જીવીને પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા છે. જેમાં ગજસુકુમાલ-મેતારક મુનિ. સ્કંધ મુનિના પાંચસો શિષ્યો ઘાણીમાં પીલાતા પીલાતા આસ્વભાવથી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા ઇત્યાદિ ઘણાં દ્રષ્ટાંતો છે. આ કારણથી પરોપકાર સારી રીતે કરતાં કરતાં આ કક્ષામાં જીવ દાખલ થાય અને આ કક્ષાને પ્રાણ કરતાં અધિક રીતે સાચવીને જીવે તો પોતાના આત્માનું કલ્યાણ કર્યા વગર રહેતો નથી. આ કારણથી નવકાર મંત્ર ગણવાની યોગ્યતા માટે પણ પરોપકાર નામનો ગુણ જોઇએ છે.
(૪) સંત પુરૂષોની સેવા કરનાર :આવા પરોપકારી જીને કોઇપણ સંત પુરૂષ મલે તે સંત પુરૂષને પોતાનાથી મોટા અને મહાન માનીને એમની સેવા ભક્તિ કરવાની તક મળે તો પોતાના બધા કામોને છોડીને સૌથી પહેલા સેવા કરવા લાગી જાય છે. કારણકે પરોપકાર ગુણને કારણે સંતપુરૂષો પ્રત્યે બહુમાન ભાવ-આદર ભાવ અંતરમાં વિશેષ રીતે પેદા થયેલ હોય ચે અને કેટલીક વાર એમની સેવામાં તત્પર બનતાં ભૂખ અને તરસ આદિ કષ્ટોને પણ ભૂલી જાય છે. આવા ગુણવાળા જીવોને નવકાર મંત્ર મલે તો તે મંત્રને પ્રાણ કરતાં અધિક રીતે સાચવીને એવી રીતે ઉપયોગ કરે કે જેથી પોતાના આત્માને લઘુકર્મી બનાવી વહેલામાં વહેલું કલ્યાણ સાધી લે છે. આથી નવકાર મંત્ર ગણવા માટે ગણતાં ગણતાં આવી યોગ્યતા પેદા કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.
(૫) વિષય-કષાયન વારણ કરનાર :- નિ:સ્વાર્થ ભાવ પેદા કરવાના સ્વાભાવ વાળા જીવો. પોતાના આત્માને સરલ બનાવતાં જાય છે અને એ સરલતાનાં કારણે પુણ્યના ઉધ્યથી મળેલી સામગ્રી ચાલી જાય તો પણ આવા જીવોને કષાય પેદા થતો નથી પણ અંતરમાં એવા વિચારો પેદા થાય છે કે પુણ્ય પુરૂં થયું માટે એ સામગ્રી ગઇ એમાં લઇ જનારનો શું દોષ છે એ તો નિમિત્ત માત્ર છે. આવા વિચારોના બળે વિષયો પ્રત્યે વિશેષ રાગ પેદા થવા દેતાં નથી અને એ સામગ્રી ચાલી જાય-કોઇ લઇ જાય-કોઇ નાશ કરી નાંખે તો એવા જીવો પ્રત્યે દ્વેષ બુધ્ધિ-ક્રોધાદિ કષાયો પેદા થતાં નથી. આવા સ્વભાવના પરિણામને વિષયકષાયનાં વારણ કરનારા પરિણામ કહેવાય છે.
(૬) સુવિચારી :- આવા સ્વભાવવાળા જીવોને કોઇ દિવસ મોટે ભાગે ખરાબ વિચારો પેદા થતાં નથી સદા માટે સુવિચારોમાંજ રમ્યા કરતાં હોય છે. પોતાની શક્તિ મુજબ જે જ્ઞાનપ્રાપ્ત કરેલ હોય એ જ્ઞાનને યાદ કરી કરીને ટકાવી રાખવા પ્રયત્ન કરતાં હોય છે. તેમાં શક્તિ મુજબ વધારો કરતાં જાય છે. એવી જ રીતે જે ઉપકારીઓ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થયેલી હોય તેઓનાં દર્શન કરી કરીને એ ઉપકારીઓનું બહણ અદા કરતાં થાય છે. (જાય છે.) આવી પ્રવૃત્તિના પ્રતાપે એ જીવો જ્ઞાન-દર્શનનાં આરાધક બનતા જાય છે. આવા જીવોને સર્વ મંત્રોમાં શિરોમણી એવો નવકારમંત્ર જો મલે તો આવા જીવો એનો ગણવામાં ઉપયોગ કરતાં કરતાં પોતાના આત્માનું સુંદર રીતે કલ્યાણ સાધી શકે છે.
નવકારમંત્રને પામીને એને ગણતાં ગણતાં આત્માને આ રીતે તૈયાર કરવાનો છે. વિચારો !
Page 12 of 65
Page #13
--------------------------------------------------------------------------
________________
નવકાર મંત્ર જન્મતાની સાથેજ મલ્યો છે બોલતા થયાં ત્યારથી બોલ છીએ એ નવકાર મંત્ર અત્યાર સુધી કેટલી વાર બોલી ગયા-સાંભળી ગયા-સ્મર ગણરૂપે ગણી લીધા. આમાંથી આત્મા કોઇ ગુણથી કેળવાયેલો લાગે છે ખરો ? એ ગુણોથી કેળવવા માટે નવકાર મંત્ર ગણવાનો પ્રયત્ન પણ જીવનમાં કેટલો ? એટલે આવા ગુણોને પામવાના લક્ષ્યથી નવકાર મંત્ર ગણતા હોઇએ એવું પણ છે ખરું? તો રોજ વિચારણા કરવી પડશે કે નવકાર ગણીએ છીએ પણ એ ગણતાં ગણતાં ક્યાં સુધી પહોંચ્યા એ જોવું પડશે. એ જોવાનું ચાલુ છે ?
(૭) સ્યાદ્વાદ ગુણથી રંગાયેલો - આવા ગુણવાળા જીવોને કોઇપણ બાબતમાં એટલે કોઇપણ પદાર્થમાં પક્કડ હોતી નથી. કોઇ કહે આમ છે તો હશે ? કોઇ બીજો બીજું કહે તો એમ હશે ? એવાજ વિચારોમાં એ રમતો હોય છે પણ રાગાદિ પરિણામ કે ક્રોધાદિ કષાયના પરિણામને આધીન થઇને મોટે ભાગે વિચારણા કરવાવાળો હોતો નથી. ભગવાને જે કહ્યું તે ખરૂં એવા સ્વભાવથી જીવનારો હોય છે.
(૮) સમતા રસવાળો :- સમતા રસવાળો એટલે અનુકૂળ પદાર્થોમાં એટલે કે સુખના પદાર્થોમાં લીન ન બને અને દુ:ખના અને પ્રતિકૂળ પદાર્થોમાં દીન ન બને એવી રીતે જીવન જીવવાનો અભ્યાસ કેળવવો તે સમતા ભાવવાનું જીવન કહેવાય.
આ ગુણોમાંથી કોઇપણ એક ગુણવાળો હોય અથવા એથી અધિક ગુણવાળો જીવ હોય તે નવકાર મંત્રને ગણવાનો અધિકારી કહેલો છે. આવા જીવોને નવકાર મંત્રનું સ્મરણ કરતાની સાથે જ ઇચ્છિત પદાર્થો જે ઇરછે તે તત્કાલ મલ્યા કરે છે અને પ્રતિકૂળતાઓ કે રોગાદિ પણ નવકારમંત્રના સ્મરણથી તત્કાલ દૂર થયા વગર રહેતા નથી. આ કારણે આવા જીવોને નવકાર મંત્રનું સ્મરણ આ ભવમાં જીવના જીવતા શીખવાડે છે અને પરલોક સુંદર બનાવી વહેલામાં વહેલા પોતાના આત્મકલ્યાણને પેદા કરવામાં સહાયભૂત થાય છે.
નમરક્કાર મહામંત્ર
પંચ પરમેષ્ઠિ એટલે-અરિહંત સિધ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવંતો એ પંચ પરમેષ્ઠિ કહેવાય છે. એ પંચ પરમેષ્ઠિ મહામંત્રરૂપ નમસ્કાર સૂત્રમાં અક્ષરો અડસઠ છે. પહેલાં પાંચ પદોના પાંત્રીશ અક્ષરો અને ચૂલિકાના ચાર પદોના તેત્રીશ અક્ષરો મળીને કુલ અડસઠ અક્ષરોમાં પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર સમાપ્ત થાય છે. નવકારમંત્રના નવ પદો ગણાય છે તે વિભત્યન્ત પદમ” જેના છેડે વિભક્તિ છે તે પદ ગણાય છે. એ અર્થમાં નહિ પરંતુ નમો અરિહંતાણં ઇત્યાદિ વિવક્ષિત મર્યાદા યુક્ત પદો નવકારમાં નવ છે એમ સમજવાનું છે.
નવકારના નવ પદોમાં પ્રથમ પદમાં સાત અક્ષર, બીજા પદમાં પાંચ અક્ષર, ત્રીજા પદમાં સાત અક્ષર, ચોથા પદમાં સાત અક્ષર, પાંચમાં પદમાં નવ અક્ષર, છઠ્ઠા પદમાં આઠ અક્ષર, સાતમાં પદમાં આઠ અક્ષર, આઠમા પદમાં આઠ અક્ષર અને નવમા પદમાં નવ અક્ષર છે. એ રીતે પ્રત્યેક પદના અક્ષરો મલીને કુલ સંખ્યા અડસઠની થાય છે. નવ પદોવાળા નવકારની સંપદાઓ આઠ છે. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાનો એટલે અટકવાના સ્થાનો અથવા મહાપદો. એ કારણે નવકારના ઉપધાનની વિધિમાં નવકારને આઠ અધ્યયન સ્વરૂપ ગણીને પ્રત્યેક અધ્યયન દીઠ એક એક આયંબિલ કરવા દ્વારા કુલ આઠ જ આયંબિલા કરવા માન કર્યું છે. નવપદોની આઠ સંપદાઓ કેવી રીતે ગણવી ? એનો ઉત્તર બે પ્રકારે છે. પ્રથમ ઉત્તરમાં પ્રથમ સાત સંપદાઓ પ્રથમના સાત પદોની પદ સમાન છે અને આઠમી સંપદા છેલ્લા બે પદોની મલીને સત્તર અક્ષર પ્રમાણે છે. જેમકે “મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઇ મંગલ' બીજા ઉત્તરમાં છઠ્ઠી સંપદા બે પદ પ્રમાણ સોળ અક્ષર વાળી છે જેમકે - એસો પંચ નમુક્કારો સવ્વપાવપ્પણાસણો.
એ રીતે નવ પદમય પાંત્રીસ અક્ષર પ્રમાણ મૂળ મંત્ર અને તેત્રીશ અક્ષર પ્રમાણ ચૂલિકા સહિત
Page 13 of 65
Page #14
--------------------------------------------------------------------------
________________
અડસઠ અક્ષર પ્રમાણ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રને આઠ સંપદાઓ વડે ભક્તિ સહિત ભણવાથી શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થાય છે. એમ ચૈત્યવંદન ભાષ્ય, પ્રવચન સારોદ્ધાર નમસ્કાર પંજિકા આદિ અનેક શાસ્ત્રોમાં માવ્યું છે.
પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવા રૂપ મહામંત્ર શ્રી નવકારમંત્ર તરીકે શ્રી જૈન શાસનમાં સુપ્રસિધ્ધ છે. શ્રી જૈન શાસનના મંતવ્ય મુજબ એ શ્રી નવકાર મંત્ર સર્વ માંગલિકોનું મૂળ છે. સમસ્ત જેના શાસનનો સાર છે. અગ્યાર અંગ અને ચૌદ પૂર્વનો ઉધ્ધાર એટલે સારભૂત છે તથા સદેવ શાશ્વત છે.
એ શ્રી નવકાર મંત્રનું ધ્યાન આપતાં શ્રી પ્રવચન સારોદ્ધાર વૃત્તિકાર ક્રમાવે છે કે
સર્વ મંત્રરત્નામુત્પત્યા કરણસ્ય પ્રથમસ્ય કલ્પિત પદાર્થ કરણેક કલ્પદ્રુમ સ્ય વિષ વિષધર શાકિની ડાકિની યાકિન્યાદિ નિગ્રહ નિરવગ્રહ સ્વભાવસ્ય સક્લ જગદ્ગશીકરણા કૃયાધવ્યભિચારી પ્રોઢ પ્રભાવસ્ય ચતુર્દશ પૂર્વાણાં સાર ભૂતસ્ય પંચ પરમેષ્ઠિ નમસ્કારસ્ય મહિમાડત્ય ભૂતંવરી વર્તત ત્રિજગત્યાકાલમિતિ નિપ્રતિ પક્ષમતત્ સર્વ સમય વિદામ્ |
સર્વ મંત્ર રત્નોની ઉત્પત્તિનું મૂળસ્થાન, સર્વ ઇચ્છિત પદાર્થોને પૂર્ણ કરવા માટે અદ્વિતીય કલ્પવૃક્ષ, વિષ-વિષ ઘર-શાકિની-ડાકિની-યાકિની આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરનાર સકલ જગતનું વશીકરણ કરવા માટે અવ્યભિચારી પ્રોઢ પ્રભાવ સંપન્ન ચૌદ પૂર્વના રહસ્યભૂત શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારનો મહિમા ત્રણે જગતમાં સર્વકાળ માટે સૌથી શ્રેષ્ઠ અને અતિ અદ્દભૂત છે. એ વાત સર્વ સિધ્ધાંત વેદિઓ નિર્વિવાદ પણે જાણે છે, માને છે અને સ્વીકારે છે. ||
જેઓ શ્રી નવકાર મંત્રના આ પ્રભાવને જાણતા નથી, માનતા નથી, યા સ્વીકારતા નથી તેઓ સિધ્ધાંતના રહસ્યને પણ જાણતા નથી. સિધ્ધાંતના રહસ્યને જાણનાર શ્રી નવકારમંત્રના પ્રભાવને પણ જાણ્યા-માન્ય કે સ્વીકાર્યા સિવાય રહી શકતા જ નથી.
સકલ સિધ્ધાંત વેદી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા સ્વરચિત શ્રી પંચ પરમેષ્ઠી ગીતામાં શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતાં માને છે કે
શ્રી નવકાર સમો જગ, મંત્ર ન યંત્ર ન અન્ય, વિધા નવિ ઓષધ નવિ એહ જપે તે ધન્ય, કષ્ટ ટળ્યાં બહુ એહને, જાપે તુરત કિધ્ધ, એહના બીજની વિદ્યા નમિ વિનમિતે સિધ્ધ. II
શ્રી નવકાર સમાન જગતમાં અન્ય કોઇ મંત્ર નથી, વિધા નથી કે ઓષધ નથી. એ નવકાર મંત્રને જે કોઇ હૃદયના ભાવથી જપે છે તે ધન્ય છે. એના જાપથી અનેક આત્માઓનાં કષ્ટો તત્કાલ નાશ પામ્યા છે. ભગવાન શ્રી કષભદેવ સ્વામિના તીર્થમાં શ્રી નમિ અને વિનમિને જે વિધાઓ સિધ્ધ થઇ હતી તે વિધાઓનું બીજ પણ શ્રી નવકારમંત્ર જ હતું. એજ ગીતામાં આગળ ચાલતાં એ મહાપુરૂષ ક્રમાવે છે કે
“સિધ્ધ ધર્માસ્તિ કાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર ભણે એ ભવ્ય
સર્વશ્રતમાં વડો એ પ્રમાણ્યો, મહાનિશિથે ભલિ પરે વખાણ્યો.” લોકમાં
જેમાં ધર્માસ્તિકાયાદિ
ષ (ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-જીવાસ્તિકાય-પુગલાસ્તિકાય અને કાળ) પ્રસિધ્ધ અને સ્વયં સિધ્ધ છે. તેમ શ્રી નવકારમંત્ર પણ સમસ્ત લોકમાં પ્રસિધ્ધ અને સ્વયંસિધ્ધ એટલે અકૃત્રિમ એટલે કે કોઇએ ઉત્પન્ન કર્યા વગરનો છે. અતિ ગંભીર એવા શ્રી મહાનિશિથ નામના છેદ સૂત્રમાં શ્રી નવકારમંત્રની ભારે પ્રશંસા કરવામાં આવી છે અને સર્વશ્રુત સ્કંધોમાં તેને મહાગ્રુત સ્કંધ તરીકે વર્ણવવામાં આવ્યો છે. શ્રી. વિશેષાવશ્યક મહાભાષ્યમાં પણ પંચમંગલ મહાશ્રુતસ્કંધાત્મક શ્રી નવકાર મંત્રની સર્વ શ્રત અત્યંતરના. અનેક પ્રકારે સિધ્ધ કરવામાં આવી છે. પંચ પરમેષ્ઠિ નમસ્કાર એ સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે તેથી તે સર્વ શ્રુતની અત્યંતર સમાઇ જાય છે. એટલું જ નહિ પરંતુ શ્રી નંદી સૂત્રમાં સર્વ શ્રુત સ્કંધોનું વર્ણન કરતી.
દ્રવ્ય
Page 14 of 65
Page #15
--------------------------------------------------------------------------
________________
વખત પંચ નમસ્કારાત્મક પંચ મંગલ મહાશ્રુત સ્કંધને પૃથક્ શ્રુત સ્કંધ તરીકે વર્ણવેલ નથી તેથી પણ તે સર્વ શ્રુત અત્યંતર છે એમ સ્પષ્ટ સિધ્ધ થાય છે.
શ્રી નવકારમંત્રનો જે મહિમા શાસ્ત્રોમાં વર્ણવેલો છે તેનું કાંઇક ભાન કરાવવા માટે પરમ ઉપકારી ઉપાધ્યાયજી શ્રી યશો વિજયજી મહારાજા ગુર્જર ગિરામાં ગુફ્તિ પદ્યબધ્ધ શ્રી પંચપરમેષ્ઠિ ગીતામાં આગળ ચાલતાં અલકારિક રીતે શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતાં માવે છે કે પર્વતમાં જેમ મેરૂ, વૃક્ષમાં જેમ કલ્પતરૂ, સુગંધમાં જેમ ચંદન, વનમાં જેમ નંદન, મૃગમાં જેમ મૃગપતિ (સિંહ), ખગમાં જેમ ખગપતિ (ગરૂડ), તારામાં જેમ ચન્દ્ર, નદીઓમાં જેમ ગંગા, રૂપવાનમાં જેમ અનંગ (કામદેવ), દેવમાં જેમ ઇન્દ્ર, ઉદધિમાં (સમુદ્રમાં), જેમ સ્વયંભૂરમણ, સુભટમાં જેમ ત્રિખંડાધિપતિ એટલે શ્રીરમણ (વાસુદેવ), નાગમાં જેમ નાગરાજ (શેષનાગ), શબ્દમાં જેમ આષાઢી મેઘનો ગાજ (ગર્જના), રસમાં જેમ ઇક્ષ્રસ. લમાં જેમ અરવિંદ (કમલ), ઔષધિઓમાં જેમ સુધા (અમૃત), વસુધાપતિ (રાજાઓ) માં જેમ રઘુનંદ એટલે રામચન્દ્રજી, સત્યવાદિમાં જેમ યુધિષ્ઠિર, ધીરતામાં જેમ નિષ્પકમ્પ ધ્રુવ, માંગલિક વસ્તુઓમાં જેમ ધર્મ, સામુદાયિક સુખમાં જેમ સુસંપ, ધર્મમાં જેમ દયાધર્મ, વ્રતમાં જેમ બ્રહ્મચર્યવ્રત, દાનમાં જેમ અભયદાન, તપમાં જેમ સત્ય, રત્નમાં જેમ વ્રજરત્ન (હીરો), નરમાં જેમ નિરોગી નર (મનુષ્ય), શીતલતામાં જેમ હિમ અને ધીરતામાં જેમ ધીર વ્રતધર તેમ સર્વ મંત્રોમાં શ્રી નવકારમંત્ર એ સારભૂત અને શ્રેષ્ઠ છે એના સઘળા ઉપકાર સહસ્ર મુખથી પણ કદી કહી શકાય તેવા નથી.
સર્વશ્રેષ્ઠ એવા શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થયા પછી પણ જે આત્માઓ અન્ય મંત્રોની અભિલાષા રાખે છે તેઓની કરૂણ દશાનો ચિતાર આપતાં એટલે કે એવા જીવો કેવા પ્રકારના દયા પાત્ર છે એ જણાવવા માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજા પોતે રમાવે છે કેઃ
તજે એ સાર નવકારમંત્ર જે અવર મંત્ર સેવે સ્વતંત્ર
કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે તેહ સુરતરૂ ત્યજી આપ ટેવે II
એ સારભૂત નવકારમંત્રનો ત્યાગ કરીને જેઓ સ્વતંત્ર રીતે અને અન્ય મંત્રોની ઉપાસના કરે છે તેઓનું કર્મજ ખરેખર પ્રતિકૂલ છે અન્યથા (નહિતો) સર્વ ઇચ્છિતોના દાતાર સુરતરૂનો ત્યાગ કરી દુઃખ કર એવા કંટકોને (કાંટાઓને) દેનાર બાવલ વૃક્ષની ઉપાસના કરવાનું મન તેમને કેવી રીતે થાય ? બીજા જે કોઇ મંત્ર જગમાં ફ્લને દેનારા છે, તે બધા એજ શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત થયેલા છે. અર્થાત્- શ્રી નવકાર મંત્રના બીજથી જે મંત્રો વાસિત નથી, તે અવ્યભિચારી ફ્લ દેનાર પણ નથી. એજ વાતનું નિરૂપણ કરતાં તેઓશ્રી માવે છે કે
“એહને બીજે રે વાસિત,
હોવે ઉપાસિત મંત્ર, બીજો પણ ફ્લદાયક, નાયક છે એહ તંતઃ અમૃત ઉદધિ કુસારા, સારા હરત વિકાર, વિષયના તે ગુણ અમૃતનો, પવનનો નહિ રે લગાર.”
સર્વ મંત્રોમાં શ્રી નવકાર મંત્ર એ નાયક છે. શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત મંત્રની ઉપાસના કરવામાં આવી હોય, તો જ તે ફ્ળદાયી થાય છે : અન્યથા નિક્ળ જાય છે, એમ શ્રી સર્વજ્ઞશાસ્ત્રોનું કથન
Page 15 of 65
Page #16
--------------------------------------------------------------------------
________________
છે. અમૃતસાગરના કુસારાથી સર્વ પ્રકારના વિષના વિકાર નાશ પામે છે, તે ગુણ અમૃતનો છે, નહિ કે-કુસારાઓને લાવનાર પવનનો ! તેમ અન્ય મંત્રોને પણ ળીભૂત કરનાર શ્રી નવકાર મંત્રનું બીજ છે, અર્થાત-બીજરૂપે રહેલ શ્રી નવકાર મંત્ર છે. એ બીજથી રહિત મંત્રો નિ:સાર છે. એજ વાતને તેઓશ્રી નીચેના શબ્દોમાં ક્રમાવે છે
જેહ નિર્બોજ તે મંત્ર જુઠા, ક્લે નહીં સોહમ્ હૂઇ અપુઠા, જેહ મહા મંત્ર નવકાર સાધે,
તેહ દોઆ લોક અલવે આરાધે.” શ્રી નવકાર મહામંત્ર રૂપી બીજ રહિત મંત્ર સઘળા જૂઠા છે. તે ળતા તો નથી, કિન્તુ નુક્શાન
થાય છે. એ કારણે જે આત્માઓ શ્રી નવકાર મહામંત્રનું આરાધન કરે છે, તે આત્માઓ. ઉભય લોકને સંપૂર્ણ કૃતાર્થ કરનારા થાય છે. શ્રી નવકાર મંત્રના વિશેષ ગુણોનું વર્ણન કરતાં, તેઓશ્રી છેલ્લે છેલ્લે ક્રમાવે છે કે
“રતન તણી જેમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂર્વનું સાર છે, મંત્ર એ તેહને તુલ્ય : સકલ સમય અત્યંતર,
એ પદ પંચ પ્રમાણ, મહસુઅ નંદ તે જાણો,
ચુલા સહિત સુજાણ.” રત્નોથી ભરેલી પેટીનું વજન અતિ અલ્પ હોય છે, કિન્તુ મૂલ્ય અમૂલ્ય હોય છે, તેમ શ્રી નવકારમંત્ર એ શબ્દો વડે ટૂંકો છે, કિન્તુ અર્થ વડે અનન્ત છે : ચૌદ પૂર્વનો સાર છે. સર્વ સિધ્ધાન્તની અંદર એ પાંચ પદો પ્રમાણભૂત માનવામાં આવેલ છે અને ચૂલિકાસહિત સમસ્ત શ્રી નવકાર મંત્રને મહા શ્રુતસ્કંધ તરીકે વર્ણવવામાં આવેલ છે. શ્રી નવકાર સિવાય અન્ય શાસ્ત્રોને મહા શ્રુતસ્કંધ નહિ, કિન્તુ કેવળ શ્રુતસ્કંધ તરીકે વર્ણવેલ છે. શ્રી નવકાર મંત્રની ઉત્પત્તિ :
શ્રી નવકાર મંત્ર શબ્દાત્મક છે અને શબ્દો એ દ્રવ્યતયા નિત્ય હોવા છતાં. પર્યાયતયા અનિત્ય છે, તેથી શ્રી નવકાર મંત્ર પણ દ્રવ્યતયા નિત્ય માનવો જોઇએ અને પર્યાયતયા અનિત્ય માનવો જોઇએ. શ્રી નવકાર મંત્ર એ ભાષાત્મક હોવાથી સદેવ શાશ્વત નજ હોઇ શકે, એવી દલીલ કરનારા દ્રવ્ય ભાષા અને ભાવ ભાષાનું સ્વરૂપ સમજવા માટે સર્વથા નિષ્ફળ નિવડ્યા છે.
દ્રવ્ય ભાષા એ પુદ્ગલાત્મક છે અને પુદ્ગલના પર્યાયો અનિત્ય હોવાથી ભાષાના દ્રવ્યો પણ અનિત્ય જ છે.
કિન્તુ ભાવ ભાષા જે આત્માના ક્ષયોપશમરૂપ છે, તે આત્મદ્રવ્યની જેમ નિત્ય છે.
આ સ્થળે સમજી લેવું જોઇએ કે-શ્રી જૈન દર્શને માનેલ કોઇ પણ નિત્ય પદાર્થ એ કુટસ્થ નિત્ય નથી, ન્દુિ પરિણામી નિત્ય છે. એટલે આત્મદ્રવ્ય પણ પરિણામી નિત્ય છે. ભાવ ભાષા એ આત્મગુણરૂપ હોવાથી તે પણ પરિણામી નિત્ય છે.
શ્રી નવકાર મંત્ર દ્રવ્ય-ભાવ ઉભય સ્વરૂપે શાશ્વત છે : અથવા શબ્દથી અને અર્થથી તે નિત્ય છે,
Page 16 of 65
Page #17
--------------------------------------------------------------------------
________________
એમ જે કહેવાય છે તેની પાછળ અનેક અપેક્ષાઓ રહેલી છે. તેને સમજ્યા વિના જ સદેવ શાશ્વત એવા શ્રી. નવકાર મંત્રને ભાષાત્મક હોવા માત્રથી અશાશ્વત કહી દેવા તૈયાર થવું, એ વિચારકો માટે લેશ પણ શોભાભર્યું નથી. નિક્ષેપ દ્વારા નમસ્કારની સમજ :
| નિક્ષેપ શબ્દનો અર્થ “સ્થાપન કરવું' એવો થાય છે. સ્થાપન કરવું, આરોપણ કરવું, ન્યાસ કરવો, ઇત્યાદિ નિમ્પના જ પર્યાય શબ્દો છે. શબ્દનો અર્થમાં અથવા અર્થનો શબ્દમાં આરોપ કરવો, એનું નામ નિક્ષેપ છે. પ્રત્યેક શબ્દના કમતીમાં કમતી કેટલા અર્થ થઇ શકે છે ? એ પ્રશ્નનો ઉત્તર નિક્ષેપ દ્વારા મળી શકે છે. કોઇ શબ્દના ભલે સેંકડો અર્થ થતા હોય અર્થાત સેંકડો અર્થોમાં એનો નિક્ષેપ કરવામાં આવે, તો પણ એના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, -એ ચાર અર્થો તો અવશ્ય થાય જ છે. એને જ ચાર નિક્ષેપ કહેવામાં આવે છે. ‘નમસ્કાર’ શબ્દના પણ નામ નમસ્કાર, સ્થાપના નમસ્કાર, દ્રવ્ય નમસ્કાર અને ભાવા નમસ્કાર -એ ચાર અર્થો થઇ શકે છે, અર્થાત એ ચાર અર્થોમાં ‘નમસ્કાર” શબ્દ વાપરી શકાય છે.
નામ અને સ્થાપના :
નમઃ” એવું નામ તે નામ નમસ્કાર છે અને નમ: એવા બે અક્ષરો લખવા અથવા નમસ્કાર કરવાને પ્રવર્તેલા સાધુ આદિના “સંકોચિત કરચરણાદિયુત ચિત્રકર્માદિગત આકાર' તે સ્થાપના નમસ્કાર છે. દ્રવ્ય નમસ્કાર :
દ્રવ્ય નમસ્કાર બે પ્રકારનો છે. આગમથી અને નો-આગમથી. ઉપયોગ રહિત “નમસ્કાર' એવો શબ્દ બોલનાર આગમથી દ્રવ્ય નમસ્કાર છે. નો-આગમથી દ્રવ્ય નમસ્કાર જ્ઞશરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત, એમ ત્રણ પ્રકારે છે.
૧. જ્ઞાતાનો મૃતદેહ એ નો-આગમથી જ્ઞશરીર દ્રવ્ય નમસ્કાર છે. ૨. ભવિષ્યમાં જાણનારનું શરીર એ નો-આગમથી ભવ્ય શરીર દ્રવ્ય નમસ્કાર છે. ૩. તવ્યતિરિક દ્રવ્ય નમસ્કારના અનેક પ્રકાર છે. જેમકે(અ) મિથ્યાત્વથી ઉપહત નિર્નવાદિનો ભાવ નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (બ) ઉપયોગ રહિત સમ્યકત્વવાનનો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (ક) પદ્ગલિક દ્રવ્યને માટે કરાતો દેવાદિકનો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (ડ) ભયાદિના કારણે ભિખારી રાજાને નમસ્કાર કરે, તે પણ દ્રવ્ય નમસ્કાર છે.
(ઇ) અસંયતિને ભાવથી કરેલો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. ભાવ નમસ્કાર :
ભાવ નમસ્કાર પણ બે પ્રકારે છે. આગમથી અને નો-આગમથી ‘નમસ્કાર' ના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાન આત્માનો નમસ્કાર, આગમથી ભાવ નમસ્કાર છે.
મન વડે ‘નમસ્કાર' માં ઉપયોગવાનું “નમો #lહંતા એમ વચન વડે બોલનાર તથા હાથ, પગ, મસ્તકાદિના સંકોચાદિ વડે કાયાથી નમનક્રિયા કરનારનો નમસ્કાર ‘નો-આગમથી ભાવ નમસ્કાર' છે. અહીં ‘નો’ શબ્દ નિષેધવાચક નથી, કિન્તુ મિશ્રવાચક છે. ઉપયોગરૂપ “આગમ' અન વચનકાયાની ક્રિયારૂપ “આગમાભાવ” ઉભયથી મિશ્ર હોવાથી, તેને નો-આગમથી ભાવ નમસ્કાર કહેવાય છે.
Page 17 of 65
Page #18
--------------------------------------------------------------------------
________________
નવકાર (નમસ્કાર) સ્ત્ર
નમો અરિહંતાણં,
નમો સિધ્ધાણં,
નમો આયરિયાણં,
નમો ઉવજ્ઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો । મંગલાણં ચ સવ્વુસિ, પઢમં હવઇ મંગલં ॥
૫. સંસ્કૃત છાયા.
नमोडर्हद्भयः नमः सिद्धेम्य: । नम आचार्येभ्यः । नम उपाभ्यायेम्य: | नमो लोके सर्वसाधुभ्यः ||
एष पंचनमस्कारः । सर्वपापप्रणाशनः ।
मंगलानां च सर्वेषां । प्रथमं भवति मंगलम् ||
૬. અર્થપાઠ
નમસ્કાર હો અરિહંતોને, નમસ્કાર હો સિધ્ધોને, નમસ્કાર હો આચાર્યોને, નમસ્કાર હો ઉપાધ્યાયોને, નમસ્કાર હો લોકમાં રહેલા સર્વ સાધુઓને.
આ પાંચેને કરેલો નમસ્કાર સર્વ પાપનો સર્વથા નાશ કરનાર છે; અને તે સર્વ મંગલોમાં પહેલું મંગલ છે.
૭. વિવેચન પાઠ
આ નમસ્કાર પંચપરમેષ્ટીને છે, તેથી તે પંચપરમેષ્ટીનમસ્કાર અથવા પંચપરમેષ્ટીસ્તવઃ એમ કહેવાય છે. આ સર્વ માંગાલિકનું મૂળ, શ્રી જિનશાસનનો સાર, ચૌદ પૂર્વનો ઉદ્વાર, અને મહામંત્રરૂપ છે, અને તેનું કારણ જેને નમસ્કાર કરવામાં આવે છે તે પંચપરમેષ્ઠીમાં રહેલા પ્રભાવને લઇને છે. તો પહેલા પંચપરમેષ્ટી એટલે શું, અને તેનું દરેકનું સ્વરૂપ શું છે તે જોઇએ.
પરમેષ્ટી-એટલે જે પરમ = ઉત્કૃષ્ટ + ઇષ્ટી = ઇષ્ટતાવાળા-આપનાર.
નમસ્કાર એટલે નમવું તે. આ બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે બે હાથ, બે પગ અને મસ્તક વડે સુપ્રણિધાન સારી રીતે પ્રણામ કરવા રૂપ; અને ભાવથી એટલે વિશુધ્ધ, નિર્મળ મનથી. આ બંને પ્રકારે પરમેષ્ટીને નમસ્કાર કરવાનો છે. પરમેષ્ટી પાંચ છે. (૧) અરિહંત, (૨) સિધ્ધ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુ. આ દરેકનું સ્વરૂપ જોઇએ.
૮. અરિહંત-શબ્દાર્થ
અરિહંત ત્રણ પાઠે લખાય છે. (૧) અરહંત, (૨) અરિહંત અને (૩) અરૂહંત.
૧.(૧) અરહંત (અર્હત્- જે યોગ્ય છે. અર્હ = યોગ્ય થવું એ ધાતુપરથી) એટલે જે પૂજાને-આઠ મહાપ્રતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે કહ્યું છે કેઃ
अरहंति वंदण नमं, सणाइ अरहंति पूअसक्कारं ।
Page 18 of 65
Page #19
--------------------------------------------------------------------------
________________
सिध्धिगमणं च अरहा, अरहंता तेह वुज्झति ।। અર્થ - જે વંદન, નમસ્કારાદિને યોગ્ય છે, જે પૂજા સત્કાર કરવા યોગ્ય છે, અને જે સિદ્ધિ પામવા યોગ્ય છે તેને અરહંત કહે છે.
(૨) અરહંત - (અરજ - રજોહનના–રજ હણવાથી રજવગરના) એટલે ચાર આત્માગુણઘાતી, કર્મરૂપી રજને હણનાર.
(૩) (અરહસ્ય - જેને રહસ્ય નથી તે) એટલે પોતાને કેવલ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયેલ હોવાથી જેને કંઇ પણ છાનું નથી તે.
(૪) (અ = નથી + રહ = એકાંતપ્રદેશ + અંત = મધ્ય ભાગ. જેને એકાંત પ્રદેશ કે મધ્ય ભાગ નથી) એટલે જેને કંઇ પણ વસ્તુ છાની નથી તે.
(૫) (અ = નથી + ર = રથરૂપી પરિગ્રહ + અંત = વિનાશ-વિનાશ કરનાર એવા જરા-ઘડપણ આદિ) એટલે જેને પરિગ્રહ કે જરા આદિ નથી તે.
(૬) (અરહય-ર = છાંડવું, જેણે છોડ્યો નથી) એટલે જેણે સ્વસ્વભાવ છોડ્યો નથી તે. ૨. અરિહંત. (અરિહંતા-અરિ = શત્રુ + હંતા = હણનાર) એટલે આઠ કર્મરૂપ શત્રુને હણનારા.
૩. અરહંત (અંરૂહત-રૂહું = ઉગવું-ઉપજવું-જેને ઉગવું કે ઉપજવું નથી તે) એટલે જેને કર્મો ક્ષીણ થઇ જવાથી બીજો ભવ લેવાનો નથી તે. નમસ્કારની વસ્તુ :
શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠી, એ નમસ્કારની પાંચ વસ્તુ છે. એ પાંચ વસ્તુને નમસ્કાર કરવા માટે પાંચ હેતુઓ છે. માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાયતા. એ પાંચ કારણો માટે પાંચને નમસ્કાર કરવા યોગ્ય છે. કહ્યું છે કે
મ000 QUIZો .
आयारो विणयया सहायत्तं । पंचविह नमोक्कारं,
Updé હેડ é //// માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાયકતા –એ પાંચ કારણો વડે હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું.' માર્ગહેતુ :
પાંચ હેતુઓમાં પ્રથમ માર્ગહેતુ છે. ભવઅટવીમાં માર્ગદર્શક શ્રી અરિહંત પરમાત્માઓ હોવાથી, તેઓના એ માર્ગદર્શક ગુણને લઇ તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે. કહ્યું છે કે
तहेव निजामया समुद्घमि । छक्काय रक्खणद्वा,
મહાવા [ qgla //// ભવાટવીમાં માર્ગદર્શકપણું હોવાથી, ભવસમુદ્રમાં નિર્યામકપણું હોવાથી તથા ભવ વનમાં છકાય. જીવોની રક્ષાર્થે મહાગોપપણું હોવાથી શ્રી અરિહંતદેવો મહા સાર્થવાહ, મહા નિર્ધામક અને મહાગોપ કહેવાય છે. શ્રી અરિહંતદેવોના એજ એક મહાન ઉપકાર છે. સાર્થવાહ :
Page 19 of 65
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતદેવ રૂપી સાર્થવાહો, ભવ્ય આત્મારૂપી મુસાફ્ટોને, ધર્મકથા રૂપી ઉદ્ઘોષણા દ્વારાએ, સાધુમાર્ગ અને સાધકમાર્ગ રૂપી સરળ અને વક્રમાર્ગે, ઇપ્સિતપુર શ્રી મુક્તિનગરીમાં લઇ જાય છે. તે સાર્થવાહો ભવાટવીમાં રાગદ્વેષ રૂપી શ્વાપદોથી રક્ષણ કરે છે, ક્રોધાદિ કષાયો રૂપી દાવાગ્નિ આદિના ભર્યાથી ભવ્ય આત્માઓને બચાવી લે છે, વિષયો રૂપી વિષફ્ળોનો આસ્વાદ કરવામાં નિમગ્ન થયેલા આત્માઓને તેનાથી છોડાવી પરિણામહિતકર-તપસંયમ રૂપી હિતકર ફ્ળોનો આસ્વાદ લેતા બનાવે છે,
બાવીશ પરિષહો રૂપી પિશાચોથી રક્ષણ કરે છે, પાસસ્થાદિ અકલ્યાણ મિત્રો રૂપી લૂંટારાઓની લૂંટમાંથી છોડાવે છે, અને નિત્યોદ્યમ રૂપી અપ્રમાદી પ્રયાણ વડે જ્ઞાનરૂપી અશ્વો અને ધ્યાનરૂપી હાથીઓથી જોડાયેલા પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી રથમાં બેસાડી નિર્વિઘ્ને મોક્ષપુરીની પ્રાપ્તિ કરાવે છે.
નિર્યામક :
શ્રી અરિહંતદેવો એ ભવોદધિનું ઉલ્લંઘન કરાવવા માટે ભાવનિર્યામકો છે. સમુદ્રમાં જેમ અનુકૂલ-પ્રતિકૂલ અનેક પ્રકારના વાયુઓ હોય છે, તેમ ભવસમુદ્રમાં પણ મિથ્યાત્વરૂપી પ્રતિકૂલ વાયરાઓ અને સમ્યક્ત્વરૂપી અનુકૂળ વાયરાઓ વાઇ રહ્યા છે. શ્રી અરિહંતદેવોરૂપી નિપુણ નિર્યામકો મિથ્યાત્વરૂપી પ્રતિકૂળ વાયુથી બચાવી લઇ, સમ્યક્ત્વરૂપી અનુકૂળ વાયુના યોગે ભવ્યજીવ રૂપી પોતો (નાવડીઓ) ને યથાવસ્થિત જ્ઞાનરૂપ કર્ણધાર વડે ભયંકર સંસારસાગરનું ઉલ્લંઘન કરાવી ઇપ્સિત સ્થાનરૂપ મોક્ષબંદરે પહોંચાડી દે છે.
મહાગોપ :
ગોપાલકો જેમ સર્પ-શ્વાપદાદિથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર ઘાસ-પાણી આદિ વડે પોષણ કરે છે, તેમ ષડ્જવનિકાય રૂપ ગાયોને શ્રી અરિહંતપરમાત્મા રૂપી રક્ષકો વ્યાધિ, જરા, મૃત્યુ આદિ શિકારી પ્રાણીઓથી રક્ષણ કરી નિર્વિઘ્ને નિર્વાણપથે પહોંચાડે છે.
આ રીતે સર્વ શ્રી અરિહંતદેવો માર્ગદેશક, નિર્યામક અને મહાગોપ તરીકેનું કાર્ય કરનારા હોવાથી ભવ્યજીવલોકના મહા ઉપકારી છે અને એજ કારણે તેઓ લોકોત્તમ મહાપુરૂષો કહેવાય છે.
રાગ-દ્વેષાદિને નમાવનાર :
ધર્મ દેશક્તાદિ ગુણોવડે શ્રી અરિહંત દેવો જેમ જગત્ જીવોના ઉપકારી છે તેમ રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિય, પરિસહ અને ઉપસર્ગોને નમાવનાર હોવાથી પણ તેઓ જીવલોકને નમસ્કાર કરવા યોગ્ય છે. તેમાં પ્રથમ રાગ એ નામાદિ ચાર પ્રકારનો છે. નામ-રાગ, સ્થાપના-રાગ, દ્રવ્ય-રાગ અને ભાવ-રાગ. નામ અને સ્થાપના સમજવા સુગમ છે. દ્રવ્યરાગ બે પ્રકારે છે. એક આગમથી અને બીજો નોઆગમથી. આગમથી દ્રવ્યરાગ રાગપદાર્થને જાણનાર અનુપયુક્ત આત્મા. નોઆગમથી દ્રવ્યરાગના ત્રણ પ્રકાર છે. એક જ્ઞશરીર, બીજો ભવ્યશરીર અને ત્રીજો તદ્યતિરિક્ત. જ્ઞશરીર અને ભવ્યશરીર સુગમ છે. વ્યતરિક્તના બે પ્રકાર છે. એક કર્મદ્રવ્યરાગ અને બીજો નોકર્મદ્રવ્યરાગ. કર્મદ્રવ્યરાગ એટલે રાગવેદનીય કર્મના પુદ્ગલો. તેના ચાર પ્રકાર છે. ૧- યોગ્ય (બન્ધ પરિણામાભિ મુખ), ૨- બધ્યમાનક (બન્ધ પરિણામ પ્રાપ્ત), ૩- બધ્ધ (નિવૃત્ત બંધ પરિણામ અર્થાત્ જીવની સાથે આત્મસાત્ થયેલા), અને ૪ઉદીરણાવલિકા પ્રાપ્ત (ઉદીરણા કરણ વડે ખેંચીને ઉદીરણા આવલિકામાં આણેલા.)
નોકર્મદ્રવ્યરાગ એટલે રાગવેદનીય કર્મના પુદ્ગલોના એકદેશ અથવા તદન્ય. તદન્યના બે પ્રકાર છે. એક પ્રાયોગિક અને બીજો વૈસ્રસિક. કુસુમ્ભરાગાદિ એ પ્રાયોગિક છે અને સન્ધાભ્ર રાગાદિ એ
Page 20 of 65
Page #21
--------------------------------------------------------------------------
________________
વસ્ત્રસિક છે.
ભાવ-રાગ :
ભાવ-રાગ પણ બે પ્રકારે છે. એક આગમથી અને બીજો નો આગમથી. રાગપદાર્થજ્ઞ ઉપયુક્ત આત્મા આગમથી ભાવ-રાગ છે અને નોઆગમથી ભાવ-રાગ રાગવેદનીયકર્મોદય પ્રભવ પરિણામ વિશેષ છે. તેના બે પ્રકાર છે. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અપ્રશસ્ત પરિણામ વિશેષ ત્રણ પ્રકારે છે. ૧દ્રષ્ટિરાગ (સ્વ સ્વદર્શનાનુરાગ), ૨- શબ્દાદિ વિષય વિષયક રાગ તે કામરાગ, અને ૩- વિષયાદિ નિમિત્ત વિના જ અવિનીત અખત્યાદિ વિષયક રાગ તે સ્નેહ-રાગ.પ્રશસ્ત-રાગ તેથી વિપરીત છે. અરિહંત, સિધ્ધ, સાધુ, બ્રહ્મચારી આદિને વિષે સરાગી આત્માઓને જે રાગ હોય છે, તે ભાવ-રાગ છે. એ ઉભય પ્રકારના પ્રશસ્ત-અપ્રશસ્ત અથવા દ્રવ્ય-ભાવ-રાગને નમાવનારા અર્થાત્ દૂર કરનારા શ્રી અરિહંતદેવો છે.
દ્વેષને નમાવનારા :
રાગની જેમ દ્વેષ પણ ચાર પ્રકારે છે. તેમાં નામસ્થાપના સુગમ છે. નોઆગમર્થ દ્રવ્યદ્વેષજ્ઞ, ભવ્ય, તવ્યતિરિક્ત, એમ ત્રણ પ્રકારે છે. તથતિરિક્તના કર્મદ્રવ્ય-દ્વેષ અને નોકર્પદ્રવ્ય-દ્વેષ એમ બે ભેદ છે. કર્મદ્રવ્ય-દ્વેષના યોગ્ય, બધ્યમાનક, બધ્ધ અને ઉદીરણાવલિકા પ્રાપ્ત -એ ચાર પ્રકાર છે. નોકર્પદ્રવ્ય-ષના દુષ્ટ વ્રણાદિ અનેક પ્રકાર છે. ભાવકૅષ એટલે દ્વેષ મોહનીયકર્મનો વિપાક બે પ્રકારે છે. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વાદિ વિષયક દ્વેષ તે પ્રશસ્ત છે અને સમ્યકત્વ, વિરતિ, જ્ઞાનાદિ વિષયક દ્વેષ તે અપ્રશસ્ત છે.
કષાયને નમાવનારા :
કષાય ચાર પ્રકારના છે. ક્રોધ, માન, માયા અને લોભ. તેમાં સંગ્રહ નયના મતે ક્રોધ અને માન, એ અપ્રીતિજાતિ સામાન્યવાળા હોવાથી દ્વેષમાં અન્તર્ભાવ પામે છે અને માયા તથા લોભ એ પ્રીતિજાતિ સામાન્ય યુક્ત હોવાથી રાગમાં અન્તર્ભાવ પામે છે.
વ્યવહાર નયતા મતે ક્રોધ, માન અને માયા -એ ત્રણે દ્વેષ છે, કારણ કે-માયા પણ પરોપઘાત માટે પ્રવૃત્ત થતી હોવાથી અપ્રીતિ-જાતિમાં અંતર્ભાવ પામે છે અને લોભ એ વ્યવહાર નયના મતે રાગ છે.
ઋજુસૂત્ર નયના મતે માત્ર ક્રોધ એ જ અપ્રીતિરૂપ હોવાથો દ્વેષ છે. માન, માયા તથા લોભા પ્રીતિ-અપ્રીતિ ઉભય વિષયક હોવાથી રાગ-દ્વેષ ઉભય રૂપ છે. જેમકે-માન એ સ્વઅહંકાર વિષયક હોય ત્યારે રાગ અને પરગુણ દ્વેષવિષયક હોય ત્યારે દ્વેષ. એજ રીતે માયા-લોભ માટે પણ સમજી લેવું. અર્થાત આત્માને વિષે મૂચ્છની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણે રાગ બને છે અને પરોપઘાતની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણ દ્વેષ બને છે.
શબ્દાદિ ત્રણ નયોના મતે માન અને માયા સ્વગુણોપકાર મૂચ્છત્મક હોવાથી લોભ અર્થાત રાગ સ્વરૂપ જ છે અને સ્વગુણોપકાર રહિત એજ માનાદિના અંશો અને ક્રોધ પરોપઘાતાત્મક હોવાથી દ્વેષ જ છે.
ઇન્દ્રિયોને નમાવનાર :
“37/SH BIિ / ઇન્દ્ર એટલે જીવ, તેનું લિંગ એટલે ચિહન અર્થાત જીવને ઓળખાવનાર તે ઇન્દ્રિય. અથવા “$Q ૪ પૃષ્ટ ૨ /’ એ પણ ઇન્દ્રિય શબ્દની વ્યુત્પત્તિ છે. આવરણનો અભાવ થવાથી સર્વ વસ્તુને જાણી શકે છે, તેમજ નાનાવિધ ભવોમાં ભમતા સર્વ વસ્તુનો ઉપભોગ પણ તેને થાય છે, તેથી જીવ એ પરમેશ્વર્યવાન કહેવાય છે. એ પરમેશ્વર્યના યોગથી તથા
Page 21 of 65
Page #22
--------------------------------------------------------------------------
________________
સર્વોપલબ્ધિના ભોગનો યોગ હોવાથી જીવને ઇન્દ્ર કહેવાય છે. તેનું લિંગ અગર ચિહ્ન તે ઇન્દ્રિય છે. અથવા બીજા શબ્દોમાં જીવ વડે દેખાયેલ યા સરજાયેલ તે ઇન્દ્રિય છે. તેના પણ ચાર પ્રકાર છે. નામસ્થાપના સુગમ છે.
દ્રવ્યેન્દ્રિય :
દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. એક નિવૃત્તિ અને બીજી ઉપકરણ. નિવૃત્તિના પાછા બે ભેદ છે. એક બાહ્ય અને બીજી અત્યંતર. બાહ્ય નિવૃત્તિ અનેક પ્રકારની હોય છે. અભ્યન્તર નિવૃત્તિ બધાને સરખી હોય છે. અભ્યન્તર નિવૃત્તિરૂપ ક્ષોત્રંદ્રિય બધાની કદંબ જાતિના પુષ્પ જવી હોય છે, ચક્ષુઇન્દ્રિય માંસનો ગોળો અથવા મસૂરના ધાન્ય જેવી હોય છે, ધ્રાણેંદ્રિય અતિમુક્તક પુષ્પ જેવી હોય છે, રસનેંદ્રિય ક્ષુરપ્ર એટલે અસ્ત્રાની ધાર જેવી હોય છે અને સ્પર્શનેંદ્રિય સૌ સૌના શરીરની આકૃતિ પ્રમાણે વિવિધ પ્રકારની હોય છે. આન્તર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિ તે ઉપકરણેન્દ્રિય છે. વાતપિતાદિ દોષો વડે ને શક્તિનો ઉપઘાત થાય તો આન્તર નિવૃત્તિ ઇન્દ્રિયની હયાતિમાં પણ શબ્દાદિ વિષયોનું ગ્રહણ થઇ શકતું નથી.
ભાવેન્દ્રિય :
ભાવેન્દ્રિય બે પ્રકારે છે. એક લબ્ધિસ્વરૂપ અને બીજી ઉપયોગસ્વરૂપ. ઇન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ તે લબ્ધિઇન્દ્રિય છે અને શબ્દાદિ વિષયોમાં ઇન્દ્રિયોને થતો પરિચ્છેદ (જ્ઞાન) તે ઉપયોગઇંદ્રિય છે. લબ્ધિઇન્દ્રિય હોય તોજ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે.
ઉપયોગઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય છે, કારણ કે-એક કાળે બે ઇન્દ્રિયોનો ઉપયોગ કોઇને હોતો નથી.
લબ્ધિઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો પંચેન્દ્રિય છે, કેમકે-બક્લાદિ વનસ્પતિઓને વિષે બીજી ઇન્દ્રિયોનો ઉપલંભ થાય છે.
દ્રવ્યેન્દ્રિયોની અપેક્ષાએ જીવોનો એકેન્દ્રિયાદિ વ્યવહાર થાય છે.
બાહ્યેન્દ્રિય રહિત છતાં લબ્ધિઇન્દ્રિય વડે સર્વ જીવો પંચેન્દ્રિય હોય છે, કારણ કે-બકુલાદિ વનસ્પતિઓમાં પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ પ્રત્યક્ષ થાય છે. એમ જે કહ્યુ તેની વિશેષ સમજ એ છે કેબકુલવૃક્ષ - શૃંગાર યુક્ત સુંદર સ્ત્રી મદિરાનો કોગળો કરે, અગર તેના શરીર વડે સ્પર્શ કરે, અગર ઓષ્ઠ વડે ચૂંબન કરે તો ફ્ળવાળું બને છે. એજ રીતે ચન્દનાદિના ગન્ધ વડે, સારૂં રૂપ જોવા વડે અગર મધુર શબ્દોના ઉચ્ચારણ વડે પણ તેને ફૂલવાપણું દેખાય છે.
ચંપક વૃક્ષ - સુગંધી જળના સિંચન વડે પુષ્પોદ્ઘમાદિકને કરે છે. તિલક વૃક્ષ - સ્ત્રીના કટાક્ષ વડે અંકુરિત થાય છે. વિહરક વૃક્ષ
- પંચમ સ્વર વડે પુષ્પ-અંકુરાદિકનો ઉદગમ કરે છે.
ઇન્દ્રિયોની પ્રાપ્તિનો ક્રમ :
પ્રથમ લબ્ધિન્દ્રિય પ્રાપ્ત થાય. ત્યાર બાદ દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય. દ્રવ્યેન્દ્રિયમાં પ્રથમ બાહ્ય તથા નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય. પછી આંતર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિરૂપ ઉપકરણેંદ્રિયની પ્રાપ્તિ થાય, અને અન્તે ઇન્દ્રિયાર્થ-ઇન્દ્રિયને વિષયનો પરિચ્છેદ અર્થાત્ ઉપયોગ થાય છે.
પરિષહોને નમાવનારા :
માર્ગથી નહિ ડગવા અને વિશેષ નિર્જરા કરવા જે સહન કરવા યોગ્ય છે, તે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણાદિ ૨૨ પ્રકારના પરિષહો છે. તે સર્વ પરિષહોને શ્રી અરિહંતદેવો નમાવે છે.
Page 22 of 65
Page #23
--------------------------------------------------------------------------
________________
ઉપસર્ગોને નમાવનારા :
પીડા પામવાથી અગર જે વડે પીડા પમાય તે ઉપસર્ગ ચાર પ્રકારના છે. એક દેવથી થનારા, બીજો મનુષ્યથી થનારા, ત્રીજો તિર્યંચથી થનારા અને ચોથો આત્મસંવદનીય.
તેમાં રાગ નિમિત્તે-દ્વેષ નિમિત્તે તથા પરીક્ષા નિમિત્તે, અથવા એ ત્રણે નિમિત્તે દેવો તરફ્ટી ઉપસર્ગ થાય છે.
મનુષ્યો તરક્કી પણ એ ત્રણ નિમિત્તો ઉપરાંત કુશીલ પ્રતિ સેવન નિમિત્તે પણ ઉપસર્ગો થાય છે. તિર્યંચો તરફ્લી ભય નિમિત્તે, દ્વેષ નિમિત્તે, આહાર નિમિત્તે તથા સંરક્ષણ નિમિત્તે ઉપસર્ગો થાય
આત્મસંવેદનીય ઉપસર્ગ ચાર પ્રકારના છે. ૧- નેત્રમાં પડેલા કણાદિ ખેંચવા, ૨- અંગોનું સ્તબ્ધત થવું, ૩- ખાડા વિગેરેમાં પડી જવું અને ૪- બાહુ વિગેરે અંગોનું પરસ્પર અથડાવું. એ સર્વ પ્રકારના ઉપસર્ગોને શ્રી અરિહંતદેવો નમાવે છે, વશ કરે છે, યાવત સમૂળ નાશ કરે છે. કહ્યું કે
“रागदोसकसाए, इंदियाणि अपंचवि ।
પરિસદે વસો , નામયંતા નમોડરિદા IIકા રાગ, દ્વેષ કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષહો અને ઉપસર્ગોને નમાવનાર શ્રી અરિહંતદેવો છે. તેમને નમસ્કાર થાઓ. વળી કહ્યું છે કે
“રંદ્રિય વિનયવસાઈ,
परिसहे वेयणा उवसग्गे । U મરિનો હત્તા,
રિહંતા તે પૂર્વાતિ IIકા” ઇન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના અને ઉપસર્ગો એ દુશ્મનો છે. એને હણનારા હોવાથી શ્રી અરિહંતો' કહેવાય છે. એજ રીતે સર્વ જીવોને દુશ્મનભૂત આઠ પ્રકારના કર્મોને હણનારા હોવાથી પણ તેઓ અરિહંત કહેવાય છે. અથવા વન્દન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્વિગમનને યોગ્ય હોવાથી તેઓ “અહંત' કહેવાય છે. અથવા દેવ, અસુર અને મનુષ્યો દ્વારા ઉત્તમોત્તમ પૂજાને પાત્ર હોવાથી તથા ક્રોધાદિ દુશ્મનો તથા બધ્યમાન કર્મરૂપી રજ અને બધ્ધકર્મરૂપી મલને હણનારા હોવાથી ‘અરિહંત' કહેવાય છે.
એ “અરિહંતો' ને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે તથા ભાવપૂર્વક કરાતો તે નમસ્કાર બોધિ (શ્રી જિનધર્મ) ની પ્રાપ્તિ માટે થાય છે. “અરિહંતો” ને કરેલો નમસ્કાર ધન્યપુરૂષોને ભવનો ક્ષય કરનારો થાય છે તથા હૃદયમાં રહેલો તે વિશ્રોતસિકા (દુર્ગાન) ને હરનારો થાય છે. એ રીતે
અરિહંત' ને કરેલો નમસ્કાર મહાઅર્ચયુક્ત છે એમ શ્રી જિનાગમોમાં વર્ણવેલ છે અને મરણના અવસરે અન્ય સર્વ કાર્યોનો ત્યાગ કરી અનર્થ રત્નની જેમ એક તેને જ ગ્રહણ કરાય છે અથવા કોઇ પણ આપત્તિમાં શ્રી અરિહંત નમસ્કાર વારંવાર અને નિરન્તર સ્મરણ કરવામાં આવે છે. શ્રી અરિહંતોને કરેલો. નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે એટલું જ નહિ, કિન્તુ સર્વ મંગળોમાં તેજ એક પ્રથમ મંગળ છે. એજ વાતને શાસ્ત્રોમાં નીચેના શબ્દોથી કહેલી છે.
“अरिहंतनमक्कारो जीव,
मोयेइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ,
TU વોહિંભામાW III” આ ગાથામાં, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એ ચારે પ્રકારના નમસ્કારનું વર્ણન છે. જેમકે
Page 23 of 65
Page #24
--------------------------------------------------------------------------
________________
અરિહંત' શબ્દ વડે “અહંદાકારવાળી બુધ્ધિ” તે સ્થાપના નમસ્કાર છે.
નમુક્કાર' શબ્દ વડે નામનમસ્કાર છે. ‘ભાવેણ” શબ્દ વડે ભાવનમસ્કાર છે. અને “કીરમાણો” શબ્દ વડે અંજલિગ્રહણાદિ દ્રવ્યનમસ્કાર
છે.
એ રીતે એક જ ગાથામાં નામ નમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર-એ ચારે પ્રકારે કરાતો નમસ્કાર વર્ણવ્યો છે. એ નમસ્કાર જીવને અનન્ત સંસારથી મૂકાવે છે અને જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી બોધિલાભ શ્રી જિનધર્મની પ્રાપ્તિ માટે થાય છે.
__ “अरिहंतनमुक्कारो, धन्नाणं भवक्खयं करंताणं ।
દિયાં ઉભુયંતો, વિત્તિયા વારમો હો ||શા” હૃદયમાં રહેલો અહંન્નમસ્કાર અનાદિ ધનવાલા પરિરસંસારી અને પ્રતનુકર્મવાન જીવોના પુનર્ભવનો ક્ષય કરનાર તથા ચિત્તનું વિસકોતગમન (અપધ્યાન) નિવારનાર થાય છે.
__अरिहंत नमुक्कारो एस खल वन्निओ महत्थोनि ।
जो मरणमि उवग्गे अभिक्खणं कीरइ वहुसो ||३||" અહંન્નમસ્કાર એ મહા અર્થવાળો છે. મૃત્યુ સમીપ આવે છતે નિરન્તર બહુ વાર કરાય છે અને મોટી આપત્તિમાં દ્વાદશાંગીને છોડી તેનું જ ધ્યાન અને સ્મરણ કરાય છે.
અગ્નિ આદિના ભય વખતે ઘરમાં રહેલી શેષવસ્તુઓને છોડી, જેમ મહા મૂલ્યવાળાં રત્નો અગર રત્ન ગ્રહણ કરાય છે અથવા યુધ્ધમાં અતિશય આપત્તિ વખતે જેમ અન્ય શો છોડી જે અમોઘ હોય તેજ શસ્ત્ર ગ્રહણ કરાય છે, તેમ અહીં પણ મરણાદિ મહાભય વખતે દ્વાદશાંગ શાસ્ત્રો છોડીને કેવળ એક અરિહંત નમસ્કાર જ કરાય છે, કારણ કે-તે નમસ્કાર એ દ્વાદશાંગાથે છે.
શંકા - અરિહંતનમસ્કાર એ દ્વાદશાંગાથે શી રીતે ?
સમાધાન - દ્વાદશાંગી પરિણામવિશુદ્ધિના હેતુભૂત છે અને તેજ કાર્યને નમસ્કાર પણ કરે છે. માટે બંને વડે એક જ કાર્ય સિધ્ધ થતું હોવાથી નમસ્કાર પણ દ્વાદશાંગાથ છે, એમ કહેવામાં કોઇ પણ જાતિની હરકત નથી. અથવા તો શ્રી વીતરાગસિધ્ધાન્તમાં એક પણ પદ, કે જે સંવેગને પેદા કરનારું તથા મોહજાળને છેદનારૂં છે તે નિશ્ચયથી દ્વાદશાંગાથે માનેલ છે. નમસ્કાર અનેક પદાત્મક હોવા છતાં વ્યવહારથી એક પદ કહેવાય છે : અને ઉપયુક્ત ન્યાયે તે દ્વાદશાંગી, કે જે ગણિપિટક-ગણધરોની પેટી કહેવાય છે, તેના અર્થસ્વરૂપ હોવાથી અતિ નિર્જરા માટે થાય છે, માટે તેની મહાર્થતા કહેલી છે : અને એ જ કારણે અહંન્નમસ્કાર એ અભીક્ષ્ણ એટલે નિરન્તર અને બહુશઃ એટલે વારંવાર કરાય છે.
“अरिहन्तनमुक्कारी, सव्वपावप्पणासणो ।
मंगला णंच सब्वेसिं, पढमं हवइ मंगलं ।।४।।" “અહુનમસ્કાર, એ સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળભૂત છે.” અહીં પાપ” શબ્દની ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ થાય છે : જે જીવને મલિન કરે, જે જીવના હિતને પીયે અથવા જે જીવને સંસારમાં રાખે, તે પાપ કહેવાય છે. તત્ત્વથી આઠ કર્મ એજ પાપ છે. અહંન્નમસ્કાર તે સર્વ પાપનો નાસ કરે છે : એટલું જ નહિ, કિન્તુ નામાદિ સર્વ મંગળોમાં અહંન્નમસ્કાર પ્રથમ છે.
અથવા મોક્ષરૂપ મુખ્ય પુરૂષાર્થને સાધનાર હોવાથી પ્રધાન છે.
અથવા. શ્રી અરિહંતાદિ પાંચ ભાવમંગળોમાં પ્રથમ હોવાથી પ્રથમ છે.
અથવા
Page 24 of 65
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રધાન્તર પરોપકારસાધક હોવાથી અહંન્નમસ્કાર એ પ્રથમ એટલે મૂખ્ય મંગળ છે. ઉપર્યુક્ત વાતને પરમોપકારી પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ નીચેના શબ્દોમાં ગૂંથે
“નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત પુણ્ય, તેહ જીવિત તાસ પવિત્તઃ આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિ વાસ,
ભવક્ષય કરતાં રે સમરતાં લહિએ સુકૃત ઉલ્લાસ. ૧.” “જેઓનું ચિત્ત શ્રી અરિહંતના નમસ્કારથી વાસિત છે, તે આત્માઓ ધન્ય છે, કૃતપુણ્ય છે અને તેઓનું જીવિતવ્ય પવિત્ર છે. અરિહંતના નમસ્કારમાં પરોવાઇ ગયેલા ચિત્તવાળાને કદિ આર્તધ્યાન થતું નથી. તેના પરિણામે તેની દુર્ગતિ પણ થતી નથી, કિન્તુ જેમ જેમ તેનું અધિક સ્મરણ થતું જાય છે, તેમ તેમ ભવનો ક્ષય અને પુણ્યની વૃદ્ધિ થતી જાય છે.”
પરમ તારક શ્રી અરિહંત દેવના આત્માની
શ્રીજી ભવની શુભ ભાવના
શ્રી જિનેશ્વરદેવો કે દેવાધિદેવ છે અને એ દેવાધિદેવપણું એમને પૂર્વજન્મની આરાધનાઓથી પ્રાપ્ત થયેલું હોય છે. એક જન્મની આરાધનાથી અરિહંત બની શકાતું નથી. ઓછામાં ઓછી ત્રણ ભવની. આરાધના તો અવશ્ય જોઇએ છે. એથી પણ વધુ ભવની આરાધના જિનેશ્વરોના જીવન પાછળ હોય છે. જિનેશ્વરોનું જેટલું બહુમાન કરવાનું છે, તેટલું જ બહુમાન એ આરાધનાનું પણ પ્રત્યેક આરાધકના હૈયામાં હોવું જરૂરનું છે. જે ભાવના જિનેશ્વરોના હૈયામાં ત્રીજા ભવે જાગે છે, તે ભાવના તેટલી ઉત્કટતાથી અન્ય કોઇ પણ આત્માના હૈયામાં પ્રકટી શકતી નથી. ગણધરભગવંતોની કે સામાન્ય કેવળીઓની ભાવના પણ તેમની ભાવનાની બરોબરી કરી શકતી નથી. એ વસ્તુને ફ્ટ રીતિએ સમજાવતી નીચેની પંક્તિઓ વિચક્ષણ આત્માઓને સદાને માટે હૈયામાં કોતરી રાખવા જેવી છે.
દ્રવ્ય તીર્થકરના જીવો પાછલા ત્રીજા ભવમાં જે ભાવના આવી તીર્થંકર-નામકર્મનું ઉપાર્જન કરે છે, તે ભાવના સ્પષ્ટ રીતે ખ્યાલમાં આવી જાય તે રીતિએ શ્રી પંચ સંગ્રહ ગ્રન્થના ટીકાકાર આચાર્યભગવંત શ્રી મલયગિરિજી મહારાજા નીચે મુજબ થોડા જ શબ્દોમાં જણાવે છે
___अहो चित्रमेतत, यत् सत्यपि पारमेश्वरे प्रवचने स्फुरत्तेजसि महामोहान्धकारविलुप्त-दुःखपरितचेतसो जंतव: परिभ्रमन्ति, तदहमेतानतः संसारात, अनेन प्रवचनेन, यथायोगमुत्तारयामीति, एवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भवति, तथा तथा દd /
અહો, આ આશ્ચર્ય છે કે-ફ્રાયમાન ઉધોતવાળું પારખેશ્વર પ્રવચન વિધમાન હોવા છતાં મહામોહના અંધકારથી ચેતન્ય જેમનું નષ્ટ થયું છે એવા દુ:ખવ્યાપ્ત જંતુઓ આ સંસારમાં અત્યંત પરિભ્રમણ કરી રહ્યા છે, તો હું તેઓને આ દુ:ખમય સંસારથકી, શ્રી પારમેશ્વર પ્રવચનનું અવલંબન આપી, પાર ઉતારૂં. એ પ્રમાણે ચિત્તવન કરીને જે જે રીતે અન્ય આત્માઓને ઉપકાર થાય, તે તે રીતે તેઓ પ્રયત્ન કરે છે.
ઉપર્યુક્ત ભાવના સાથે પરોપકાર માટેનો અવિરત પ્રયત્ન શ્રી તીર્થંકરદેવના આત્માને જિન-નામકર્મને બંધાવનાર થાય છે.
એ વાતને સુવિહિતશિરોમણિ આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા નીચેના શબ્દોમાં વ્યક્ત કરે છે.
Page 25 of 65
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી તીર્થંકરદેવોના જીવની ભાવના ભવાંતરથી એવી હોય છે કે
“मोहान्धकारगहने, संसारे दुखिता वत |
સત્વા: પરિશ્રમન્યુન્થઃ, સત્યરિમજ્જર્મતે નરિસ II9ll” શ્રી સર્વજ્ઞપ્રણિત ધર્મ રૂપી ઉધોત જગતમાં વિધમાન હોવા છતાં, અહો ! મિથ્યાત્વાદિ મોહાંધકારથી વ્યાપ્ત ભવમાં દુ:ખિત પ્રાણિઓ અત્યંત પરિભ્રમણ કરે છે.
“ ઉમેતાવત: $Qા, યથાયોગ થgવન |
નેનોત્તરયામીતિ, વરવોuસમન્વિત: Ifશા” વરબોધિને પ્રાપ્ત થયેલો હું, ભીષણ ભવભ્રમણથી પીડા પામી રહેલા આ પ્રાણિઓને કોઇ પણ પ્રકારે સર્વજ્ઞ ભગવાનના ધર્મ રૂપી ઉધોત વડે દુ:ખમય સંસાર થકી પાર ઉતારૂં.
___ "करुणादिगुणोपेत:, परार्थत्यसनी सदा ।
___ तथैव चेप्टते धीमान, वर्द्धमानमहोदय: ।।३।।" અનુકંપા, આસ્તિક્ય આદિ ગુણોથી યુક્ત, પરોપકાર કરવાના ગુણવાળો, નવીન નવીન પ્રશસ્ત ગુણોનો ઉદ્ગમ પ્રતિક્ષણે જેને વૃદ્ધિ પામતો છે એવો બુદ્ધિમાન આત્મા, પ્રાણીઓ ઉપરની કરૂણાથી પ્રેરાઇ, તમને તારવાની ક્રિયામાં રક્ત બને છે.
“તત્ત ન્યાયિોગોને, પૂર્વન સવાર્યમેવ સ: I
તીર્થpqમવામોતિ, પરં સત્વાર્થસાઘi Il8IT” સિધ્ધાન્તનું પરિશુધ્ધ જ્ઞાન, અતિશાયી ધર્મકથા અને અવિસંવાદી નિમિત્તાદિ વ્યાપારો વડે ભવ્ય પ્રાણીઓને હિતકારી, મોક્ષબીજના આધાનાદિ રૂપ પરમાર્થ કરવા વડે વરબોધિમાન પુરૂષ તીર્થંકરપણાને પ્રાપ્ત કરે છે.
"चिन्तयत्येवमेतत्, स्वजनादिगतं तु य:। તથાડMાનત: સોડપ, ઘીમાન્ Uાઘરો ભવેત્ IIII” બોધિપ્રધાન, પ્રશસ્ત બુદ્ધિવાળો જે આત્મા પોતાના સ્વજનો-કુટુંબીઓ, મિત્રો, દેશબંધુઓ વિગેરેને માટે ભવથી તારવાની ભાવના ચિંતવે છે તથા તેને અનુરૂપ પરોપકારાદિ અનુષ્ઠાન સેવે છે, તે આત્મા દેવ, દાનવ અને માનવાદિને માનનીય તથા મહામહિમાવાળું એવું જે ગણધર પદ, તેનું ઉપાર્જન કરે
છે.
"स्विण्नो भवनिर्वेदादात्मनि:सदणं तु य: ।
आत्मार्थसंप्रवृत्तोडसौ, सदा स्यान्मुण्डकेवली ||६||" માત્ર સ્વપ્રયોજનબધ્ધ ચિત્તવાળો સંવિજ્ઞ આત્મા, જરા-મરણાદિ રૂપ દારૂણ અગ્નિથી સળગતા ભવકાનનના મધ્યમાંથી પોતાના આત્માને બહાર કાઢવાની ભાવના ભાવે છે અને તેને અનુરૂપ અનુષ્ઠાના સેવે છે. તે તથા પ્રકારના બાહ્ય અતિશયોથી શૂન્ય સામાન્ય કેળવણીપણાને પ્રાપ્ત કરે છે.
તથા મથતરત્રનિમિત્તોપનિપાતતઃ |
एवं चिन्तादिसिध्धिश्च, सन्यायागमसड्गता ||७||" કાલાદિ કારણોના સન્નિધાનથી પૂર્વોક્ત ચિત્તવન અને અનુષ્ઠાનનો ભેદ, યુક્તિ અને શાસ્ત્ર દ્વારા. સુસિદ્ધ છે. કારણની વિચિત્રતા વિના કાર્યની વિચિત્રતાને શાસ્ત્ર કે લોક કોઇ પણ માનતું નથી. એ ન્યાયે ચિન્તવનાની વિચિત્રતા કારણચિત્ર્યની અપેક્ષા રાખે છે અને એ કારણચિત્ર્ય તથા ભવ્યત્વની વિચિત્રતાને અંગે હોય છે. એ રીતે પરસ્પર કાર્યકારણભાવ રહેલો છે.
- આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી તથા આચાર્યભગવાન મલયગિરિજીના ઉપર્યુક્ત વચનોથી એ સિધ્ધ થાય છે કે-શ્રી જિનેશ્વરદેવના આત્માઓ ત્રીજા ભવમાં સેવેલી અત્યંત શુભ ભાવના અને તદનુરૂપ
Page 26 of 65
Page #27
--------------------------------------------------------------------------
________________
પરોપકારાદિ સર્વાષ્ઠાનોનું સેવન કરીને તીર્થંકર-નામકર્મનું ઉપાર્જન કરે છે અને ચરમ ભવમાં તે પુણ્યકર્મનો સંપૂર્ણ ભોગવટો કરે છે. એના ળ રૂપે ભવોદધિતારક તીર્થની સ્થાપના થાય છે અને એ તીર્થના આલંબનથી સંખ્યાતીત આત્માઓ ભવસાગરના વિસ્તારને પામે છે. જગદુદ્ધારક તીર્થપતિઓ વડે
સ્થપાયેલું એ તીર્થ એટલું બધું નિર્મલ, સંપૂર્ણ અને યથાર્થ હોય છે કે-કોઇથી પણ તેનું ખંડન થઇ શકતું નથી. ખજવાઓની પ્રભાવડે જેમ સૂર્યના તેજના અભિભવ ન થઇ શકે, તેમ જગતના સર્વ મતો, દર્શનો અને તેના પ્રખર પંડિતો વડે પણ એ તીર્થનો પરાભવ થઇ શકતો નથી. : કારણ કે તે યથાર્થ વસ્તુનું પ્રતિપાદક હોય છે. એવું તીર્થ અને તેના ઉત્પાદકની પૂજા, ભક્તિ, ઉપાસના, એને શ્રી જૈનસંઘ પોતાનું પરમ કર્તવ્ય સમજે છે. તેના એક અશ રૂપ શ્રી જિનેશ્વરોના કલ્યાણક દિવસની આરાધના છે.
શ્રી મહાનિશીય સિધ્ધાંતમાં પણ નવકારને સ્પષ્ટ રીતિએ અડસઠ અક્ષરવાળો જણાવ્યો છે. ત્યાં કહ્યું છે કે- “એ રીતે પંચ મંગલ મહાશ્રુતસ્કંધનું વ્યાખ્યાન મહાપ્રબંધ વડે સૂત્રથી પૃથગભૂત નિર્યુક્તિ ભાષ્યા અને ચૂર્ણિ વડે અનંત ગમપર્યવ સહિત, જેવી રીતે અનંત જ્ઞાન દર્શનને ધારણ કરનાર તીર્થકર દેવો વડે
છે, તેવી રીતે સંક્ષેપથી કરાયું હતું, પરંતુ કાલપરિહાણિના દોષથી તે નિર્યુક્તિ ભાષ્ય અને ચૂર્ણિઓ વિચ્છેદ પામી છે. વ્યતીત થતાં કાલ સમયમાં મોટી અદ્વિને વરેલા, પદાનુસારીલબ્ધિ અને દ્વાદશાંગશ્રુતને ધારણ કરનારા, શ્રી વજસ્વામી થયા. તેમણે આ શ્રી. પંચમંગલ મહાશ્રુતસ્કંધનો ઉદ્ધાર મૂલસૂત્ર (શ્રી મહાનિશીય) ની અંદર લખ્યો. મૂલ સૂત્ર સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી વૈલોક્યપૂજ્ય ધર્મતીર્થકર અરિહંત ભગવંત શ્રી વીરજિનેન્દ્ર પ્રરૂપેલું છે, એવો વૃદ્ધ સંપ્રદાય છે. મૂલ સૂત્રમાં
જ્યાં સૂકાલાપકો એક પદની સાથે બીજા પદને અનુલગ્ન ન મળે ત્યાં ખોટું લખ્યું છે એવો દોષ શ્રતધરો ના દેવો-પરન્તુ મથુરાનગરીમાં સુપાર્શ્વનાથ સ્વામીના સ્થભ આગળ પંદર ઉપવાસ કરવાથી પ્રસન્ન થયેલા શાસનદેવતાએ ઉધહી આદિ વડે ખંડ ખંડ થયેલી અને સડી ગયેલા પત્તાવાળી પૂર્વ પ્રતને જેવી આપી તેવી ગ્રહણ કરીને આચાર્ય હરિભદ્રસૂરિએ અચિત્ય ચિન્તામણિ કલ્પ આ શ્રી મહાનિશીય શ્રુતસ્કંધને સમસ્ત પ્રવચનના સારભૂત, પરમતત્ત્વભૂત અને અતિશયવાળા અત્યંત મહાન અર્થોના સમુદાયવાળું જાણીને પ્રવચનવત્સલતાથી તથા ભવ્ય સત્ત્વોના ઉપકારની બુદ્ધિથી આત્મહિત અર્થે જેવું તે પ્રતમાં જોયું તેવું સર્વ સ્વમતિથી શોધીને લખ્યું છે અને તેનું બીજા પણ શ્રીસિધ્ધસેન, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધના ક્ષમાશ્રમણ શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ ક્ષમાશ્રમણ સત્યશ્રી વગેરે યુગપ્રધાન શ્રતધરોએ બહુમાન કરેલું છે.” શ્રી મહાનિશીથ સિવાયના બીજા વર્તમાન આગમમાં આ રીતે નવ પદ અને આઠ સંપદાદિ પ્રમાણવાલો નમસ્કાર બીજી કોઇ જગ્યાએ કહેલો દેખાતો નથી. શ્રી ભગવતી સૂત્રની આદિમાં માત્ર પાંચ જ પદો કહ્યાં છે. પ્રત્યાખ્યાન નિર્યુક્તિમાં ‘ભો સરહંતા એમ કહી નવકારસીનું પચ્ચખ્ખાણા પારવાનું કહ્યું છે. તે નિર્યુક્તિની ચૂર્ણિમાં કહ્યું છે કે તે નવકારના અનુક્રમે પદો દશ અથવા છ છે. છ પદો નમો શરતસિદ્ધાચરચ 14tHI એ પ્રમાણે અને દશ પદો “નમો રિહંતાણં નમો રિશeIIM એ રીતે “નમો સહિત પાંચ પદો સમજવાં. નમસ્કાર નિર્યુક્તિમાં એંશી (૮૦) પદ પ્રમાણ બીજી વીશ ગાથાો છે જેમકે “#રિહંતનકુવારો નવં મUS ARRહYRIBો ઇત્યાદિ તે તો નવકારના માહાભ્યને પ્રતિપાદન કરનારી ગાથાો છે. પણ નવકાર રૂપ થવાને યોગ્ય નથી, કારણ કે તે ઘણા પદ સ્વરૂપ છે અને નવકાર તો કેવળ નવ પદ સ્વરૂપ જ છે.
એ રીતે પરમાગમ સૂકાંતર્ગત શ્રી વજસ્વામી વગેરે દશ પૂર્વધરાદિ બહુશ્રુત સંવિઝુ સુવિહિતા સૂરિપદંદરોએ કરેલી વ્યાખ્યાઓ દ્વારા આદર કરાયેલો, અને અંતિમ પદમાં “હS' એ પ્રમાણેના પાઠયુક્ત અડસઠ વર્ણ પ્રમાણ પરિપૂર્ણ નવકારસૂત્રનું અધ્યયન કરવું જોઇએ.
એનું વ્યાખ્યાન શ્રી વજસ્વામી આદિ શ્રતધરોએ જે રીતે છેદગ્રન્થાદિ આગમોમાં લખ્યું છે તે રીતે ભક્તિ બહુમાનના અતિશયથી અને ભવ્ય પ્રાણીઓને વિશેષ કરીને ઉપકારક છે એમ જાણીને અહીં
Page 27 of 65
Page #28
--------------------------------------------------------------------------
________________
બતાવીએ છીએ.
પ્રશ્ન - હે ભગવન ! આ અચિત્ય ચિન્તામણિકલ્પ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ સૂત્રનો શું અર્થ કહેલો છે ?
ઉત્તર - હે ગૌતમ ! આ અચિત્ય ચિન્તામણિલ્પ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ સૂત્રનો અર્થ આ. પ્રમાણે કહેલો છે. આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ અને સર્વ લોકમાં પંચાસ્તિકાય રહેલ છે તેમ સલ આગમોમાં અંતર્ગત રહેલ ચે અને તે યથાર્થક્રિયાનુવાદ સંભૂતગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છક્લપ્રસાધક પરમસ્તુતિવાદરૂપ છે. પરમસ્તુતિ સર્વ જગતમાં ઉત્તમ હોય તેની કરવી જોઇએ. સર્વ જગતમાં ઉત્તમ જે કોઇ થઇ ગયા જે કોઇ થાય છે અને જે કોઇ થશે તે સર્વે અરિહંતાદિ પાંચ, જ છે. તે સિવાય બીજા નથી જ. તે પાંચ અનુક્રમે અરિહંત, સિધ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તે પાંચનો ગર્ભાઈ સભાવ એટલે પરમ રહસ્યભૂત અર્થ નીચે મુજબ છે.
અરિહંત :
આઠ મહાપ્રાતિહાર્યોની પૂજા વડે દેવાસુરમનુષ્ય સહિત સમસ્ત જગતને વિષે પ્રસિધ્ધ અનન્યસદશ, અચિત્ય, અપ્રમેય, કેવલાધિષ્ઠિત અને પ્રવર ઉત્તમ તત્ત્વરૂપ અરિહંત છે. કહ્યું છે કે- “વંદન નમસ્કારને યોગ્ય, પૂજા સત્કારને યોગ્ય અને સિદ્ધિ ગમનને યોગ્ય હોય તે અરિહંત છે.' વચન વડે સ્તુત્યાદિ તે વંદન છે અને કાયા વડે અવનામનાદિ તે નમન છે. વંદન-નમન વખતે બહુમાનાદિ યુક્ત પ્રણિધાનાદિ તે સમ્યગું ધ્યાનાદિ છે. પુષ્પમાલ, સુગંધી ધૂપ, વાસ અને પ્રદીપાદિ વડે થાય તે પૂજા છે. વસ્ત્રાભૂષણાદિ વડે કરાય તે સત્કાર છે અને તથાભવ્યત્વ પરિપાકાદિ વડે પરમ અરિહંત પદવીના ઉપભોગ પૂર્વક સિધ્ધ ગતિને પામનારા હોય છે માટે તેઓ અહંન્ત કહેવાય છે. તેમને મારો નમસ્કાર થાઓ.
નમસ્કાર બે પ્રકારનો છેઃ દ્રવ્ય સંકોચરૂપ અને ભાવ સંકોચરૂપ, કરશિરાદિનો સંકોચ તે દ્રવ્ય નમસ્કાર છે. નમસ્કારના યોગમાં ચતુર્થી વિભક્તિના બદલે ષષ્ઠી વિભક્તિ વાપરી છે, તે પ્રાકૃત ભાષાના કારણે છે. સર્વકાલના અરિહંતોનું ગ્રહણ કરવાને માટે બહુવચન છે. અતીત કાલમાં થઇ ગયેલા કેવલજ્ઞાની વગેરે, અનાગત કાલમાં થનારા પદ્મનાભદિ અને વર્તમાન કાલમાં થયેલા અષભાદિ અથવા વિધમાન સીમંધરાદિ.
અથવા અહંતોને એટલે સ્તવનાદિને યોગ્ય સર્વને વિષે પ્રધાનપણે સ્તુતિ કરવાને લાયક વફરમાઈY #
lI VIJહતHI (@I / “દેવ, અસુર અને મનુષ્યોને વિષે પૂજાને યોગ્ય અને ઉત્તમ છે, માટે અહંત છે.' સર્વ ગુણથી સંપૂર્ણ હોવાથી સર્વોત્તમ અથવા ગુણ પ્રકર્ષને પામેલા હોવાથી. સ્તુતિ કરવાને લાયક અથવા ભયંકર ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલા પ્રાણીઓને અનુપમ આનંદ રૂપ પરમપદના પંથને દેખાડવા વડે કરીને સાર્થવાહાદિસ્વરૂપ હોવાથી પરમ ઉપકારી શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં કહ્યું છે કે
"अडवीइ देसिअतं, तहेव निज्जामया समदंमि |
छक्कायरक्खणट्ठा, महगोवा तेण वुच्चंति ||१||" અર્થાત- ભવ અટવીમાં સાર્થવાહ, ભવસમુદ્રમાં નિર્યામક અને છકાય રક્ષક હોવાથી મહાગોપ કહેવાય છે.
ભવઅટવીમાં સાર્થવાહ :- પ્રત્યવાય સહિત અટવીમાં દર્શકના કહેવા મુજબ ચાલવાથી જેમાં ઇચ્છિત પુરની પ્રાપ્તિ થાય છે તેમ ભવાટવીમાં પણ જીવો જિનેશ્વરોએ ઉપદેશેલા માર્ગે ચાલવાથી નિવૃત્તિપુરને પ્રાપ્ત કરે છે, તેથી જિનેશ્વરોનું ભવઅટવીમાં માર્ગદશકપણું સિદ્ધ થાય છે. નિર્વિઘ્નપણે અટવીના પારને પામવાની ઇચ્છાવાળો જેમ સાર્થવાહને પરમ ઉપકારી માનીને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે, તેમાં
Page 28 of 65
Page #29
--------------------------------------------------------------------------
________________
મોક્ષાર્થિઓને પણ રાગ મદ મોહથી રહિત શ્રી જિનેશ્વરદેવ ભાવપૂર્વક નમસ્કાર કરવા યોગ્ય છે. મિથ્યાત્વ અને અજ્ઞાનથી મોહિત માગવાળી સંસાર-અટવીમાં જેમણે માર્ગદશકપણું કર્યું છે, તે અરિહંતોને હું નમસ્કાર કરું છું. સમ્યગદર્શનથી જોઇને, સમ્યગજ્ઞાનથી સારી રીતે ઓળખીને તથા ચરમ કરણરૂપ સમ્યક્રચારિત્રથી પ્રકÈણ ચાલીને શ્રી જિનેશ્વરદેવો સિદ્ધિ સ્થાનને-નિર્વાણ સુખને તથા શાશ્વત, અવ્યાબાધા અને અજરામર ધામને પ્રાપ્ત થયેલા છે.
ભવસમુદ્રમાં નિયમિક :- જેમ નિર્ધામકો સમ્યક પ્રકારે સમુદ્રના પારને પામે છે, તેમ શ્રી જિનંદ્રો ભવસમુદ્રના પારને પામે છે તેથી તેઓ પૂજાને યોગ્ય છે. મિથ્યાત્વરૂપી કાલિકાવાત-પ્રતિકૂળ વાયુના. વિરહમાં તથા સમ્યકત્વરૂપી ગર્જભવાત-અનુકૂળવાયુની વિધમાનતામાં શ્રી જિનવરેન્દ્રા એક જ સમયમાં સિદ્ધિસ્થાન રૂપી પત્તનને પ્રાપ્ત થયા છે. અમૂઢજ્ઞાન અને મતિરૂપી કર્ણધાર ત્રિવિધ ત્રણ દંડથી વિરામ પામેલા શ્રેષ્ઠ નિર્ધામક એવા શ્રી જિનવરેન્દ્રોને વિનયથી નમ્ર બનેલા એવો હું ભક્તિપૂર્વક વંદન કરું છું.
છકાય જીવોના ગોવાળ :- જેમ ગોપાલકો વ્યાપદાદિ દુર્ગોથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર તૃણ અને જલયુક્ત વનોને વિષે તેને પહોંચાડે છે તેમ શ્રી જિનેદ્રોષજીવનિકાયરૂપી ગાયોનું જરા-મરણના ભયથી રક્ષણ કરે છે તથા નિર્વાણસુખને પમાડે છે. તેથી મહાગોપ-પરમગોવાળ કહેવાય છે. એ રીતે ભવ્ય જીવલોકના પરમોપકારી હોવાથી તથા સર્વથી લોકોને વિષે ઉત્તમ હોવાથી શ્રી જિનવરેન્દ્રો સર્વને નમસ્કાર કરવા યોગ્ય છે. પંચપરમેષ્ઠિમાં પહેલો નમસ્કાર અરિહંતોને એટલા માટે છે કે અરિહંતોના ઉપદેશથી જ સિધ્ધાદિનું સ્વરૂપ જાણી શકાય છે.
| ‘રિહંત' શબ્દના પાઠાંતરો :- અરિહંત શબ્દના ત્રણ પાઠાંતર છે. અરહંત, અરિહંત અને અરુહંત. અરહંત એટલે સર્વ લોકમાં ઉત્તમ હોવાથી પ્રથમ પૂજાને યોગ્ય. અરિહંત એટલે અત્યંત દુર્જય એવા સમસ્ત આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને હણનારા, નિર્ભયપણે દલી નાખનારા, પીલી નાખનારા શમાવી અને હરાવી દેનારા. અરહંત એટલે અશેષ કર્મનો ક્ષય થવાથી ભવમાં ઉત્પન્ન કરનાર અંકુર જેમનો બળી ગયો હોવાથી હવે ીને ભવમાં નહિ ઉત્પન્ન થનારા-નહિ જન્મ લેનારા. એ રીતે અરિહંત પદનું વ્યાખ્યાન અનેક પ્રકારે થાય છે; શ્રી ભગવતી આદિ સૂત્રોમાં અરિહંદ પદનું આખ્યાન, પ્રખ્યાન, પ્રરૂપણ, પ્રજ્ઞાપન, દર્શન, ઉપદર્શન નિદર્શન આદિ અનેક પ્રકારે કર્યું છે. તેમાંનુ કાંઇક અહીં બતાવવામાં આવે છે. અરિહંત પદનું વિશેષ આખ્યાન :
(૧) 3862 : /' જેમને રહએટલે એકાન્ત રૂપ સ્થાન તથા અંતર એટલે ગિરિગુર્દાદિનો. મધ્ય ભાગ પ્રચ્છન્ન નથી. સર્વવેદી હોવાથી સમસ્ત વસ્તુસમૂહ, તેના પર અપર ભાગ ઇત્યાદિ પ્રગટ છે તે અરિહંત છે.
(૨) રહCL /' એ શબ્દના નિરુકિત પદભંજનવશાત નીચે મુજબ અનેક અર્થો નીકળે છે.
(અ) “ # રાખો /' સમવસરણાદિ બાહ્ય લક્ષ્મી અને સંજ્ઞાનાદિ આંતર લક્ષ્મી વડે જેઓ અત્યંત શોભે છે.
(૨) રાત્તિ ના સમ્યગદર્શનાદિ જેઓ આપે છે. (હ) ‘હત્ત મોહદ્દીન / મોહાદિને જેઓ હણે છે.
(હા) ૧//ઋત્તિ IOોપQ IRHITWIH / ભવ્ય જીવોના ઉપકાર માટે જેઓ ગ્રામાનુગ્રામાં વિચરે છે.
(ત) “તoQત્તિ ઘરનાં / ભવ્યજીવોના બધો માટે જેઓ નિરંતર ધર્મદેશના આપે છે. (તા) “તચિંતે તાત્તિ વI સર્વMવાન / જેઓ મોહાદિ શત્રુઓથી સર્વ જીવોનું રક્ષણ કરે છે,
Page 29 of 65
Page #30
--------------------------------------------------------------------------
________________
અથવા સર્વ જીવોને જેઓ ભવસમુદ્રથી તારે છે. (૩) ‘રહ૨: /
વિત્તિ સહિન ગચ્છ: હ મતો કૃતિ વચનાત્ / પ્રકૃષ્ટ રાગાદિના હેતુભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોનો સંપર્ક થવા છતા કોઇ પણ સ્થળે આસક્તિ નહીં ધારણ કરનારા-ક્ષીણરાગ અને ક્ષીણમોહ.
(૪) ‘[હયÇA: ‘ બિસ્વભાવાત્મ]: હ ત્યાગે કૃતિ વવનાત્ ।' સિધ્ધિ ગતિને વિષે જ્ઞાનાદિ આત્મસ્વભાવને નહીં છોડનારા-અનંત જ્ઞાન દર્શનાદિ ગુણોને ધારણ કરનારા.
(૫) ‘૩૧ર૪: /’ ' વાથ્યતિષ્ઠા, રહે રથતો કૃતિ વવનાત્ સર્વ કર્મ ક્ષય થવાના
અનંતર સમયે જ લોકાગ્રે જનાર હોવાથી ભવમાં નહિ રહેનારા.
(૬) ‘૩૧ld: રથ શબ્દ સકલ પરિગ્રહના ઉપલક્ષણભૂત છે. અંત એટલે વિનાશ શબ્દ જરાદિના ઉપલક્ષણભૂત છે. જેઓ સકલ પરિગ્રહના ત્યાગી છે તથા જરા મરણાદિને જીતી જનારા છે. (૭) ‘૩૧રનાનેય રભ એટલે રાભસિક વૃત્તિ આદિથી નિવૃત્ત થયેલા, અતુચ્છ સ્વચ્છતાદિ પરમ વિશુદ્ધ ભાવને વરેલા.
અહીં સુધી ‘ રહંત’ પદના અર્થ લખ્યા હવે ‘ગરિહંત’ અને ‘[હંત પદના કેટલાક અર્થ
જણાવે છે.
(૮)‘ રિહંતતૃભ્ય:’ ઇંદ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના, ઉપસર્ગ, રાગ, દ્વેષ અને કર્મ આદિ ભાવ શત્રુઓને હણનારા.
(૯) ‘3ળા-ધર્મવળ ાંત અરિ એટલે ધર્મચક્ર વડે શોભતા. ધર્મચક્ર શબ્દથી ઉપલક્ષિત અન્ય સકલ શસ્ત્રોનો ત્યાગ કરનારા.
(૧૦) ‘
ંતા’ સર્વથા બીજ બળી જવા પછી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી તેમ કર્મબીજ બળી જવાથી ભવરૂપી અંકુર જેઓને ઊગતો નથી.
(૧૧) ‘૩૧રુપલક્ષિતીડારિ તગરાનાબાળિભૂત વ ધ્વતિ' અરુ શબ્દથી ઉપલક્ષિત સઘળી પીડાઓ અને તેના કારણભૂત અનાદિ કર્મસંતતિને હણનારા.
(૧૨) ‘વા; સંસારમાં હવે જેમને કોઇ રુંધનાર-રોકનાર નથી અર્થાત્ ભવનો ત્યાગ
કરનારા.
આ પ્રમાણે અરિહંત આદિ પાંચેની નમસ્કારની યોગ્યતા માર્ગ અવિપ્રણાશ આદિ ગુણોથી સંક્ષેપમાં
આપણે જોઇ. હવે એ યોગ્યતા બાબત વિશેષ ઉંડા ઉતરી આપણે તપાસ ચલાવીએ.
અરિહંત ભગવાન્ સંસારરૂપ બતાવવા માટે ભોમિયાનું કામ કરે છે, તેમજ સંસારરૂપ સમુદ્રમાં નિર્યામક એટલે નિજામા અથવા ખલાસીનું કામ કરે છે, અને તેઓ ગોપ એટલે ગોવાળીઆની માફ્ક છ કાયના જીવોની રક્ષા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેથી તેઓને મહાગોપમોટા ગોવાળીઆની ઉપમા આપવામાં આવે છે. આવા માર્ગદર્શક, નિર્યામક અને મહાગોપ એ ખરેખર આપણા મહાઉપકારી કહેવાય.
આ ઉપનામો સંબંધમાં વિશેષ સ્પષ્ટતાથી અને વિસ્તારથી આપણને જાણવાનું મળે તો આપણો અરિહંત ભગવાન તરફ પ્રેમ જરૂર વિશેષ વધે. માટે આપણે એ ઉપનામો સંબંધમાં વધારે વિચાર કરીએ. પ્રથમ અરિહંત ભગવાન્ સંસાર અટવીમાં માર્ગોપદેશક કેમ કહેવામાં આવે છે તે આપણે જોઇએ.
અટવી બે પ્રકારની છે. એક દ્રવ્ય અટવી અને બીજી ભાવ અટવી. દ્રવ્ય અટવીનું ઉદાહરણ પ્રથમ સમજી લઇ ભાવ અટવીનો આપણે વિચાર કરીશું.
વસંતપુર નામનું એક નગર છે. તેમાં ધન નામનો સાર્થવાહ વસે છે. તેની ઇચ્છા બીજા નગરમાં જવાની થઇ. બીજા કોઇ લોકોને તે નગર જેવું હોય તો તેમને પણ પોતાની સાથે લઇ જવાની ભાવનાથી તેણે વસંતપુર નગરમાં ઉદ્ઘોષણા કરાવી. તે ઉપરથી ઘણા તટિક કાપડીઆ વગેરે એકઠા થયા. એકઠા થયેલા
Page 30 of 65
Page #31
--------------------------------------------------------------------------
________________
લોકોને જવાના માર્ગાના ગુણો જણાવી તે કહે છે કે
“ઇપ્સિત નગરે પહોંચવા માટે બે માર્ગ છે; એક સરલ અને બીજો વક્ર છે. જે વક્ર માર્ગ છે તેથી સુખે સુખે ધીમું ગમન થાય અને લાંબા કાળે ઇપ્સિત નગર પહોંચાય, પણ છેવટે તો તે માર્ગ પણ સરલ માર્ગને આવીને મળે છે. જે સરલ માર્ગ છે તેનાથી જલદી ગમન થાય પણ મહેનત બહુ પડે, કારણ કે તે ઘણો વિષમ અને સાંકડો છે. ત્યાં દાખલ થતાં જ બે મહા ભયકર વાઘ અને સિંહ રહેતા માલમ પડે છે. તે બંને પાછળ લાગે છે, પણ જો વટેમાર્ગુ માર્ગને છોડે નહિ તો ઘણા લાંબા માર્ગ સુધી પાછળ પાછળ લાગુ રહેવા છતાં તેઓ કોઇ પ્રકારનો પરાભવ કરી શકતા નથી. આ માર્ગમાં ઘણાં મનોહર વૃક્ષો આવેલાં છે, પણ તેની છાયામાં કદી પણ વિશ્રાન્તિ લેવી નહિ, કારણ કે તે છાયા જીવ લેનારી છે. જો વિશ્રાન્તિ લેવી હોય તો સુકાઇ ગયેલાં પીળા પાતરાવાળાં ઝાડો નીચે બે ઘડી લેવી, બીજા માર્ગમાં રહેલા મનોહર રૂપવાળા ઘણાં પુરૂષો મીઠા વચનથી આ માર્ગમાં પ્રયાણ કરનારાને બોલાવે છે, અને કહે છે કે અમે પણ તે નગરે જઇએ છીએ, માટે અમારો સાથ કરો, પણ તેઓનું વચન સાંભળવું નહિ. પોતાના સાથીઓને ક્ષણમાત્ર પણ છોડવા નહિ. એકાકી થવાથી નિશ્ચે ભય છે. અટવીમાં ભયંકર દાવાનળ સળગી રહેલો છે, તે અપ્રમત્ત થઇ બુઝવી નાંખવો જોઇએ. જો તે બુઝાવવામાં ન આવે તો નક્કી બાળી નાંખે છે ઉંચા કઠીણ પહાડો ઉપયોગ રાખીને ઓળંગવા. જો તે નહિ ઓળંગાય તો જરૂર મરણ થાય. વળી મોટી ગાઢી વેશજાળ જલ્દીથી ઓળંગી દેવી જોઇએ. ત્યાં સ્થિત થવાથી ઘણા દોષો થાય છે. પછી એક નાનો ખાડો આવે છે, તેની સામે મનોરથ નામનો બ્રાહ્મણ હંમેશ બેઠેલો હોય ચે. તે વટેમાર્ગુઓને કહે છે કે જરા આ ખાડાને પૂરતા જાઓ. તેનું વચન બિલકુલ સાંભળવું નહિ, અને તે ખાડો પૂરવો નહિ. તે ખાડાને પૂરવા માંડે તો તે મોટો મોટો થતો જાય છે, અને રસ્તાઓ બંધ થઇ જાય છે. અહિં પાંચ પ્રકારના નેત્રાદિને સુખ આપનારાં કિંપાકનાં દિવ્ય ફ્લો હોય છે, તે જોવાં નહિ તેમ ખાવાં નહિ. અહીં ભયાનક બાવીશ પિચાશો ક્ષણે ક્ષણે હુમલા કર્યા કરે છે, તોને પણ બિલકુલ ગણવા નહિ. ખાવા, પીવાનું પણ ત્યાં ભાગે પડતું આવે તેટલાથી જ નિર્વાહ કરવો; અને તે પણ રસ વગરનું અને દુર્લબ હોય છે. પ્રયાણ તો કોઇ વખતે બંધ રાખવું નહિ, હંમેશા ચાલવાનું રાખવું. રાત્રિએ પણ ફ્ક્ત બે પ્રહર સૂવું અને બાકીના બે પ્રહરમાં તો ચાલવાનું રાખવું. આ પ્રમાણે જવામાં આવે તો હે દેવાનું પ્રિયો ! અટવી જલદીથી પાર ઉતરી શકાશે અને પ્રશસ્ત શિવપુર પહોંચાશે. ત્યાં પહોંચ્યા એટલે કોઇ પ્રકારનો સંતાપ હોતો નથી. આ પ્રમાણે તે સાર્થવાહે કહ્યું એટલે તેની સાથે સરલ માર્ગે જવા અને કેટલાક બીજે માર્ગે જવા પ્રવૃત્ત થયા. પછી તે શુભ દિવસે નીકળ્યો. આગળ જઇ માર્ગને સરખો કરે છે અને શિલા વગેરેમાં માર્ગના ગુણદોષ જણાવનારા અક્ષરો લખે છે. આ પ્રમાણે જેઓ તેની દોરવણી પ્રમાણે વર્ત્યા તેઓ તેની સાથે થોડા વખતમાં તે નગરે પહોંચી ગયા. જેઓ તેણ કરેલા લખાણ પ્રમાણએ રૂડી રીતે પ્રયાણ કરે છે તેઓ પણ તે નગરે પહોંચે છે. જેઓ તેમ વર્ત્યા નહોતા અથવા વર્તતા નથી અને છાયા વગેરેનાં લોભમાં સપડાય છે તેઓ તે નગર પામ્યા નથી અને પામતા નથી. દ્રવ્ય અટવીના માર્ગ બતાવનારનું આ ઉદાહરણ કહ્યું. આ ઉદાહરણનો ઉપનય આપણે ભાવ અટવીના માર્ગ દર્શાવનારમાં ઉતારીએ. તે ઉપનય આ પ્રમાણે જાણવો. ”
સાર્થવાહને સ્થાને અરિહંત ભગવાન, ઉદ્ઘોષણાને સ્થાને ધર્મક્રિયા તટિક કાપડીઆ આદિને સ્થાને જીવો, અટવીને સ્થાને સંસાર, ૠજુમાર્ગ તે સાધુમાર્ગ, બીજો વક્રમાર્ગ તે શ્રાવકમાર્ગ, પહોંચવાનું નગર તે મોક્ષ, વાઘ અને સિંહ તે રાગ અને દ્વેષ, મનોહર વૃક્ષ છાયા તે સ્ત્રી આદિથી સંસક્ત રહેવાનાં સ્થાનો, સૂકાંપીળાં પાતરાવાળાં વૃક્ષો તે અનવધ (પાપરહિત) રહેવાનાં સ્થાનો, માર્ગની બાજુમાં રહેલા મીઠા વચનથી બોલાવનારાં પુરૂષો તે પાર્શ્વસ્થ (પાસથ્યા) આદિ અકલ્યાણ મિત્રો, સાથિઓ તે સાધુઓ, દવાગ્નિ તે ક્રોધાદિ કષાયો, ફ્ળો તે વિષયો, બાવીસ પિશાચો તે બાવીસ પરિસહો, ખાવાપીવાનું તે એષણીય નિર્દોષભિક્ષા, પ્રયામ તે નિત્ય ઉધમ, બે પ્રહરમાં સ્વાધ્યા, અને નગરે પહોંચ્યા એટલે મોક્ષ સુખ
Page 31 of 65
Page #32
--------------------------------------------------------------------------
________________
પામ્યા. આ દ્રષ્ટાંતમાં ઇખિતનગરે જવાની ઇચ્છા રાખનાર માણસ તે માર્ગ સંબંધી ઉપદેશ આપનાર સાર્થવાહને પોતાનો ઉપકારી માનીને તેને નમસ્કાર કરે છે, તેમ મોક્ષાર્થીઓએ પણ અરિહંત ભગવાનને ઉપકારી માની નમસ્કાર કરવો યોગ્ય છે. અરિહંત ભગવંતોએ મોક્ષમાર્ગ સમ્યગદર્શનથી અને સમ્યગજ્ઞાનથી હૃદય પૂર્વક યથાવસ્થિતપણે જાણ્યો, અને ચરમ કરણથી તે માર્ગ સેવ્યો, એટલ જ નહિ પણ મિથ્યાત્વ તથા અજ્ઞાનથી ભૂલા પડેલાઓને સંસાર અટવીમાં તે માર્ગ બતાવ્યો, તેથી ખરેખર તેઓ મહાઉપકારી છે અને વંદનને યોગ્ય છે.
જિનેશ્વર ભગવાન ભવરૂપી સમુદ્રમાં ડૂબતા ભવ્ય જીવોને સમ્યગદર્શનાદિ નોકામાં બેસાડીને સિદ્વિપત્તનમાં પહોંચાડતા હોવાથી તેમને બીજી નિર્ધામકની ઉપમા ઉપર આપી છે. ત્રીજી ઉપમા મહાગોપની આપી છે કારમ કે જેમ ગોવાળીઓ પોતાના પશુધનનું જંગલી પ્રાણીઓથી સારી રીતે રક્ષણ કરે છે, અને પ્રચૂર વ્રણ અને પાણીનો જથ્થો હોય તેવા વનમાં તેને લઇ જાય છે, તેમ અરિહંત ભગવાનરૂપી મહાગોપ, જીવોને મરણાદિ ભયોથી રક્ષણ કરે છે અને તેમને નિર્વાણ વનમાં પહોંચાડે છે. આ પ્રમાણે સર્વ ભવ્ય જીવોના મહાઉપકારી હોવાથી અને ત્રણ લોકમાં શ્રેષ્ઠ હોવાથી અરિહંત ભગવાનો નમસ્કારને લાયક ગણાય છે.
આ લાયકાત પ્રકારાન્તરથી પણ જણાઇ આવે છે. અરિહંત ભગવાન કુમ્રવચનમાં આસક્તિરૂપ, દ્રષ્ટિરાગ, શબ્દાદિ વિષયોમાં આસક્તિ રૂપ વિષયરાગ, અને પુત્રાદિકમાં આસક્તિરૂપ સ્નેહરાગ એ ત્રણ પ્રકારના રાગને, દ્વેષને, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પ્રકારના કષાયોને, પાંચ પ્રકારની ઇન્દ્રિયોને, જેન માર્ગથી ટ્યુત ન થવાય અને વિશેષ નિર્જરા થાય તેટલા માટે સાધુએ સહન કરવા યોગ્ય સુધા આદિ બાવીસ પરિષહોને તેમજ દેવ, મનુષ્ય, તિર્યંચ તથા આત્મસંવેદન-એ ચાર પ્રકારે થતા ઉપસર્ગોને નમાવે છે એટલે વસકરી નાંખે છે અથવા મૂળથી નાશ કરી નાંખે છે, તેથી તેઓ નમસ્કારને યોગ્ય છે.
આ પ્રમાણે અરિહંત ભગવાનની નમસ્કારની યોગ્યતા આપણે કંઇક અંશે જાણી. અરિહંત શબ્દનો અર્થ પણ ઘણો સૂચક અને જાણવા લાયક છે. પ્રથમ આપણે લક્ષમાં રાખી લેવાનું છે કે એ શબ્દના ત્રણ પાઠાંતરો છે. (૧) અરિહંત, (૨) અરહંત અને (3) અરહંત. સંસ્કૃત ભાષાનો “અહંત” શબ્દ તેના પ્રાકૃત ભાષમાં આ ત્રણે રૂપો થઇ શકે છે. એ ત્રણેના અર્થ આપણે વિચારીએ.
ઇન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, શારીરિક, માનસિક અને ઉભયરૂપ -એ ત્રણ પ્રકારની વેદના, અને ઉપસર્ગો એ બધા જીવના અરિ એટલે દુશ્મનો છે. એ અરિને હણનાર હોવાથી અરિહંત ભગવાન વાસ્તવિકપણે એ નામથી બોલાવાય છે.
તેઓએ ચાર પ્રકારનાં ઘાતિ કર્મોને કેવલજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં હણી નાખ્યાં છે, અને બાકી રહેલાં ચાર પ્રકારનાં અઘાતિ કર્મોનો નાશ કરનારા છે. આ રીતે જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મોરપિ અરિને હણનાર હોવાથી પણ અરિહંત નામ સાર્થક છે.
વંદન (શિર નમાવવું) અને નમસ્કાર (વચનથી સ્તવના કરવી) એ બન્નેને તેઓ યોગ્ય છે, તેમજ પૂજન (વસ્ત્ર આદિથી કરાતી પૂજા) તથા સત્કાર (અભ્યત્યાનાદિથી કરાતો આદર) તેમજ સિદ્ધિગમનને માટે પણ તેઓ યોગ્ય છે, તેથી તેમને અરહંત કહેવામાં આવે છે.
ઇન્દ્ર કરેલી અશોકાદિ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તેથી પણ અરહંત કહેવામાં આવે છે.
અરહંત ભગવાન સર્વજ્ઞ હોવાથી સર્વવસ્તુ ગત પ્રચ્છન્નતાનો અભાવ હોઇ રહ(એકાન્તરૂપ પ્રદેશ) તથા અન્તર (મધ્યભાગ-ગિરિગુહાદિનો) જેમને નથી, અર્થાત જે સર્વજ્ઞપણાથી એકાન્ત પ્રદેશ અને મધ્ય પ્રદેશ સર્વને જોઇ શકે છે તેથી તેમને અરહંત (અરણોત્તર) કહેવામાં આવે છે. (પ્રાકૃત ભાષામાં
એ સૂત્રથી રહ7 નો અને #ર નો લોપાઇ જાય છે.)
Page 32 of 65
Page #33
--------------------------------------------------------------------------
________________
વળી અરહન્ત શબ્દનું સંસ્કૃત ભાષામાં અરકાન્ત એવું પણ રૂપ થઇ શકે. એમ થાય ત્યારે જેને સંકલ પરિગ્રહોપલક્ષણભૂત રથ અને વૃદ્ધાવસ્થાદિ ઉપલક્ષણ વાળો અન્ત (વિનાશ) નથી તે અર્થ સમજાય.
ક્ષીણ રાગતાને લીધે જે કશામાં આસક્તિ રાખતા નથી તે અર્થ પણ થઇ શકે. (રહ ધાતુ દેશી ભાષામાં તે તરફ ગમન કરવું' એ અર્થમાં પણ વપરાય છે. તે પરથી અરહંત એટલે આસક્તિ તરફ ગમના નહિ કરનાર થાય છે.)
વળી અરહન્ત શબ્દનું “અરહયત' એવું રૂપ પણ થઇ શકે છે. ત્યારે પ્રકૃષ્ટ રાગના કારણભૂત મનોહર અને અન્ય વિષયનો સંબંધ થવા છતાં પણ જે પોતાના વીતરાગતારૂપ સ્વભાવને ત્યાગતા નથી-છોડતા નથી એમ અર્થ થાય. (રહ ધાતુ ૧૦માં ગુણનો છે. તેનો અર્થ ‘ત્યાગ કરવો” એવો થાય છે.)
અરહંત એવો પાઠ હોય ત્યારે તેનું સંસ્કૃતરૂપ અરોહત થાય. કર્મબીજ ક્ષય થવાથી જેને ફ્રી ઉત્પત્તિ નથી થતી અર્થાત જેને ફ્રી જન્મવું નથી એવો અર્થ તે વખતે કરાય.
આપણે અરિહંતપદની વ્યાખ્યા સંક્ષેપથી જોઇ અને અરિહંત ભગવાન નમસ્કારને યોગ્ય છે તે પણ વિચાર્યું. એ નમસ્કારથી શું ફળ પ્રાપ્ત થાય તે આપણે હવે જોઇએ.
ભાવથી એટલે ઉપયોગ સહિત કરાતો અરિહંતનો નમસ્કાર જીવને હજારો ભવથી મુકાવે છે, અને જો તે ભવમાં મોક્ષ મેળવી આપનાર ન થાય તો બોધિલાભ માટે થાય છે.
જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધનને જે યોગ્ય છે તે ધન્ય કહેવાય. ધન્ય સાધુ મહાત્માઓના. હૃદયમાંથી ભવક્ષય થતાં સુધી અર્થાત્ યાવજીવ, નહિ ખસનારો અરહંતનો નમસ્કાર વિમાર્ગગમન અને અપધ્યાનને દૂર રાખનારો હોય છે.
આ નમસ્કાર થોડા અક્ષરવાળો છે. છતાં મહાઅર્થવાળો છે, કારણ કે એમાં દ્વાદશઅંગના અર્થનો સંગ્રહ આવી ગયો છે. મરણ જ્યારે સમીપ આવે ત્યારે વારંવાર એનું સ્મરણ અનેકવાર કરાય છે.
અરિહંતનો નમસ્કાર સર્વ પાપ-એટલે આઠે પ્રકારનાં કર્મનો નાશ કરે છે, અને સર્વ મંગલોમાં પહેલું મંગલ છે.
આવા મહાન્ ઉપકારી અરિહન્ત ભગવાનના કેટલાક ગુણોનું સ્મરણ કરવા પૂર્વક આપણે તેમને નમસ્કાર કરીએ.
- ત્રણ ભવો શેષ રહેલા હોય ત્યારે અત્યંત ભક્તિપૂર્વક જેઓ અરિહંત આદિ વીસ સ્થાનકોની સેવા કરીને જિન નામકર્મ નિકાચિત કરે છે તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું.
ચૌદ મહાસ્વપ્રોથી જેઓના અભુતગુણો સૂચિત થયેલા હોય છે અને જેઓ ઉત્તમ રાજકુળમાં છેલ્લા ભવમાં અવતરે છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરૂં છું.
જેઓનો જન્મમહોત્સવ છપ્પન દિકકુમારીઓ અને ચોસઠ ઇન્દ્રો અતિ હર્ષવાળા મનથી કરે છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું.
જેઓના શરીરમાં જગતને આશ્ચર્ય પમાડનારા અદભૂત રૂપ, ગંધ આદિ ચાર અતિશયો જન્મથી જ હોય ચે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું.
જેઓ મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોઇ ભોગાવલી કર્મ ક્ષીણ થયેલું જાણીને પ્રવજ્યા ગ્રહણ કરે છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું.
જેઓ સદા ઉપયોગવાળા, અપ્રમત્ત, અને શુકલ ધ્યાન ધ્યાનારા હોઇ ક્ષપકશ્રેણી માંડી મોહને હણી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું.
જેઓને કર્મક્ષય થવાથી અગિયાર અતિશયો પ્રગટ થાય છે, અને જેઓને દેવકૃત ઓગણીશ અતિશયો હોય છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું.
જેઓ અશોકવૃક્ષાદિ આઠ પ્રાતિહાર્યોથી શોભિત હોઇ સદાકાળ દેવેન્દ્રોથી લેવાયેલા સતા વિચરે
Page 33 of 65
Page #34
--------------------------------------------------------------------------
________________
છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું.
જેઓ પાંત્રીશ ગુણવાળી વાણીથી ભવ્ય પ્રાણીઓને બોધ કરતા મહીતલમાં વિચરે છે તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું.
અરિહંતના આત્માઓ અઢારે દોષોથી રહિત હોય છે તે અઢાર દોષો કયા કયા ? તે જણાવે છે.
જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ આ ચાર કર્મો ઘાતી કર્મો કહેવાય છે. આ ચારેય ઘાતી કર્મોના ઉદયથી જીવમાં અઢાર દોષો રહેલા હોય છે. જ્યારે ચારેય ઘાતી કર્મોનો નાશ થાય ત્યારે જીવો અઢારે દોષોથી રહિત થાય છે. એ દોષો આ પ્રમાણે.
(૧) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એક દોષ હોય છે. -અજ્ઞાન. (૨) દર્શનાવરણીય કર્મના ઉદયથી એક દોષ. -નિદ્રા. (૩) મોહનીય કર્મના ઉદયથી અગ્યાર દોષ.
-૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. રાગ, ૪. દ્વેષ, ૫. હાસ્ય, ૬. રતિ, ૭. અરતિ, ૮. શોક, ૯. ભય, ૧૦. જુગુપ્સા અને ૧૧. કામ.
(૪) અંતરાય કર્મના ઉદયથી પાંચ દોષ. - ૧. દાનાત્તરાય, ૨. લાભાન્તરાય, ૩. ભોગાન્તરાય, ૪. ઉપભોગાન્તરાય અને ૫. વીર્યાન્તરાય. ૧ + ૧ + ૧૧ + ૫ = ૧૮ થાય છે.
૧. અજ્ઞાન :
અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ અથવા સમ્યગજ્ઞાન સિવાયનું જે જ્ઞાન તે પણ અજ્ઞાન. મિથ્યાત્વ અવસ્થામાં રહેલું જ્ઞાન પણ અજ્ઞાન છે. તુચ્છ જ્ઞાન પણ અજ્ઞાન છે. જ્ઞાનીઓ, સમ્યગદ્રષ્ટિ આત્માઓને જ જ્ઞાની તરીકે ઓળખાવે છે : કારણકે મિથ્યાદ્રષ્ટિઓમાં જે જ્ઞાન હોય છે તે મિથ્યાજ્ઞાન હોય છે. સાચા. ખોટાના વિવેક વિનાનું જ્ઞાન એ અજ્ઞાનકોટિનું જ છે એવા મિથ્યાજ્ઞાનથી આત્માઓનું કદી પણ શ્રેય થતું નથી. પરલોકને સુધારનારું જે જ્ઞાન તે સમ્યગજ્ઞાન છે ત્યારે કેવલ આ લોકમાંજ ઉપયોગી અને અપ્રશસ્ત રાગદ્વેષાદિ દોષોને વધારનારૂં જે જ્ઞાન તે મિથ્યાત્વજ્ઞાન છે : એજ કારણે ઉપકારી પરમર્ષિઓ માવે છે
“मिथ्याज्ञानं समस्तं तत, इहलोकोपयोगी यत ।
રાકાષાયો ચરસ્માત, પ્રવર્તત્તે શરિરીાિમ III” અર્થાત :- જે જ્ઞાન આ લોકમાં ઉપયોગી છે અને જે જ્ઞાનથી શરીરધારિઓના રાગ અને દ્વેષ આદિ ખુબ ખુબ વૃદ્ધિને પામે છે તે સઘળું જ જ્ઞાન મિથ્યાત્વ છે. [ આ લોકના જ ઉપયોગમાં આવતું અને અપ્રશસ્ત રાગ તથા દ્વેષ આદિ દોષોને વધારનારૂં જે જ્ઞાન, તે મિથ્યાજ્ઞાન હોઇ કારમું અજ્ઞાન છે : એજ કારણે ઉપકારીઓ માને છે કે
"सदसदविसेसणाओ, भवहेउ जइच्छिओवलंभावो ।
TIVIભામાષાનો, મિચ્છાદિ ઉન્નાઇi IIII” અર્થાત :- મિથ્યાદ્રષ્ટિ આત્મા, વસ્તુના અસ્તિત્વને અને નાસ્તિત્વને વિશેષણ રહિત પણે એટલે એકાંતે માને છે એ કારણથી : મિથ્યાદ્રષ્ટિ આત્મા, પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્મબંધના હેતુભૂત મિથ્યાત્વાદિની સેવામાં કરે છે એ કારણથી મિથ્યાદ્રષ્ટિ આત્માઓ સઘળોજ બોધ, પોતાની ઇચ્છા મુજબનો હોય છે પણ મ્રવજ્ઞદેવના વચનને પરત– નથી હોતો એ કારણથી અને મિથ્યાદ્રષ્ટિ આત્મા, જ્ઞાનનું ફ્લ જે
Page 34 of 65
Page #35
--------------------------------------------------------------------------
________________
વિરતિ તેને નથી પામી શકતો એ કારણથી તેનું જ્ઞાન એ અજ્ઞાન છે. મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન :
‘ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન છે !' એના હેતુઓનું પ્રતિપાદન કરતાં એજ સૂરિપુરંદર, પૂજ્યપાદ શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજીના શબ્દોમાંજ રમાવે છે કે
“સવસવિસેસળાઞો, મવદેહિચ્છિોવલંમાઓ । ગાળતામાવાઓ, મિચ્છતિનાિસ ન્નાાં ||9||”
મિથ્યાદ્રષ્ટિ આત્માનું જ્ઞાન ચાર હેતુથી અજ્ઞાન છે- એક તો ‘એનું જ્ઞાન, વિશેષણરહિતપણે સત્ અને અસત્નો સ્વીકાર કરે છે.' એ હેતુથી અજ્ઞાન છે : બીજો હેતુ એ છે કે- ‘એનું જ્ઞાન સંસારનું કારણ છે.' કારણ કે-મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન કર્મબંધના હેતુઓ જે મિથ્યાત્વાદિ તેની જ પ્રાયઃ પ્રવૃત્તિ કરાવનાર છે. ત્રીજો હેતુ એ છે કે-એના જ્ઞાનથી જે વસ્તુનો બોધ થાય છે તે યદચ્છારૂપ એટલે પોતાના વિકલ્પ માત્રથી થયેલો હોય છે પણ સમ્યદ્રષ્ટિ આત્માની માફ્ક શ્રી સર્વજ્ઞ પરમાત્માના વચનની પરતંત્રતાથી થયેલો નથી હોતો એ કારણે પણ એનું જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે અને ચોથો હેતુ જ્ઞાનના ફ્લનો અભાવ છે. જ્ઞાનનું ફ્લ જે વિરતિ તેના અભાવથી પણ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે.
ખરેખર મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન ઘણું જ કારમું જ્ઞાન છે. એનું જ્ઞાન, જ્યાં સુધી મિથ્યાત્વની હયાતિ હોય ત્યાં સુધી જ્ઞાનરૂ થઇ શકતું જ નથી. મિથ્યાદ્રષ્ટિ આત્મા, પોતાના જ્ઞાનથી જો કોઇ વસ્તુનું અસ્તિત્વ સ્વીકારશે તો તે અસ્તિત્વ પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે અને નાસ્તિત્વ સ્વીકારશે તો તે પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે; પણ વસ્તુનું કયા સ્વરૂપે અસ્તિત્વ છે અને કયા સ્વરૂપે નાસ્તિત્વ છે એનો વિવેક એ અજ્ઞાનરૂપ જ્ઞાનના યોગે એ આત્મા નહિ જ કરી શકે. વાસ્તવિક રીતિએ કોઇ પણ વસ્તુનું સ્વરૂપ મિથ્યાદ્રષ્ટિઓ જે રીતિએ સ્વીકારે છે તે રીતિએ હોતું જ નથી : એ અજ્ઞાનીઓ પૈકીના કોઇ જ્ઞાનીઓ, આત્માને નિત્ય જ માનશે તો કોઇ વળી અનિત્ય જ માનશે પણ દ્રવ્યની અપેક્ષો નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય એમ માનવા જોગી શુદ્ધ મતિ તેઓમાં એ કારમા મિથ્યાત્વના યોગે નહિ જ થવાની. મિથ્યાદ્રષ્ટિ આત્મા, શુદ્ધ સ્યાદ્વાદી બની શકતો જ નથી. સદાને માટે એ પ્રાયઃ એકાંતવાદી જ હોય છે. એ એકાંતવાદ જ એના જ્ઞાનને અજ્ઞાન બનાવનાર છે.
એકાંતવાદીઓ ગમે તેવા જ્ઞાનીઓ હોય તો પણ વાસ્તવિક રીતિએ અજ્ઞાનીઓ છે. અજ્ઞાનીઓ હોવાને કારણ એ આત્માઓ, મિથ્યાત્વ આદિ કર્મબંધનના હેતુઓથી બચી શકતા નથી : કારણ કે એઓનું જ્ઞાન એઓને પ્રાયઃ મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓમાં જ પ્રવર્તાવનાર છે : એજ કારણે એઓનું જ્ઞાન સંસારનો હેતુ છે પણ મોક્ષનો હેતુ નથી : એથી પણ એઓનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વના પ્રતાપે વિપરીતરૂચિવાળા બનેલા મિથ્યાદ્રષ્ટિ આત્માઓ, પ્રાયઃ શ્રી અરિહંત આદિ શુદ્ધ તત્ત્વોના નિંદક અને અશુદ્ધ તત્ત્વોને ક્યુક્તિઓથી સિદ્ધ કરનારા હોવાથી તેઓની અસત્પ્રવૃત્તિ ભવાંતરમાં પણ અનુબંધવાળી જ થાય છે : એ કારણે પણ એઓનું જ્ઞાન સંસારનો હેતુ છે અને એથી એ અજ્ઞાન કહેવાય
છે.
વળી મિથ્યાદ્રષ્ટિ આત્માઓને વસ્તુના બોધ રૂપ જે લાભ થાય છે તે મિથ્યાત્વ મોહનીય કર્મના વિપાકથી ઉન્મત્ત મનુષ્યની માફ્ક યદચ્છારૂપ થાય છે, કારણ કે-મિથ્યાદ્રષ્ટિ આત્મા, શ્રી સર્વજ્ઞપરમાત્માની આજ્ઞાને પરતન્ત્ર નહિ હોવાથી એ દરેક વસ્તુને પોતાની મતિકલ્પનાથી જ જાણવાનો આડમ્બર કરે છે. મદીરાપાની, મદના આવેશથી જેમ કિંકરને પણ રાજા તરીકે અને રાજાને પણ કિંકર તરીકે માને છે તેમ મિથ્યાત્વના ઉદયવાળો આત્મા સદ્ભૂત વસ્તુનો પણ અતત્ત્વરૂપે વ્યવહાર કરે છે અને અસદ્ભુત વસ્તુનો પણ તત્ત્વરૂપે વ્યવહાર કરે છે; એજ કારણે ઉપકારીઓ મિથ્યાત્વને પારમાર્થિક ગ્રહ તરીકે આળખાવે છે;
Page 35 of 65
Page #36
--------------------------------------------------------------------------
________________
પિશાચાદિરૂપ ઇતરગ્રહો કરતાં પણ મિથ્યાત્વરૂપ ગ્રહ મોટા મોટા અનર્થોને પેદા કરનાર છે અને એજ કારણે એ ગ્રહની હયાતિમાં થતું જ્ઞાન એ જ્ઞાનરૂપ નથી હોતું પણ અજ્ઞાનરૂપ હોય છે.
વળી જ્ઞાનનું ફ્લ એ છે કે- ‘એના યોગે આત્મા, યોગ્યતા મૂજબ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની અનુકૂલતા પ્રમાણે પાપરૂપ પ્રાણાતિપાત આદિ કુકૃત્યોથી વિરામ પામે અને પવિત્ર સ્વાધ્યાય ધ્યાન અને તપશ્ચરણાદિરૂપ કૃત્યવિશેષોમાં પ્રવૃત્તિ કરે.' આ વસ્તુ, વાસ્તવિક રીતિએ મિથ્યાદ્રષ્ટિ આત્માઓને નથી પ્રાપ્ત થતી; એજ કારણે મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે કારણ કે ‘અશુદ્ધ આલાબુપાત્રમાં નાખેલ દુધ અને સાકર આદિ મધુર દ્રવ્યો પણ વિપરીત ભાવને પામી જાય છે તેમ મિથ્યાદ્રષ્ટિ આત્મામાં રહેલું જ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયથી વિપરીત ભાવને પામી જાય છે.'
આથી સમજાશે કે-મિથ્યાત્વ એ આત્માનો કારમો ભાવશત્રુ છે. આવા ભાવ અંધકારરૂપ શત્રુના પ્રતાપે આત્મા નરકાદિ રૂપ દ્રવ્ય અંધકારમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી એમ હરકોઇ વિવેકી આત્મા સમજી શકે તેમ છે.
સુવિહિતનું કર્તવ્ય :
એજ હેતુથી ઉપકારીઓ, મુનિઓને સઘળીજ ક્રિયાઓમાં અપ્રમત્ત રહેવાનું ભાર પૂર્વક માવે છે. મુનિ માટે કોઇપણ ક્રિયા એવી નથી કે-જે ક્રિયા અપ્રમત્તભાવ વિના ફ્ળ. એજ કારણે મુનિને સઘળી જ ક્રિયાઓમાં અપ્રમત્ત રહેવાનું ફરમાવતાં મહાપુરૂષો માવે છે કે
“પડિલેહણા વિઠ્ઠા, છવાયવિઘાળી પમત્તસ |
મળિયા સુમ્મિ તન્હા, અપમાર્ફ સુવિહિશો દુના ||9||”
સિધ્ધાંતમાં પ્રમાદી આત્માની પડિલેહણા આદિ ચેષ્ટા, છએ કાયની વિદ્યાતિની કહી છે તે કારણથી સુવિહિત મુનિએ સઘળીજ ક્રિયાઓમાં અપ્રમત્ત બનવું જોઇએ.
મુનિએ દરેકે દરેક ક્રિયા અપ્રમત્તપણે કરવી જોઇએ. પડિલેહણા, ગમનાગમન આદિ કોઇ પણ ક્રિયામાં અન્ય ક્રિયા કરનાર મુનિ ષટ્કાયનો રક્ષક બનવાને બદલે ઘાતક બને છે. કલ્યાણની કામના રાખનારા મુનિએ, જે જે ક્રિયામાં જે જે ક્રિયાઓ કરવાનો નિષેધ કર્યો છે તે તે ક્રિયાઓને તજવામાં અવશ્ય અપ્રમત્ત બનવું જોઇએ. શ્રી જિનેશ્વરદેવોએ માવેલી કોઇ પણ ક્રિયામાં પોતાની મતિકલ્પનાથી પ્રવૃત્તિ કરવી એ પણ પ્રમાદ છે. જે જે કાલે જે ક્રિયા જે જે રીતિએ કરવાની જ્ઞાનીઓ માવે છે. તે તે કાલે તે તે ક્રિયા તે તે રીતિએ જ કરવામાં રક્ત રહેવું એજ અપ્રમાદ છે. એવા પ્રકારનો અપ્રમાદ કરવામાં સુવિહિત મુનિએ સદાય સજ્જ જ રહેવું જોઇએ. અનંતજ્ઞાનીઓએ માવેલા આ કર્તવ્યનું પાલન કરવામાં સહજ પણ ખામી આવવા દેવી એ પોતાના આત્માનું જ અશ્રેય કરવાની કારવાઇ છે. અંતિમ ઉપદેશ :
આ રીતિએ પ્રમાદ પ્રાણીમાત્રનું એકાંતે અહિત કરનાર છે; એજ કારણે ઉપકારીઓ પ્રમાદનો
ત્યાગ અને અપ્રમાદમાં યત્ન કરવાનો ઉપદેશ જોરશોરથી આપે છે. પ્રમાદ ભયંકર હોવાથી તીર્થપતિના આત્માઓ પણ એ શત્રુથી સાવધ રહેતા. એજ કારણે પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામિના એક હજાર વર્ષના છદ્મસ્થકાલમાં ભેળો કરવામાં આવતાં પ્રમાદકાલ માત્ર એક્જ અહોરાત્ર જેટલો થયો છે અને ચરમ તીર્થપતિ શ્રી વર્ધમાન સ્વામિના સાડાબાર વરસ અને પંદર દિવસ જેટલા છદ્મસ્થકાલમાં ભેળો કરવામાં આવતાં પ્રમાદકાલ માત્ર એક અંતર્મુહૂર્ત જેટલોજ થયો છે. એ તારકો પણ પ્રમાદથી આટલા સાવધ રહે તો
Page 36 of 65
Page #37
--------------------------------------------------------------------------
________________
બીજાએ કેટલા રહેવું જોઇએ એ ખુબ વિચારો. ઉપકારી મહાપુરૂષો પ્રમાદનું કારમું પરિણામ દર્શાવી એના પરિત્યાગનો અને અપ્રમત્ત બનવાને ઉપદેશ આપતાં ક્રમાવે છે કે
"जेसिं तु पमाएणं, गच्छइ कालो निरत्थओ धम्मे ।
ते संसारमणंतं, हिंडति पमायदोसेणं ।।१।। तम्हा खलु प्पमायं, चइउणं पंडिएण पुरुसेणं ।
હંસUIનારિરે, છાયવો ઉપૂમામો 3 IIશા” અર્થાત - જે આત્માઓનો ધર્મમાં કાલ પ્રમાદના યોગે નિરર્થક જાય છે તે આત્માઓ, પ્રમાદના. દોષથી અનંતકાલ સુધી સંસારમાં ભ્રમણ કરે છે : તે કારણથી નિશ્ચયપૂર્વક પંડિત પુરૂષે, પ્રમાદને તજીને સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્રમાં અપ્રમાદ કરવો એજ યોગ્ય છે.
પ્રમાદને વશ પડેલા આત્માઓ પ્રમાદના યોગે પોતાનાં ધર્મકાર્યોને આરાધતા નથી પણ નારાજ કરે છે. પ્રમાદવશ આત્માઓ, ધર્મને આરાધવાના કાલમાં ધર્મને નથીજ આરાધી શકતા. એવું એક પણ ધર્માનુષ્ઠાન નથી કે જેની આરાધના પ્રમાદી આત્માઓ સારી રીતિએ કરી શકે, એજ કારણે ઉપકારીઓ ક્રમાવે છે કે- “પ્રમાદી આત્માઓ, પ્રમાદના પ્રતાપે ધર્મનાં ઉપયોગી કાલને ફોગટ ગુમાવે છે અને એજ હેતુથી પ્રમાદરૂપ દોષથી પ્રમાદવશ પડેલા પામરો અનંતકાલ સુધી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે; તે કારણથી એવા કારમાં પ્રમાદના દોષથી બચવા ઇચ્છતા પંડિત પુરૂષે, એ કારમાં પ્રમાદનો પરિત્યાગ કરી રત્નત્રયીની આરાધનામાં અપ્રમત્ત બનવું જોઇએ.” પ્રભુશાસનમાં તેજ પંડિતાઇ સાચી મનાય છે કે-જે વિષયાદિક પ્રમાદથી બચાવી આત્માને રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બનાવે છે. પ્રભુશાસનના. પ્રેમીઓએ આવી પંડિતાઇ માટે જ પ્રબળ પ્રયત્નો કરવાની જરૂર છે. જેઓ આથી વિપરીત પંડિતાઇને પ્રચાર છે તેઓ જનતાના ધર્મનો સંહાર કરે છે. જેઓ પોતાનું અને પરનું હિત કરવા ઇચ્છતા હોય તેઓએ પ્રમાદથી બચવું જ જોઇએ.
ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિ અનાદિસિદ્ધ
શત્રુઓનું સુવિશિષ્ટ સ્વરૂપ
બે પ્રકારની અન્ધતા :
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજ સંસારવર્તિ પ્રાણીગણને સંસાર ઉપરથી નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ હેતુથી આ શ્રી આચારાંગ સૂત્રના “ધૂત' નામના છઠ્ઠા અધ્યયન પ્રથમ ઉઢેશના બીજા સૂત્રદ્વારા, “કર્મ વિપાકની વરિષ્ઠતા' યથાસ્થિત પ્રતિપાદન કરતાં એ સૂત્રના
“संति पाणा अंधा तमसि वियाहिया" આ અવયવ દ્વારા માની ગયા કે
“વિષમ કર્મવિપાકના પ્રતાપે સંસારવર્તિ પ્રાણીઓ પૈકીનો મોટો ભાગ બે પ્રકારની અંધતા ભોગવે છે. એ બે પ્રકારની અંધતામાં એક અંધતા છે “ચક્ષના અભાવની' અને બીજી છે “સવિવેકના અભાવની !' સંસારવર્તિ પ્રાણીઓનો મોટો ભાગ જ્યારે એ બેય પ્રકારની અંધતા ભોગવે છે, ત્યારે ઘણોજ નાનો ભાગ એવો પણ છે કે-જે ચક્ષના અભાવરૂપ અંધતાને નહિ ભોગવવા છતાં પણ, સવિવેકના અભાવરૂપ અંધતાને તો અવશ્ય ભોગવે છે; અને એ અંધતાના પ્રતાપે એ આત્માઓ ‘નરકગતિ આદિ દ્રવ્ય અંધકાર'
Page 37 of 65
Page #38
--------------------------------------------------------------------------
________________
માં અને મિથ્યાત્વ આદિરૂપ ભાવ અંધકાર' માં વ્યવસ્થિત થઇને રહ્યા છે એમ શ્રી તીર્થંકરદેવો માવે
અંધતા અને ઉન્માર્ગના યોગ :
ચક્ષનો સદુભાવ હોવા છતાં પણ વિવેકના સદ્દભાવ વિનાના અથવા તો વિવેકી મહાપુરૂષના સહવાસ વિનાના આત્મા એ અંધજ છે, એમ ઉપકારીઓ ક્રમાવે છે એ પણ આપણે જોઇ આવ્યા છીએ. મહાપુરૂષો સ્પષ્ટપણે માને છે કે
આ વિશ્વમાં નિર્મલ ચક્ષુ બે છે; એક તો નિર્મલ ચક્ષુ સ્વાભાવિક વિવેક છે અને બીજી નિર્મલ ચકું, વિવેકથી વિભૂષિત થયેલા આત્માઓનો સહવાસ છે. આ બે પ્રકારની નિર્મલ ચક્ષુ જેની પાસે નથી, તે તત્ત્વથી અંધજ છે અને એવી અંધતાને આધીન થયેલા આત્માઓ ઉન્માર્ગે ચાલે, એમાં એ આત્માઓનો અપરાધ નથી, પણ એ આત્માઓની અંધતાનોજ અપરાધ છે.”
“અંધતા” અને “ઉન્માર્ગ” એ બેને વિરોધ નથી પણ ગાઢ મૈત્રી છે; એટલે અંધતાના ઉપાસક આત્માઓ ઉન્માર્ગે જાય એ સહજ છે. અવિવેક એ મિથ્યાત્વ આદિ જે જે આત્માના અનાદિસિધ્ધ શત્રુઓ છે, તેને શત્રુ તરીકે નહિ માનવા દેતાં મિત્ર તરીકે મનાવે છે; એ જ કારણે આત્મા, એ શત્રુઓને મિત્ર માની. તેઓનો દોરવ્યો દોરાય છે અને આ અનાદિ-અનંત સંસારરૂપ અટવીમાં આથડે છે. મિથ્યાદ્રષ્ટિ આત્માઓની દુર્દશા :
આત્માના અનાદિસિધ્ધ શત્રુઓમાં મિથ્યાત્વ એ કારમો અંધકાર છે. એ અંધકારના યોગે આત્મા નથી જાણી શકતો હેય કે ઉપાદેય, નથી જાણી શકતો ગમ્ય કે અગમ્ય, નથી જાણી શકતો પેય કે અપેય. તથા નથી જાણી સકતો કરણીય કે અકરણીય અને નથી જાણી શકતો સુદેવ કે કુદેવ, નથી જાણી શકતા. સુધર્મ કે કુધર્મ ! એ જ કારણે એ કારમાં અંધકારરૂપ મિથ્યાત્વથી વ્યાપ્ત બનેલા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતાં, કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે
“ મિથ્યાત્વેનીલીઢવત્તા નિતાબં,
तत्त्वातत्त्वं जानते नैव जीवा: । किं जात्यन्धा: कुत्रचिद्धस्तुजाते,
રચારચય વિમાસાયેય IIકા” એકાંતે મિથ્યાત્વથી વ્યાપ્ત ચિત્તવાળા જીવો, તત્ત્વને અને અતત્ત્વને જાણતાજ નથી; કારણ કે-જાત્યન્ત આત્માઓ શું કોઇ પણ વસ્તુના સમુદાયમાં ‘આ વસ્તુ સુંદર છે અને આ વસ્તુ અસુંદર છે.” -એવા વિવેકને પામી શકે છે ? અર્થાત નથીજ પામી શકતા; એજ રીતિએ મિથ્યાત્વથી ઘેરાયેલા આત્માઓ પણ તત્ત્વાતત્ત્વને વિવેક નથી કરી શકતા.” મિથ્યાત્વની અચિકિત્સ્યતા :
આજ હેતુથી કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા મિથ્યાત્વને પરમ રોગ. તરીકે, પરમ અંધકાર તરીકે, પરમશત્રુ તરીકે અને પરમ વિષ તરીકે ઓળખાવીને, એની અચિકિત્સા દશાનું વર્ણન કરતાં માને છે કે
Page 38 of 65
Page #39
--------------------------------------------------------------------------
________________
“मिथ्यात्वं परमो रोगो, मिथ्यात्वं परमं तमः । મિથ્યાત્વ પરમ: શકુ-
મિથ્યાવં પરમ વિષમ્ II9ll” “जन्मन्येकत्र दु:खाय, रोगो ध्वान्तं रिपुर्विषम् ।
પિ નિરસદષ, મિથ્યાત્વમવિઝિટિવમ્ IIશા” મિથ્યાત્વ એ પરમ રોગ છે, મિથ્યાત્વ એ પરમ અંધકાર છે, મિથ્યાત્વ એ પરમ શત્રુ છે અને મિથ્યાત્વ એ પરમ વિષ છે; રોગ, અંધકાર, શત્રુ અને વિષ એ તો માત્ર એક જન્મને વિષે દુ:ખને માટે થાય છે, પણ મિથ્યાત્વ તો હજારો જન્મને વિષે અચિક્ષ્યિ છે, એટલે એનો વિપાક આત્માને હજારો ભવો સુધી ભોગવવો પડે છે.” આ ઉપરથી
સમજી શકાશે કે-શરીરમાં ઉત્પન્ન થતો રોગ, દ્રષ્ટિમાં આવતો અંધકાર, સામે દેખાતો શત્રુ અને આપણે જોઇ શકીએ છીએ તે વિષ, જેટલું ભયંકર નથી તેટલું ભયંકર આ મિથ્યાત્વ છે; કારણ કે-જો રોગાદિ દુ:ખ આપે તો માત્ર એકજ ભવમાં આપી શકે છે, જ્યારે મિથ્યાત્વ તો અનેક ભવો સુધી આત્માને નરકાદિ અંધકારમાં પટકી ચિરકાલ સુધી સારામાં સારી રીતિએ કારમી નિર્દયતા પૂર્વક રીબાવી શકે છે. મિથ્યાત્વનું સ્વરૂપ :
આ કારમાં મિથ્યાત્વનું સ્વરૂપ વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વર્ણવે છે કે
“अदेवे देवबुध्धियां, गुरुधीरगुरो च या ।
3ઘમેં ઘર્મવદ્ઘિશ્વ, મિથ્યાવં તદ્વિપર્યયાત્ IIકા” “મિથ્યાત્વનું સ્વરૂપ સમ્યત્વથી વિપરીત છે, એટલે સમ્યકત્વ જેમ દેવમાં દેવબુદ્ધિ, ગુરૂમાં ગુરૂ બુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ કરાવે છે, તેમ મિથ્યાત્વ એ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિને ઉત્પન્ન કરાવે છે; એટલું જ નહિ પણ મિથ્યાત્વમાં જેમ અદેવમાં દેવબુદ્ધિ, અગુરૂમાં ગુરૂબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ કરાવવાનું સામર્થ્ય છે, તેમ દેવમાં અદેવબુદ્ધિ કરાવવાનું, ગુરૂમાં અગુરૂપણાની બુદ્ધિ કરાવવાનું અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવવાનું સામર્થ્ય પણ છે.” મિથ્યા દર્શનનો મહિમા :
આજ વસ્તુને “શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા' નામની મહાકથાના રચયિતા શ્રી સદ્વર્ષિ ગણિવર ‘મિથ્યાદર્શનના મહિમા' તરીકે ઘણા જ વિસ્તારથી વર્ણવે છે અને એ વસ્તુ આ મિથ્યાત્વની કારમી. રોગમયતા, અંધકારમયતા, શત્રુતા અને વિષમયતા સમજવા માટે અવશ્ય સમજવા જેવી છે.
મિથ્યાદર્શનનો મહિમા સમજાવવા માટે, પ્રથમ તો “મિથ્યાદર્શન' નામનો મોહારાજાનો મહત્તમ શું કરે છે, એ વસ્તુનો સામાન્ય ખ્યાલ આપતા એ પરમોપરકારી કથાકાર પરમર્ષિ માવે છે કે
“अदेवे देवसङ्कल्प-मधर्म धर्ममानिताम् । તત્તે તત્તવૃદ્ધિ ૫, વિઘશે સુપરિન્ટમ્ III __ अपात्रे पात्रतारोप-मगुणेषु गुणग्रहम् । સંરહેતો નિર્વા-
હેમાનં રોત્યયમ્ IIશા”
Page 39 of 65
Page #40
--------------------------------------------------------------------------
________________
આ ‘ મિથ્યાદર્શન’ નામનો મોહરાજાનો મહત્તમ, અતિશય સ્પષ્ટપણે અદેવમાં દેવનો સંકલ્પ ઉત્પન્ન કરે છે, અધર્મમાં ધર્મ માનિતાને પેદા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને પ્રગટ કરે છે તથા અપાત્રમાં પાત્રતાનો આરોપ કરે છે, અગુણોમાં ગુણનો ગ્રહ કરે છે અને સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવને કરે
છે.
અર્થાત્ મિથ્યાત્વદર્શનને વશ પડેલા આત્માઓ અદેવમાં દેવપણાને અને દેવમાં અદેવપણાનો સંકલ્પ કરતા થઇ જાય છે; અધર્મમાં ધર્મપણાની અને ધર્મમાં અધર્મપણાની માન્યતા કરતા બની જાય છે, અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને અને તત્ત્વમાં અતત્ત્વ બુદ્ધિને ધરતા થઇ જાય છે; એટલું જ નહિ પણ અપાત્રમાં પાત્રતાનો અને પાત્રમાં અપાત્રતાનો આરોપ અને અગુણોમાં ગુણપણાનો ગ્રહ તથા ગુણોમાં અગુણપણાનો ગ્રહ કરવા સાથે સંસારના હેતુમાં નિર્વાણના હેતુભાવનો અને નિર્વાણના હેતુમાં સંસારના હેતુભાવનો સ્વીકાર કરતા થઇ જાય છે.
કુદેવને મહાદેવ મનાવવાનું
અને મહાદેવોને છુપાવવાનું સામર્થ્ય.
મિથ્યાદર્શનના આ કારમા સ્વરૂપનો સામાન્ય ખ્યાલ આપ્યા પછી, એના સ્વરૂપનો વિશેષ પ્રકારે ખ્યાલ આપવા એ મિથ્યાદર્શનમાં કેવી કેવી શક્તિઓ છે એનું વર્ણન કરતાં કથાકાર પરમર્ષિ રમાવે છે કે
“ઘસિતોદ્ગિતવિમ્પો-નાત્યાટોપપરાયળા: |
હતા: દાક્ષવિક્ષેપે-ર્નારીવેહાર્થઘરનઃ ||9|| कामान्धाः परदारेषु, सक्तचित्ता अतत्रपा: । સાધા: સાયુધા ઘોરા, વૈરિમારળતત્પરા: ||શા शापप्रसादयोगेन, लमचिप्तमलाविलाः ।
વશા મો મહાવેવા, લોડનેન પ્રતિષ્ઠતા: ।।।।”
“હાસ્ય, ઉચ્ચ સ્વરનું ગીત, કામના ચાળા, નટક્રિયા અને અહંકાર કરવામાં તત્પર, કટાક્ષના વિક્ષેપોથી હણાયેલા, નારીના દેહને શરીરના અર્ધા ભાગમાં ધારણ કરનારા, પરદારાઓમાં આસક્ત ચિત્તવાળા, લજ્જાથી રહિત, ક્રોધથી સહિત, આયુધને ધરનારા એજ કારણે. ભયંકર અને વૈરિઓને મારવામાં તત્પર તથા શ્રાપ અને પ્રસાદના યોગે પ્રકાશિત થતા ચિત્તના મલથી વ્યાપ્ત આવા પ્રકારના
આત્માઓ કે જે દુનિયામાં માણસ તરીકે મનાવા માટે પણ લાયક નહિ, તેવાઓને આ ‘મિથ્યાદર્શન’
નામના મોહરાજાના મહત્તમે લોકની અંદર મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરેલા છે.”
ભાવ અંધકાર રૂપ મિથ્યાત્વ આદિ અનાદિસિદ્ધ શત્રુઓનું સુવિશિષ્ટ સ્વરૂપ
“થે વીતરાગા: સર્વજ્ઞા: યે શાશ્વતસુઓથરા: । વિલષ્ટર્નલાતતા:, બિશ્વાશ્વ મહાધિય: ||9|| શાન્તોઘા મતાટોપા, હાસ્યસ્ત્રીહેતિનિતાઃ । પ્રાણશનિર્મલા ઘીરા, મનવન્ત: સવાશિવા: ।।શા
Page 40 of 65
Page #41
--------------------------------------------------------------------------
________________
शापप्रसादनिर्मक्ता स्तथापि शिवहेतवः । त्रिकोटिशुद्धशास्त्रार्थ-देशका: परमेश्वरा: ।।३।। ये पूज्या: सर्वदेवानां, ये ध्येया: सर्वयोगिनाम । ये चाज्ञाकारणाराध्या, निर्द्धन्द्धफलदायिनः ||४||
मिथ्यादर्शनास्येन, लोकेडनेन स्ववीर्यत: ।
દેવા: પ્રણાદ્રિતા મદ્ર ! ન જ્ઞાયને વિશેષત: ||ll” હે ભદ્ર ! આ મિથ્યાદર્શન નામના મહત્તમે પોતાના પરાક્રમથી આ લોકમાં ઘણો જ ભયંકર જુલમાં કર્યો છે. કારણ કે-તેણે જે મહાદેવો વીતરાગ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના સ્વામી છે. કિલષ્ટકરૂપ કલાઓથી રહિત છે, સઘળીય પ્રપંચમય કળાઓથી પણ રહિત છે, મહાબુદ્ધિશાળી છે, ક્રોધથી રહિત છે, અહંકાર વિનાના છે, હાસ્ય, સ્ત્રી અને હથિયારથી વર્જિત છે, આકાશની માફ્ટ નિર્મલ છે, ધીર છે, આત્માના અનુપમ એશ્વર્યને ધરનારા છે, સદાય નિરુપદ્રવી છે, શ્રાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત હોવા છતાં પણ શિવના હેતુ છે, કષ છેદ અને તાપરૂપ ત્રણે કોટિથી શુદ્ધ એવા શાસ્ત્રાર્થના દેશક છે અને પરમેશ્વર છે તથા જે મહાદેવો સર્વ દેવોના પૂજ્ય છે, જે મહાદેવો સર્વ યોગીઓને માટે ધ્યાન કરવા યોગ્ય છે અને જે મહાદેવો આજ્ઞારૂપ કારણથીજ આરાધવા યોગ્ય છે તથા નિર્બદ્ધ ફ્લને એટલે મુક્તિ સુખને આપનારા છે તે સાચા મહાદેવોને પોતાના વીર્યથી એવી રીતિએ પ્રચ્છાદિત કરી નાખ્યા છે કે-જેથી એ મહાદેવો આ વિશ્વમાં વિશેષ પ્રકારે જણાતા નથી.”
અધર્મને ધર્મ મનાવવાનું અને સધર્મને આચ્છાદિત કરવાનું સામર્થ્ય.
જે રીતિએ ‘મિથ્યાદર્શન' નામના મહામોહના મહત્તમમાં, જેઓ માણસ તરીકે ગણાવવાની લાયકાત પણ ન ભોગવતા હોય તેઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવાનું અને સાચા મહાદેવોને આચ્છાદિત કરી દેવોનું સામર્થ્ય છે; તેજ રીતિએ તેનામાં અધર્મને ધર્મ મનાવવાનું અને શુદ્ધધર્મને આચ્છાદિત કરવાનું પ્રબળ સામર્થ્ય છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં શ્રી સિદ્ધર્ષિ ગણિવર માવે છે કે
દિરથાન, મોઢાન, ઘરાદાનું મુહુર્મ | स्नानं पानं च धूमस्य, पझ्चाग्नितपनं तथा ।।१।।
तर्पणं चण्डिकादीनां, तीर्थान्तरनिपातनम् । યતેરેojદે પિuડો, મીતવાઘ મહાર: શા
वापीकृपतडागादि-कारणंच विशेषत: । यागे मन्त्रप्रयोगेण, मारणं पशुसंहते: ।।३।। कियन्तो वा मणिध्यन्त, भूतमईनहेतवः | રહેતા: શુદ્વમાવેન, યે ઘર્મા વિદીશા: II૪TI
सर्वेडपि बलिनाडनेन, मुग्धलोके प्रपश्वत: ।
તે મિથ્યાદર્શનાવેન, મદ્ર ! ભયા પ્રવર્તિતા: IIII” કુદેવ, કુગુરૂ અને કુધર્મની ઉપાસનામાં પડેલા તથા આરમ્ભ, પરિગ્રહ અને વિષયકષાયમાં રક્ત બનેલાઓને ગુરૂ તરીકે સ્વીકારી તેઓને પાત્રબુદ્ધિથી ભક્તિપૂર્વક સુવર્ણનું દાન કરવું, ગાયોનું દાન કરવું
Page 41 of 65
Page #42
--------------------------------------------------------------------------
________________
અને પૃથ્વીનું દાન કરવું વારંવાર સ્નાન કરવું : ધુમાડાનું પાન કરવું : પંચાગ્નિથી તપવું : ચંડિકા આદિ હિંસક દેવીઓનું તર્પણ કરવું: તીર્થાન્તરોમાં જઇ જઇ ને ઝુંપાપાત ખાવો : યતિએ એક ઘરની ભિક્ષા લેવી : ગીત અને વાધમાં મહાન આદર કરવો : શરૂઆતમાં પણ હિંસાથીજ સાધ્ય અને પરિણામે પણ હિંસાની જ સાધન તથા શુદ્ધ ધર્મદ્રષ્ટિને અપોષક એવી વાવો, કુવાઓ અને તલાવો આદિને વિશેષ પ્રકારે કરાવવાં : મંત્રના પ્રયોગથી યજ્ઞની અંદર પશુઓના સમુદાયને હોમવો : આવા આવા પ્રાણીઓના મર્થનમાં હેતુભૂત અને શુદ્ધભાવથી રહિત ધર્મો કેટલા કહી શકાય ? અર્થાત્ એવા ધર્મો અનેક છે, એવા પ્રકારના અનેક જે કોઇ ધર્મો છે તે સઘળાજ ધર્મોને; મહામોહના ‘મિથ્યાદર્શન' નામના આ બળવાન મહત્તમે મુગ્ધ લોકમાં પ્રપંચથી પ્રવર્તાવેલા છે, એમ જાણવા યોગ્ય છે.
અને "क्षान्ति मार्दवसन्तोष-शौचार्जव विमुक्तयः । तप: संयमसत्यानिव बह्मचर्यं शमो दमो ।।१।।
अहिंसास्तेयसद्धयान-चैराग्यगुरुभक्तयः | अप्रमाद सदैकाड्य-नैर्ग्रन्थ्यपरतादय: ।।२।। ये चान्ये चितनैर्मल्य-कारिणोडमृतसन्निभा: । સદ્ધર્મા નાદાનન્દ-દેતવો મવયેતd: III
तेषामेव प्रकृत्यैव, महामाहमहतमः ।
મwછાળો નો, મિથ્યાદર્શનનામ0: Il8II” પોતાના પોગ્રાલિક સ્વાર્થની ગમે તેવી હાનિ થતી હોય અથવા તો એવા જ કારણે પોતાના ઉપર અનેક પ્રકારની આક્તો ઉતરી આવે તે છતાં પણ ક્રોધાયમાન નહિ થવા રૂપ ક્ષમા : પોતાની જ મહત્તાને સ્થાપિત કરવા માટે અથવા તો અનેક પ્રકારની અક્કડ બનાવનારી સાધન સામગ્રીનું સ્વામિત્વ હોવા છતાં પણ અક્કડ નહિ બનવારૂપ મૃદુતા : પીગલિક પદાથોની પ્રાપ્તિનો જે લોભ તેના અભાવરૂપ સંતોષ : મન, વચન અને કાયાને આરંભ આદિ પાપપ્રવૃત્તિથી મલિન નહિ કરતાં નિરારંભ આદિ શુદ્ધ ધર્મના આસેવનથી પવિત્ર થવારૂપ શોચ: પદ્ગલિક પદાર્થોની સાધનામાં જે પ્રપંચભરી પ્રવૃત્તિઓ અને માનસિકવૃત્તિઓનું સેવન તેના અભાવરૂપ સરલતા : પદ્ગલિક પદાર્થો ઉપરની જે મમતા તેના ત્યાગ રૂપ વિમુક્તિઃ અનેક પ્રકારની પોગલિક લાલસાઓ અને એનાં સાધનો તેના ત્યાગરૂપ તપ : ઇંદ્રિયો આદિને મુક્તિની સાધના માટે કાબુમાં રાખવારૂપ સંયમ : અસત્યનો ત્યાગ અને હિતસાધક વસ્તુનું જ પ્રતિપાદન જેના દ્વારા સાધ્યા છે એવું સત્ય : શીલ અથવા તો સગળાય વિષયોથી પર થઇ કેવલ આત્મરમણ કરવારૂપ બ્રહ્મચર્યઃ વિકલ્પરૂપ વિષયથી ઉત્તીર્ણ બનેલો અને સદાય સ્વભાવનું અવલંબન કરનાર એવો જે જ્ઞાનનો પરિપાક તે રૂપ શમઃ પરભાવમાં રમતા આત્માનું દમન કરવારૂપ દમ : પ્રાણીમાત્રને મનથી, વચનથી અને કાયાથી નહિ હણવારૂપ, નહિ હણાવવારૂપ અને હણાતા હોય તેઓને નહિ અનુમોદવારૂપ અહિંસા : કોઇની પણ એક તરણા જેવી વસ્તુનું પણ તેના માલિકની આજ્ઞા વિના નહિ લેવું, અન્ય પાસે નહિ લેવરાવવું અને એવી રીતિએ લેનારાઓને સારા નહિ માનવારૂપ અસ્તેય : શુદ્ધ ધ્યાન : સંસાર એ નિર્ગુણ વસ્તુ છે એવા સ્વરૂપનું જ્ઞાન થવાના યોગે થતી સાંસારિક સુખની અરૂચિ, તેના પ્રતાપે સાંસારિક સુખની ઇચ્છાનો ઉચ્છેદ કરવાની જે ભાવના તે રૂપ વૈરાગ્ય : સર્વ પ્રકારે પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતોના ધરનાર, તેના પાલનમાં ધીર, મહાવ્રતોની રક્ષા માટેજ અકૃત, અકારિત અને અનનુમત આદિ દોષોથી રહિત એવી જે ભિક્ષા તે ભિક્ષામાત્રથીજ આજીવિકાના ચલાવનારા, સામાયિકમાં રહેનારા અને કેવલ ધર્મનાજ ઉપદેશક એવા જે સગુરૂઓ તેની ભક્તિ : “નિશો પેદા કરનારી વસ્તુઓ, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શરૂપ જે પાંચે ઇંદ્રિયોના વિષયો તેની લાલસા, ક્રોધ, માન, માયા અને લોભરૂપ કષાયો, નિદ્રા અને સંસારની વૃદ્ધિ
Page 42 of 65
Page #43
--------------------------------------------------------------------------
________________
કરનાર આર્ત અને રોદ્રધ્યાનમાં જોડનારી રાજકથા, સ્ત્રીકથા, દેશકથા અને ભોજનકથારૂપ વિકથાઓ.’ આ પાંચ પ્રકારનો જે પ્રમાદ તેના અભાવરૂપ અપ્રમાદ : સદાય ચિત્તની એકાગ્રતા અને નિગ્રંથપણામાં એટલે મુનિપણામાં તત્પરતા આદિ તથા એ શિવાયના પણ ચિત્તની નિર્મલતાને કરનારા એજ કારણે અમૃતના. જેવા, જગતને આનંદના હેતુભૂત અને સંસારસમુદ્રને લંઘી જવા માટે સેતુસમાં જે જે શુદ્ધધર્મો તે સઘળાય શુદ્ધધર્મોને આ ‘મિથ્યાદર્શન' નામનો મહામોહ રાજાનો મહત્તમ પ્રકૃતિથીજ પ્રયત્નપૂર્વક લોકની અંદર આચ્છાદિત કરી દેનારો થાય છે.
આ બે પ્રકારના સામર્થ્યના વર્ણનથી પણ સમજી શકાશે ક- “મિથ્યાદર્શન'નો મહિમા કલ્યાણના. અર્થિ આત્માઓ માટે ઘણોજ કારમો છે. મહામોહના એ યથાર્થ નામધારી મહત્તમે, જેઓની કારવાઇથી પ્રાયઃ સૌ કોઇને ધૃણા ઉત્પન્ન થાય; તેવાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરી, શુધ્ધદેવની ઉપાસનાના અર્થિી આત્માઓને પણ, શુધ્ધદેવના સ્વરૂપને જાણવાથી વચિત રાખ્યા છે. ધૃણાજનક પ્રવૃત્તિઓને લીલાનું ઉપનામ સમર્પિ શાણા ગણાતાઓને પણ એ ભયંકર શત્રુએ મિત્ર બનીને મુંઝવ્યા છે. કુકલ્પનારૂપ આંધી ફ્લાવવામાં નિષ્ણાત એવા એણે ન્યાયની મોટી મોટી કોટિઓ કરનારને પણ એવા અંધ બનાવ્યા છે કે-જેથી એ બીચારાઓ પણ શુદ્ધ મહાદેવોની ઉપાસનાથી વંચિત રહી, કનિષ્ટમાં કનિષ્ટ આત્માઓને મહાદેવ માની, એવાઓની ઉપાસનામાં અમૂલ્ય જીવનની બરબાદી કરી રહ્યા છે. પંડિત ગણાતા આત્માઓ જો આ. મિથ્યાદર્શનની મોહિનીમાં ન સ્યા હોય તો રાગ અને દ્વેષથી સર્વથા મુક્ત બનેલા એવા શ્રી. વીતરાગપરમાત્માઓની ઉપાસના તજી “હસવું, ગાવ, કામના ચાળા કરવા, નૃત્યકળાઓ કરવી, ખોટા આડમ્બરો કરવા, સ્ત્રીઓના જે કટાક્ષો તેના વિક્ષેપોને આધીન થવું, નારીને પોતાના શરીરના અડધા ભાગે રાખવી, કામથી અંધ બનવું, પરસ્ત્રીઓમાં આસક્ત બનવું, નિર્લજ્જ પ્રવૃત્તિ કરવી, વાતવાતમાં ક્રોધાયમાન થવું, ક્ષણે ક્ષણે ભયંકર બની વેરિઓને મારવામાં તત્પર થવું, કોઇને શ્રાપ તો કોઇને વરદાન આપી મલિન ચિત્તના ધરનાર થવું.' આવી આવી રાગ અને દ્વેષથી ભરેલી પ્રવૃત્તિઓમાં રીબાતા ઘોર પાપાત્માઓની ઉપાસનામાં તેમજ રક્ત બને ? સર્વજ્ઞાનને ધરનાર શ્રી સર્વજ્ઞ પરમાત્માઓની ઉપાસના. કરવી મૂકીને સ્ત્રીઓ આદિની શોધમાં અજ્ઞાનની માક્ક આથડતા અને અજ્ઞાનતા ભરેલી અનેક કુચેષ્ટાઓ કરતાં અજ્ઞાનશિરોમણિઓની ઉપાસનામાં કેમ જ આનંદ માને ? શાશ્વત સુખના ઇશ્વરોની. ઉપાસનાથી વંચિત રહી અશાશ્વત સુખની પાછળ ભટકતા ભીખારીઓની ઉપાસનામાં ફેમજ મરી પડે ? કિલષ્ટકર્મની કલાથી રહિત થઇને બંધનમુક્ત બનેલા મુક્ત આત્માઓની ઉપાસના છોડીને બંધનથી બદ્ધ થઇને આ સંસારરૂપ અટવીમાં આથડી રહેલાઓની ઉપાસનામાં તેમજ રસિક બને ? સઘળાય પ્રપંચોથી મુક્ત બનેલા પરમપુરૂષોની ઉપાસના મૂકીને પ્રપંચપરાયણ પામરોની ઉપાસનામાં કેમજ પુલકિતહૃદયવાળા બને ? ક્રોધ અને અહંકારથી રહિત, હાસ્ય સ્ત્રી અને શસ્ત્રોના સંસર્ગથી પણ મુક્ત, આકાશની માફ્ટ સર્વથા નિર્મલ, ધીર, અનેક પ્રકારની અનંતજ્ઞાનાદિ લક્ષ્મીને ધરનારા, સદાય સઘળાજ ઉપદ્રવોથી પર, શાપ અને પ્રસાદથી સર્વથા મુક્ત છતાં પણ શિવસુખની પ્રાપ્તિમાં હેતુભૂત, કષ, છેદ અને તાપરૂપ ત્રણે કોટિથી પરમશુદ્ધ એવાજ શાસ્ત્રાર્થના દેશક, પરમ એશ્વર્યના સ્વામી, સર્વ દેવોના પૂજ્ય, સર્વ પ્રકારના યોગિઓ માટે ધ્યાન કરવાને યોગ્ય, અને આજ્ઞાની આરાધના દ્વારા જ જે આરાધ્ય છે તથા આરાધક આત્માઓને જે નિર્બ સુખના આપનાર છે એટલે કે-જેઓની આરાધનાથી ભવ્ય જીવોને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે તે પરમશુદ્ધ પરમાત્માઓની ઉપાસના છોડી ક્રોધથી ધમધમતા, અભિમાનથી અક્કડ બનેલા, હાસ્ય સ્ત્રી અને શસ્ત્રનો સંસર્ગ કદી પણ નહિ તજનારા, વર્તનના યોગે કાજળ કરતાંય અધિક કાળા, ચંચળ ચિત્તના ધણી, એક પણ આત્મિક ગુણથી રહિત, નિરંતર ઉપદ્રવોમાં પડેલા અને ઉપદ્રવોને કરનારા, શાપ અને પ્રસાદનો ઉપયોગ કરવામાં ઉતાવળીયા અને સંસારમાં રખડનારા તથા રખડાવનારા, છેદ અને તાપ આદિ ત્રણે કોટિઓથી મલિન શાસ્ત્રાર્થના દેશક એજ કારણે સર્વ પ્રકારે તજવા યોગ્ય આત્માઓની
Page 43 of 65
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉપાસનામાં પંડિત ગણાતા આત્માઓ પણ મુંઝાય એ પ્રતાપ મિથ્યાદર્શન શિવાય અન્ય કોઇનોજ નથી. એવા કુત્સિત દેવો અને તેઓની આજ્ઞામાં પડેલા આત્માઓ ક્ષમા આદિ ઉત્તમધર્મોના આરાધક ન બને એ સહજ છે. કુદેવના પૂજારીઓ શુદ્ધ ધર્મોને છોડી અશુદ્વ ધર્મોની ઉપાસનામાં રાચે એમાં કશું જ આશ્ચર્ય નથી.
જે મિથ્યા દર્શન, શુદ્ધ મહાદેવોને અને શુદ્ધ ધર્મોને આચ્છાદિત કરવાપૂર્વક અધમમાં અધમ આત્માઓને મહાદેવ તરીકે અને પ્રાણીઓનો ઘાત કરનારા તથા મલિનભાવને વધારનારા અશુદ્ધ ધર્મોને શુદ્ધ ધર્મો તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરી વિશ્વમાં એની પૂજ્યતા અને ઉપાદેયતા સિદ્ધ કરે છે તેજ રીતિએ કેવાં કેવાં શુદ્ધ તત્ત્વોનો અપલાપ કરી કેવાં કેવાં અશુદ્ધ તત્ત્વોમાં તત્ત્વબુદ્ધિ કરાવે છે તે અને કેવાં કેવાં શુદ્ધ પાત્રોને અપાત્ર મનાવે છે તથા કેવાં અશુદ્ધ પાત્રોને સુપાત્ર મનાવે છે એ વિગેરે આપણે હવે પછી જોશું. ભાવ અંધકાર રૂપ મિથ્યાત્વ આદિ અનાદિસિદ્ધ શત્રુઓનું સુવિશિષ્ટ સ્વરૂપ. અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ કરવાનું અને ગતત્ત્વનો અપલાપ કરવાનું સામર્થ્ય.
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીગણને સંસાર ઉપરથી ‘ નિર્વેદ અને વૈરાગ્ય' ઉત્પન્ન થાય એ હેતુથી, શ્રી આચારાંગ સૂત્રના ‘ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશોના બીજા સૂત્રદ્વારા, ‘કર્મવિપાકની ગરિષ્ઠતા' નું પ્રતિપાદન કરે છે. એ સૂત્રના
"संति पाणा अंधा तमसि वियाहिया”
આ અવયવ દ્વારા બે પ્રકારની અંધતાનું પ્રતિપાદન કર્યું. એ બેમાં એક અંધતા દ્રવ્યથી છે અને બીજી અંધતા ભાવથી છે. દ્રવ્ય અંધતા ચક્ષુના અભાવરૂપ છે અને એ સર્વને સુપ્રતીત છે, પણ બીજી અવિવેકરૂપ અંધતા એ સુજ્ઞ આત્માઓનેજ સુપ્રતીત છે, એ કારણે એનું સ્વરૂપ આપણે જોઇ આવ્યા. એ કારમી અંધતામાં પડેલા આત્માઓ ‘મિથ્યાત્વ' આદિ રૂપ ભાવ અંધકારમાં અથડાય છે, એમ પણ આ સૂત્રના અવયવથી સૂત્રકાર પરમર્ષિ રમાવે છે. એ ભાવ અંધકારરૂપ શત્રુઓ પૈકીના ‘મિથ્યાત્વ’ રૂપ મહાશત્રુનું સ્વરૂપ આપણે જોઇ આવ્યા અને એનું સામર્થ્ય સમજવા માટે આપણે આ ‘શ્રી ઉપમિતિ ભવપ્રપંચા' નામની કથામાં શ્રી સિધ્ધર્ષિ ગણિવરે ‘ મિથ્યા દર્શનના મહિમા’ તરીકે વર્ણવેલું એનું સામર્થ્ય જોઇ રહ્યા છીએ. પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણીવરે વર્ણવેલા સામર્થ્યમાં આપણે એની બે અજબ શક્તિઓ જોઇ આવ્યા. એ બે શક્તિઓમાં એની પ્રથમ શક્તિ તો એ છે કે
“માણસાઇથી પણ પરવારી બેઠેલાઓને મહાદેવ તરીકે પ્રતિષ્ઠિત કરવા અને સાચા તથા વિશ્વના એકાંત ઉપકારી મહાદેવોને જગત્ની દ્રષ્ટિએ આવવાજ ન દેવા.”
અને બીજી શક્તિ એ છે કે
“પ્રાણીઓના ઘાતમાં જ હેતુભૂત અને શુદ્ધ ભાવથી રહિત એવા અશુદ્ધ ધર્મોને પ્રપંચપૂર્વક પ્રવર્તાવવા અને જે જે ધર્મો ચિત્તની નિર્મલતાને કરનારા છે, જગતને આનંદના હેતુ છે તથા સસારરૂપી સાગરને તરવા માટે સેતુ સમા છે તે તે ધર્મોથી મુગ્ધ લોકોને વંચિત રાખવા.”
હવે એની ત્રીજી શક્તિનું પ્રતિપાદન કરતાં એ પરમોપકારી પરમર્ષિ રમાવે છે કે“શ્યામાખ્તવુંનાગર-સ્તથા પશ્ર્વધનુંશત: |
ો નિત્યસ્તથા વ્યાપી, સર્વસ્ય નમતો વિમુ: 1911
ક્ષળસન્તાનરુપો વા, લલારથો હદ્દિ રિથતઃ । આત્મતિ જ્ઞાનમાત્ર વા, શૂન્યં વા સવરાવરમ્ ||શા Page 44 of 65
Page #45
--------------------------------------------------------------------------
________________
पश्चभूतविवर्तो वा, ब्रह्मोत्पमिति वाडखिलम । देवोप्तमिति वा झेयं, महेश्वरविनिर्मितम् ||३||
प्रमाणवाधितं तत्त्वं, यदेवंविधमइजसा ।
सद्बुधि कुरुते तत्र, महामोहमहत्तम: ||४||" “આત્મા છે ખરો પણ તે “શ્યામાક’ એટલે “શામો' નામનું એક જાતિનું અનાજ આવે છે તેના જેવા. આકારવાળો છે અથવા તો ‘તડુલ' એટલે ચોખા, તેના જેવા આકારવાળો છે, અથવા તો પાંચસો ધનુષ્યના પ્રમાણવાળો છે; વળી આત્મા છે પણ તે એક જ છે, નિત્ય જ છે, સર્વ જગતમાં વ્યાપીને રહેનારો. એ જ કારણે વિભુ છે : આત્મા છે પણ ક્ષણ સંતાન રૂપ છે, અથવા તો આત્મા છે પણ કેવળ લલાટ એટલે કપાળ, તેની અંદર રહેનારો છે; અથવા તો હૃદયમાં રહેનારો છે; અથવા તો જ્ઞાનમાત્ર છે; એ શિવાય આત્મા કોઇ વસ્તુ જ નથી અને આચર અને અચર વસ્તુઓથી સહિત જે જગત દેખાય છે તે કેવલ શૂન્ય જ છે : અથવા તો આ સઘળું પાંચ ભૂતોનો માત્ર વિકાર જ છે; અથવા તો આ સઘળું દેવતાએ વાવેલું છે એમ જાણવું; અથવા તો આ સઘળુંય મહેશ્વરે નિર્માણ કરેલું છે. આવા પ્રકાર જે તત્ત્વ એકદમ પ્રમાણથી બાધિત છે. તેની અંદર મહામોહનો ‘મિથ્યાદર્શન' નામનો મહત્તમ સુબુદ્ધિ કરે છે.”
અને “जीवाजीवौ तथा पुण्य-पापसंवरनिर्जरा: । आस्त्रवो वन्धमोक्षौ च, तत्त्वमेतनवात्मकम् ।।७।।
सत्यं प्रतीतित: सिद्धं, प्रमाणेन प्रतिष्ठितम् ।
તથાપિ નિહ તે મદ્ર !, તદ્દેષ નનાદા: III” “જીવ, અજીવ તથા પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને આશ્રવ તથા બંધ અને મોક્ષ.” આ નવા સંખ્યાવાળા જે તત્ત્વો છે તે સત્ય છે, પ્રતીતિથી પણ સિદ્ધ છે અને પ્રમાણથી પ્રતિષ્ઠિત છે તો પણ હે ભદ્ર ! લોકો માટે ભયંકર એવો આ “મિથ્યાદર્શન' નામનો મહત્તમ એ તત્ત્વોનો અપલાપ કરે છે.
આ વિશ્વમાં સત્ય, પ્રતીતિથી સિદ્ધ અને પ્રમાણથી પ્રતિષ્ઠિત એવાં પણ તત્ત્વોનો અપલાપ કરીને, અસત્ય અને પ્રમાણ તથા પ્રતીતિથી પણ બાધિત એવાં તત્ત્વોનો પ્રવર્તાવનાર કોઇ હોય, તો તે એ મિથ્યાદર્શન જ છે. એના પ્રતાપે પ્રાયઃ આખુંય જગત, આત્મા આદિની માન્યતાઓમાં ભૂલુંજ ભમે છે. મિથ્યાદર્શનની અસરથી પીડાતા પંડિતો પણ સત્ય અને પ્રમાણસિદ્ધ તત્ત્વોથી મોટું મરડે છે અને અસત્ય તથા પ્રમાણબાધિત તત્ત્વોને જ સત્ય અને પ્રમાણસિદ્ધ કરવામાંજ રક્ત રહે છે. અનેકાનેક પંડિત ગણાતાઓએ અતત્ત્વોને તત્ત્વ તરીકે મનાવવા માટે અનેકાનેક ગ્રંથો રચી કાઢીને એમ કરવા માટે આકાશ. પાતાળ એક કર્યું છે. મિથ્યાદર્શનથી મત્ત બનેલાઓ, જેમ કુદેવોને મહાદેવ મનાવવામાં અને કુધર્મને સદ્ધર્મ મનાવવામાં મસ્ત છે, તેમ અતત્ત્વોને તત્ત્વ મનાવવામાં પણ સર્વ રીતિએ સજ્જ છે. એ મિથ્યાદર્શનને આધીન બનેલા આત્માઓ મિથ્યાદર્શનના યોગ પોતાનો નાશ કરવા સાથે પરનો નાશ પણ ખુબ જ કરે છે. એવા આત્માઓ દ્વારા સત્યના પૂજક વિશ્વને ઘણું ઘણું સહવું પડે છે એવાઓની અનર્થકારી કલ્પનાઓ અને યુક્તિઓ ભદ્રીક અને અજ્ઞાન જગતને ખુબ જ મુંઝવે છે. એ મુંઝવણના પરિણામે અનેક આત્માઓનું અમૂલ્ય માનવજીવન બરબાદ થાય છે. ખરેખર, મિથ્યાત્વ એ એવો અંધકાર છે કે-એના યોગે એનો પૂજારી પોતે ભટકાય અને અન્યને ભટકાડે. એ અંધકાર આત્મા ઉપર કારમી શત્રુતા અજમાવે છે.
શત્રુઓનું સુવિશિષ્ટ સ્વરૂપ.
અપાત્રમાં પાત્રબુદ્ધિ અને પાત્રમાં અપાત્રબુદ્ધિ સજવાનું સામર્થ્ય.
Page 45 of 65
Page #46
--------------------------------------------------------------------------
________________
એ કારમી શત્રુતાથી સજ્જ થયેલો ‘મિથ્યાદર્શન' નામનો અનાદિસિદ્ઘ શત્રુ પોતાનો મહિમા ફ્લાવીને દેવ, ધર્મ અને તત્ત્વની બાબતમાં જેમ વિપરીત પરિણામ આણે છે, તેમ પાત્ર અને અપાત્ર તરીકે કોને કોને જાહેર કરે છે, એનું વર્ણન કરતાં પણ પરમોપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર માવે છે કે“વૃદિળો તલવાડવાવ્ય-મર્પણ ભૂતધાતિન: 1
ઊસત્યસન્થા: પિપ્તા: સદ્દોપદ્મહે રતાઃ ||9|| तथाडन्ये पचने नित्य-मासक्ताः पाचनेडपि च । मधपाः परदारादि-सेविनो मार्गदूषकाः ||२|| तप्तायोगोलकाकारा - स्तथापि यतिरुपिणः । યે તેવુ છુરુતે મદ્રે ! પાત્રવૃદ્ધિમાં નને ।।।।”
“હે ભદ્ર ! લોકની અંદર આ મિથ્યાદર્શન નામના મોહરાજાનો મહત્તમ, ગૃહસ્થાવાસમાં રહેનારા, સ્ત્રીઓના અવાચ્ય પ્રદેશનું મર્દન કરનારા, અર્થાત્- સ્ત્રીઓનું સેવન કરનારાઓ, પ્રાણીઓનો ઘાત કરનારા, અસત્ય પ્રતિજ્ઞાઓને ધરનારા એટલે ખોટી પ્રતિજ્ઞાઓને લેનારા અને તોડનારા, અનેક પ્રકારનાં પાપોને આચરનારાઓ અને ધન-ધાન્ય આદિ નવે પ્રકારનો જે પરિગ્રહ તેનો સંગ્રહ અને ઉપયોગ કરવામાં રક્ત એવાઓ જે છે, તેઓને વિષે તથા અન્ય જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ હંમેશાં પકવવાની ક્રિયામાં અને અન્ય પાસે પકાવવાની ક્રિયામાં આસક્ત છે, મદિરાપાન કરનારા છે, પરસ્ત્રી આદિનું સેવન કરનારા છે, સન્માર્ગને દૂષિત કરનારા છે, એજ કારણે જેઓ યતિરૂપને ધરનારા હોવા છતાં પણ તપાવેલા લોઢાના ગોળા જેવા આકારને ધરનારા છે, તેવાઓને વિષે પાત્રબુદ્ધિ પેદા કરે છે.”
“સન્તાનઘ્યાનચરિત્ર-તપોવર્યપરાયણ: |
મુળરત્નધના ઘીરા, નડ્યમા: ૫પાદ્રા: ||9|| संसारसागरोत्तार- कारिणो दानदायिनाम् । अचिन्त्यवस्तुबोहित्थ तुल्या ये पारगामिनः ||२||
तेषु निर्मलचितेषु, पुरुपेषु जडात्मनाम् | પોડપાધિય ધત્તે, મહામોદમહત્તમઃ ||શ”
“સદ્ અને અસદ્, હેય અને ઉપાદેય, ગમ્ય અને અગમ્ય, પેય અને અપેય આદિનો વિવેક કરાવનાર જે સુંદર જ્ઞાન, આત્માને પોતાના કલ્યાણકારી ધ્યેયમાં સ્થિર બનાવનારૂં સુંદર ધ્યાન, કર્મનો ક્ષય કરવામાં સમર્થ એવું સુંદર ચારિત્ર, કર્મને તપાવવા માટે અસાધારણ તાપ સમાન તપ અને સાધ્યની સિધ્ધિ માટે જરૂરી એવું જે વીર્ય, એ સર્વના સદાને માટે જેઓ ઉત્તમ આશ્રયભૂત છે, અનેક ગુણો રૂપી વિવિધ પ્રકારનાં જે રત્નો રૂપ ધનને જેઓ ધરનારા છે, અંગીકાર કરેલ અનુપમ મહાવ્રતોનું પાલન કરવામાં જેઓ ધીર છે, યોગ્ય આત્માઓના ઉત્તમ મનોરથોને પૂર્ણ કરવા માટે જેઓ હાલતાં-ચાલતાં કલ્પવૃક્ષો છે, શુધ્ધ ભાવનાથી કોઇ પણ જાતિની આશંસા વિના શુધ્ધ દાનના દેનારા આત્માઓનો
સંસારસાગરથી ઉધ્ધાર કરનારા છે. એટલે કે-એવા આત્માઓને સંસારસાગરથી પાર ઉતારનારા છે અને અચિન્ત્ય વસ્તુઓના ઝહાજ તુલ્ય હોઇ જેઓ સંસારના પારને પામનારા છે, તેવા નિર્મલ ચિત્તને ધરનારા મહાપુરૂષોના પારને વિષે એ મહામોહનો મહત્તમ જડાત્માઓના અંતરમાં અપાત્ર બુધ્ધિને ઉત્પન્ન કરે છે.” ગુણહીનોને ગુણી તરીકે અને
ગુણીને ગુણહીન તરીકે પ્રકાશિત કરવાનું સામર્થ્ય !
Page 46 of 65
Page #47
--------------------------------------------------------------------------
________________
સાચા મહાદેવોને છૂપાવી કુદેવોને મહાદેવો તરીકે ઓળખાવવાનું, મોક્ષપ્રપાક સદ્ધર્મને છૂપાવી હિંસક અને ચિત્તને મલિન કરનાર ધર્મોને સદ્ધર્મ તરીકે પ્રવર્તાવવાનું, સત્ય અને પ્રતીતિ તથા પ્રમાણથી અબાધિત તત્ત્વનો અપલાપ કરી અસત્ય અને પ્રમાણથી બાધિત તત્ત્વોને તત્ત્વ તરીકે પ્રસિદ્ધ કરવાનું અને શુદ્ધ ગુણસંપન્ન મહાપુરૂષોને અપાત્ર તરીકે જાહેર કરી કેવલ ભયંકર અવગુણોથી જ ભરેલા અધમાધમ આત્માઓને પાત્ર તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠિત કરવાનું જેવું સામર્થ્ય મિથ્યાદર્શનમાં છે, તેવું જ સામર્થ્ય તેનામાં એકાંત શુધ્ધ ૫ અને અનેકાનેક ગુણોથી અલંકૃત થયેલા આત્માઓને એકાંત નિર્ગુણી આદિ તરીકે પ્રકાશિત કરીને કેવલ કારમા દોષોથી જ ભરેલા ઘોર પાપાત્માઓને ગુણવાન આદિ તરીકે ઓળખાવવાનું પણ છે. એ સામર્થ્યનું પ્રતિપાદન કરતાં પણ પરમોપકારી શ્રી સિધ્ધર્ષિ ગણિવર માવે છે કે
"कौतुकं कुहकं मन्त्र - मिन्द्रजालं रसक्रियाम् । નિર્વિષીરનું તત્ર-મન્તર્ધાનં સવિસ્મયમ્ ||9|| औत्पातमान्तरिक्षं च, दिव्यमाङ्गं स्वरं तथा । લક્ષનું વ્યનાં મૌનં, નિમિત્ત ૫ શુમાશુમમ્ ||શા ૩વ્વાદનું સવિદ્વેષ-માયુર્વેતં સનાતમ્ | ज्योतिषं गणितं चूर्णं-योगलेपास्तथाविधाः ||३|| ये चान्ये विस्मयकरा, विशेषा पापशास्त्रजाः । અન્યે મૃતોપમર્હસ્ય, હેતવ: શાદ્યતત્વ: ||૪|| तामेव ये विजानन्ति, निःशङ्काश्च प्रयुझ्जते । ન ધર્માવાધાં મળ્યો, શા: પાપપરાયળા: ||૪|| त एव गुणिनो धीरा-स्ते पूज्यास्ते मनस्विनः । ત વ વીરાસ્તે લામ-માનિનસ્તે મુનીશ્વરા: ।।।। इत्येवं निजवीर्येण, बहिरड्गजनेडमुना | મિથ્યાર્શનસંોન મદ્ર ! પાપા: પ્રશિતા: ||||”
“કૌતુક એટલે સૌભાગ્ય માટે સાધુ અવસ્થામાં પણ રાખ લગાડવી તે, કુહક એટલે ગારૂડી વિધા અથવા જાદુગરીના પ્રયોગો કરવા તે, મંત્ર, ઇંદ્રજાલ, રસક્રિયા, નિર્વિષ કરવાની ક્રિયા, આશ્ચર્ય પમાડે એવી રીતિએ અંજન દ્વારા અદ્રશ્ય થવાની ક્રિયા, ઔત્પાત એટલે તારા વિગેરેના ખરવાથી સારા-ખોટા
ફ્લનું કથન કરવું તે, આન્તરીક્ષ એટલે ગ્રહોના ઉદય અને અસ્તથી સારા-નરસા ફ્લનું પ્રતિપાદન કરવું તે, દિવ્ય એટલે તપાવેલા તેલમાં પડવું અને અગ્નિના કુંડ આદિમાં ઝંપાપાત કરવાની પ્રતિજ્ઞા સ્વીકારવી તે, આંગ એટલે પુરૂષો અને સ્ત્રીઓના જમણાં અને ડાબાં અંગો કવાથી શુભાશુભ ફ્ળનું જાણવું તે, સ્વર એટલે પક્ષી વિગેરેના સ્વરથી શુભાશુભ ફ્ળનું કથન કરવું તે, લક્ષ્ણ એટલે હાથ અને પગની રેખા ઉપરથી સારા નરસા ફ્ળનું કહેવું તે, વ્યંજન એટલે મસા અને તલ વિગેરે ઉપરથી શુભાશુભ ફ્ળનું કહેવું તે અને ભૌમ એટલે ધરતીકંપથી શુભાશુભ ફ્ળનું કહેવું તે; આ આઠ અષ્ટાંગ નિમિત્તથી ઓળખાય છે. એના દ્વારા શુભ અને અશુભ નિમિત્તનું કથન કરવું, શત્રુના વિનાશ માટે વૈરબુદ્ધિપૂર્વક કામણ ટુમણ કરવાં, હોરા ગ્રંથની સાથે આયુર્વેદનો ઉપયોગ કરવો એટલે વૈધક ક્રિયા કરવી અને સંતતિનાં શુભાશુભ બતાવી આપનારાં ચક્રો બનાવવાની ક્રિયા કરવી, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો આરંભાદિકની પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવો, સાંસારિક કાર્યસાધક ચૂર્ણ તૈયાર કરવાં અને યોગના પાદલેપો તૈયાર કરવા તથા તેવાજ પ્રકારના બીજા પણ જે જે પાપશાસ્ત્રોથી ઉત્પન્ન થયેલા અને વિસ્મયને કરનારા વિશેષો એટલે ભિન્ન ભિન્ન પ્રકારના પાપવર્ધક વ્યાપારો અને બીજા પ્રાણીઓના ઉપમર્દનમાં એટલે ઘાતમાં હેતુભૂત થાય તેવા અને શઠતાનો ધજાગરો ફરમાવે તેવા જે જે વ્યાપારો તેનેજ જેઓ વિશેષ પ્રકારે જાણે છે; જાએ છે એટલુંજ નહિ પણ નિઃશંક બનેલા જેઓ કોઇ પણ જાતિની શંકા વિના એ વ્યાપારોનો પ્રયોગ કરે છે અને
Page 47 of 65
Page #48
--------------------------------------------------------------------------
________________
પાપમાં તત્પર બનેલા જે ધર્મઠગો તેમ કરવામાં ધર્મને બાધા પહોંચે છે એમ માનતા નથી. તેઓજ આ. વિશ્વમાં ગુણી છે, ધીર છે, પૂજ્ય છે અને બુદ્ધિશાળીઆ છે, એટલું જ નહિ પણ તેજ સાચા વીર છે, સાચા લાભના ભાગીદાર છે અને મુનીશ્વરો છે, આ પ્રમાણે મનાવી હે ભદ્ર ! મોહરાજાનો આ “મિથ્યાદર્શન” નામનો મહત્તમ પાપી આત્માઓને આ લોકમાં પ્રકાશિત કરે છે.”
અને "ये पूनमन्त्रतन्त्रादि-वेदिनोडप्यतिनि:स्पहा: । निवृत्ता लोकयात्राया, धर्मातिक्रमभीख: ||८|| मूकान्धां परवतान्ते, स्वगणाभ्यासने रताः । असक्ता निजदेहेडपि, किं पूनर्दविणादिके ||९||
कोपाहरुकारलोभाधे-र्दरत: परिवर्जिताः | तिष्ठन्ति शान्तव्यापारा, निरपेक्षास्तपोवना: ।।१०।।
न दिव्यादिकमाख्यान्ति, कुहकादि न कुर्वते । मन्त्रादीनानुतिष्ठन्ति, निमित्तं न प्रयुज्जते ।।११।।
लोकोपचारं नि:शेषं, परित्यज्य यथासुखम् । स्वाध्यायध्यानयोगेषु, सक्तचित्तां सदाडडस्ते ||१२||
ते निर्गुणा अलोकज्ञा, विमूढा भोगवझ्चिताः । 3પમાનહતા કીના-ડાહીનાવ છbદા: II03T
__ इत्येवं निजविर्येण बहिरङगजनेडमुना ।
ते मिथ्यादर्शनावेन स्थापिता भद्र ! साधवः ||१४||" “જે મહાપુરૂષો મંત્ર અને તંત્ર આદિના જાણકાર હોવા છતાં પણ અતિ નિ:સ્પૃહ છે, લોકયાત્રાથી નિવૃત્તિને પામેલા છે અને ધર્મના અતિક્રમથી ઘણા જ ડરનારા છે : એ જ રીતિએ જે મહાપુરૂષો પરના વૃતાન્તમાં મુંગા અને અંધા હોય છે, પોતાના જ્ઞાનાદિ ગુણોના અભ્યાસમાં રક્ત હોય છે અને પોતાના શરીર ઉપર પણ મમતા વિનાના હોય છે એવાઓ માટે દ્રવ્ય આદિની મમતાની વાત પણ કેમ જ થાય ? અર્થાત-જેઓ સર્વ પ્રકારની મમતાથી રહિત હોય છે : જે મહાપુરૂષો કોપ, અહંકા અને લોભ આદિથી દૂરથી જ તજાયેલા છે, અર્થાત- જે મહાપુરૂષોએ કોપ, અહંકાર અને લોભ આદિનો દૂરથી જ ત્યાગ કરેલો છે અને જે મહાપુરૂષો, સઘળાય હાનિકર વ્યાપારોના ત્યાગથી શાંત વ્યાપારવાળા બનીને અને કોઇની પણ અપેક્ષાથી રહિત થઇને તથા તપને પોતાનું ધન માનીને રહે છે : જે મહાપુરૂષો દિવ્ય આદિને કહેતા નથી, ગારૂડી વિધા કે જાદુગરીના પ્રયોગો આદિને કરતા નથી, મંત્ર આદિનું અનુષ્ઠાન પણ આદરતા નથી અને નિમિત્તોનો પ્રયોગ કરતા નથી : અર્થાત-સઘળા લોકોપચારનો સુખપૂર્વક પરિત્યાગ કરીને જે મહાપુરૂષો સદાય સ્વાધ્યાય અને ધ્યાનના યોગોમાં આસક્ત ચિત્તવાળા બનીને રહે છે; તેવા સાધુપુરૂષોને હે ભદ્ર ! આ ‘મિથ્યાદર્શન' નામના મહત્તમે આ લોકની અંદર પોતાના પરાક્રમથી નિર્ગુણી તરીકે, લોકના સ્વરૂપથો અજ્ઞાન મહામૂર્ખ તરીકે, ભોગોથી વંચિત થયેલા તરીકે, અપમાનથી હણાયેલા બનાવીને દીન તરીકે અને જ્ઞાનહીન કુકડા તરીકે સ્થાપિત કર્યા છે.”
મોક્ષનાં કારણોનો લોપ કરી સંસારનાં કારણોને
મોક્ષકારણો તરીકે સ્થાપવાનું સામર્થ્ય
એજ રીતિએ મહામોહના એ “મિથ્યાદર્શન' નામના મહત્તમમાં મોક્ષનાં કારણોને લુપ્ત કરી દઇને સંસારનાં કારણોને મોક્ષકારણ તરીકે સ્થાપિત કરવાનું સામર્થ્ય પણ છે. એ સામર્થ્યનું વર્ણન કરતાં શ્રી સિદ્ધર્ષિ ગણિવર માવે છે કે
Page 48 of 65
Page #49
--------------------------------------------------------------------------
________________
બ્યાનાં, નનાં પુત્રસંહતે |
“મુદ્વાહનું ૫ निपातनं च शत्रूणां, कुटुम्बपरिपालनं ||१|| यदेवमादिकं कर्म, घोरसंसारकारणम् । તદ્ઘર્મ કૃતિ સંસ્થાપ્ય, વશિતં મવતારનમ્ ।।શા”
“કન્યાઓનું લગ્ન કરવું, પુત્રોના સમુદાયને પેદા કરવો, શત્રુઓનો નાસ કરવો અને કુટમ્બોનું પાલન કરવું, આ આદિ જે જે ઘોર સંસારના કારણ કર્મ છે, તે કર્મનું ધર્મ તરીકે સંસ્થાપન કરીને સંસારને તરવાનાં સાધન તરીકે, લોકના વૈરી એવા મિથ્યાદર્શને દર્શાવેલાં છે.”
અને
“यः पुनर्ज्ञानचारित्र दर्शानाढ्यो विभुक्तये ।
માર્ગ: સર્વોડપિ સોડનેન, લોપિતો લોđરિખા: ।।।।”
“જ્ઞાન, ચારિત્ર અને દર્શન તરીકે સહિત એવો માર્ગ આત્માની વિમુક્તિ માટે છે, તે સઘળોય મોક્ષમાર્ગ લોકવૈરી એવા આ મિથ્યાદર્શને વિશ્વમાંથી લુપ્ત કરેલો છે.”
આ પ્રમાણે
આ મિથ્યાદર્શન નામનો મહામોહ રાજાનો મહત્તમ પોતાના મહિમા દ્વારા જડ આત્માઓના અંતરમાં અદેવમાં દેવપણાનો સંકલ્પ કરે છે, અધર્મમાં ધર્મપણાની માન્યતા કરે છે અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિને કરે છે; એજ રીતિએ અજ્ઞાનીઓનો કારમો શત્રુ એ, અજ્ઞાત આત્માઓના અંતઃકરણમાં અપાત્રની અંદર પાત્રતાનો આરોપ કરે છે, ગુણરહિત આત્માઓમાં ગુણીપણાનો ગ્રહ કરે છે અને સંસારના હેતુઓમાં નિર્વાણના હેતુભાવને કરે છે.
આ રીતિએ
વર્ણવીને પરમોપકારી શ્રી સિદ્ધર્ષિગણિવર, મિથ્યાદર્શનનો મહિમા સમજાવી મિથ્યાદર્શનરૂપ ભાવાન્ધકારથી બચવાનું માવે છે.
કર્મનો જ વિલાસ
સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજા, સંસારવર્તિ પ્રાણીગણને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન કરવાના જ એક હેતુથી આ ધુત નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદેશાના બીજા સૂત્ર દ્વારા કર્મવિપાકની ગરિષ્ઠતાનું પ્રતિપાદન કરી રહ્યા છે. ચાર ગતિરૂપ સંસારમાં પડેલા પ્રાણીઓ કેવા પ્રકારના કર્મવિપાકને ભોગવી રહ્યા છે એનું પ્રતિપાદન કરતાં બીજા સૂત્રના
"संति पाणा अंधा तमसि वियाहिया”
આ અવયવ દ્વારા સૂત્રકાર પરમર્ષિ માવી ગયા ક- ‘ આ વિશ્વમાં પ્રાણીઓ બે પ્રકારે અંધ છે. જેમ ચક્ષુનો અભાવ એ અંધતા છે તેમ સદ્વિવેકનો અભાવ એ પણ અંધતા છે. જેમ અંધતા બે પ્રકારની છે તેમ અંધકાર પણ બે પ્રકારનો છે. નરકગતિ આદિમાં જે અંધકાર છે તે દ્રવ્ય અંધકાર છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિ જે અંધકાર તે ભાવ અંધકાર છે. કર્મના યોગે ચક્ષુવિકલ અને સદ્વિવેકથી વિકલ બનેલા આત્માઓ કર્મ વિપાકે જ આપાદિત કરેલ નરકગતિ આદિરૂપ દ્રવ્ય અંધકારમાં અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિરૂપ ભાવ અંધકારમાં વ્યવસ્થિતપણે રહેલા છે એમ શ્રી તીર્થંકરદેવો માવે છે.'
આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ છે કે અવિવેકરૂપ અંધદશાને આધિન થઇને આત્માઓ ઉભય પ્રકારના અંધકારમાં જે અનાદિથી આથડ્યા કરે છે એ સઘળો જ વિલાસ કર્મનો છે. આત્માનું સુખ આવરી લઇને એને આ ભયાનક સંસારમાં કોઇ રીબાવનાર હોય તો તે કર્મ છે. એના પ્રતાપિ મિથ્યાત્વાદિરૂપ ભાવ
Page 49 of 65
Page #50
--------------------------------------------------------------------------
________________
અંધકારમાં ફ્રી સવિવકના અભાવરૂપ અંધતાના યોગે આત્મા, દ્રવ્ય અંધકાર રૂપ નરકાગતિઓમાં આથડ્યા કરે એમાં કશું જ આશ્ચર્ય નથી. સવિવેકનો અભાવ એ એવી અંધતા છે કે એ અંધતાને આધીન થયેલો આત્મા ઉન્માર્ગે જાય એ સહજ છે અને મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડતા આત્મા માટે નરકગતિ આદિરૂપ અંધકારમાં આથડવું એ પણ અસહ જ નથી. આત્મસ્વરૂપથી અજ્ઞાત રાખી તેને નહિ પ્રગટ થવા દેનાર મિથ્યાત્વ આદિના સ્વરૂપને પણ જાણવાની જરૂર છે. અવિવેકનું સ્વરૂપ અને પરિણામ આપણે જોઇ આવ્યા તેમ ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિ આત્માના અનાદિસિદ્ધ શત્રુઓનું સ્વરૂપ આપણે જોઇ રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે મિથ્યાત્વની અચિકિત્સ્યતા, મિથ્યાત્વનું સ્વરૂપ અને મિથ્યાદર્શનનો મહિમા જોઇ આવ્યા.
મિથ્યાત્વના પ્રકારો અને તેના સ્વામી દેવમાં અદેવપણાની-ગુરૂમાં અગુરૂપણાની અને ધર્મમાં અધર્મપણાની બુદ્ધિ કરાવનાર જે મિથ્યાત્વ તેના પ્રકાર અને તે તે પ્રકારોના અધિકારીનું પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે
“मिथ्यात्वं च पइचघा आभिग्रहिकमना भिग्रहिकमा भिनिवेशिकं सांशयिकमनाभोगिकं
9-तत्राभिग्रहिकंपाखण्डिनां स्वस्वशास्त्रनियन्नि तविवेकालोकानां परपक्षप्रतिक्षेप-दक्षाणां
2-अनाभिग्रहिकंतु प्राकृतलोकानां सर्वे देवा वन्दनीया न निन्दनीया एवं सव गुखः सर्वे dH/ રતિ /
३-आभिनिवेशिकं जानतोडपि यथास्थितं वस्तु दुरभिनिवेशलेशविप्लावितथियो जमालेखि Iqત /
g-सांशयिकं देवगुरुधर्मप्वयमयं वेति संशयानरय भवशति ।
-अनाभोगिकं विचारशून्यस्यकेन्द्रियादेा विशेषविज्ञान विकलस्य भवति" મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. ૧- એક તો આભિગ્રાહિક, ૨- બીજું અનાભિગ્રહિક, ૩- ત્રીજું આભિનિવેશિક, ૪- ચોથું સાંશયિક અને પ- પાંચમું અનાભોગિક.
આ પાંચ પ્રકારના મિથ્યાત્વો પૈકીનું
૧- પહેલા પ્રકારનું “આભિગ્રહિક' નામનું મિથ્યાત્વ, જેઓનો વિવેકરૂપ પ્રકાશ પોત પોતાનાં શાસ્ત્રોથી નિયન્દ્રિત થઇ ગયેલો છે અને જેઓ પરના પક્ષનો તિરસ્કાર કરવામાં હુંશીયાર છે તેવા પાખંડીઓને હોય છે.
૨- બીજા પ્રકારનું “અનાભિગ્રહિક' નામનું મિથ્યાત્વ, પ્રાકૃત લોકોને હોય છે કારણકે- વિવેકના અભાવે તેઓની માન્યતાજ એવી હોય છે કે- “સઘળાય દેવો વન્દનીય હોય છે પણ નિન્દનીય નથી હોતા. એજ રીતિએ સઘળાય ગુરૂઓ વંદનીય છે પણ નિંદનીય નથી અને સઘળા ધમાં માનનીય છે પણ નિંદનીય નથી.' આવા પ્રકારની માન્યતાના પ્રતાપે સદ્ અસનો વિવેક નહિ કરી શકતા પ્રાકૃત લોકોને અનાભિગ્રહિક નામનું બીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે.
૩- આભિનિવેશિક નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ તેને હોય છે કે- “જેની બુદ્ધિ, જમાલિની માફ્ટ વસ્તુને યથાસ્થિત જાણવા છતાં પણ દુભિનિવેશના લેશથી વિપ્લાવિત થઇ ગઇ હોય.' અર્થાત જે વસ્તુને યથાસ્થિતપણે જાણવા છતાં પણ પોતાના ખોટા આગ્રહને પોષવાની ખાતરજ આતુર હોય તેવા આત્માને આભિનિવેશિક નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ હોય છે.
૪- સાંશયિક નામનું ચોથા પ્રકારનું મિથ્યાત્વ, દેવ, ગુરૂ અને ધર્મને વિષે; “આ દેવ કે આ દેવ ? આ ગુરૂ કે આ ગુરૂ ? અને આ ધર્મ કે આ ધર્મ ?' આ પ્રકારે સંશયશીલ બનેલા આત્માને હોય છે.
Page 50 of 65
Page #51
--------------------------------------------------------------------------
________________
પ- અનાભોગિક નામનું પાંચમા પ્રકારનું મિથ્યાત્વ, વિચારશૂન્ય એકેન્દ્રિયાદિકને અથવા તો હરકોઇ વિશેષ પ્રકારના વિજ્ઞાનથી વિકલ આત્માને હોય છે.
આ પાંચ પ્રકારો ઉપરથી સમજી શકાય છે કે-આ વિશ્વમાં મિથ્યાત્વરૂપ શત્રુથી બચેલા આત્માઓની સંખ્યા અતિશય અલ્પ છે. આવા પ્રકારનો મિથ્યાત્વરૂપ અંધકાર એ કારમો અંધકાર છે. એ કારમા અંધકારના પ્રતાપે વસ્તુસ્વરૂપને નહિ સમજનાર આત્મા અનેક અનાચારો આચરીને નરકગતિ આદિ રૂપ અંધકારમાં આથડે એમાં કશુંજ આશ્ચર્ય નથી. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, મિથ્યાદ્રષ્ટિ આત્માને સુખી અવસ્થામાં પણ દુ:ખી તરીકે અને જ્ઞાની. અવસ્થામાં પણ અજ્ઞાની તરીકે જ ઓળખાવે છે. મિથ્યાદ્રષ્ટિને સુખના યોગમાં પણ દુ:ખ જ
સુવિહિત શિરોમણી આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા, મિાદ્રષ્ટિ આત્માને સુખના યોગમાં પણ દુ:ખનું પ્રતિપાલન કરતાં ક્રમાવે છે કે
“णय नत्तओ तयंपि हु, सोक्खं मित्छत्तमोहियमइस्स । जह रोदवाहिगहियस्स, ओसहाओवि तत्भावे ||१|| जह चेवोवहयणयणो, सम्म रुवं णपासई पूरिसो ।
તદ વેવ મિટ્ટિી , વિર્ભ સોવર્ધ્વ ન પાવેડ IIશા” “જેમ દુ:સાધ્ય વ્યાધિની પીડાથી પીડિત શરીરવાળા આત્માને ઓષધથી પણ વાસ્તવિક રીતિએ સુખ નથી થતું તેમ મિથ્યાત્વથી મોહિત મતિવાળા આત્માને ગ્રેવેયક આદિમાં રહેલું સુખ પણ સુખરૂપ નથી થત જેમ કાચકામલાદિ દોષથી ઉપદ્રવવાળા નેત્રોને ધરનારો, કોઇ પણ વસ્તુને વસ્તુના રૂપે જોઇ શકતો. નથી તેમજ મિથ્યાદ્રષ્ટિ આત્મા પોતા માટે સમુપસ્થિત થયેલ એવા વિપુલ સુખને પામી શકતો નથી.”
અરિહંતના બાર ગુણોનું વર્ણન
અશોકાખ્યું વૃક્ષ સુર વિરચિતં પુષ્પ નિ કર,
ધ્વનિ દિવ્ય શ્રવ્ય રૂચિર ચમરા વાસન વરમ્ III
વપુર્માસ ભાર સમધુર રd દુદુભિમથ |
પ્રભો: પ્રેક્ષ્યજીત્રા
ત્રિયમધિમનઃ કસ્ય ન મુદે ||રા અર્થ - (૧) અશોક વૃક્ષ, (૨) દેવોએ રચેલ પુષ્પોનો સમૂહ, (૩) શ્રવણ કરવા યોગ્ય ધ્વનિ, (૪) મનોહર ચામર યુગલ, (૫) ઉત્તમ આસન, (૬) ભામંડલ, (૭) મધુર અવાજ કરનાર દુંદુભિ વાજીંત્ર અને (૮) ત્રણ છત્ર આવી રીતે પ્રભુના અષ્ટ પ્રાતિહાર્યને જોઇને કોના મનમાં હર્ષ ન થાય ?
અતિશય અને ઉત્કૃષ્ટતા. આ અતિશય મૂલ ચાર છે. (૧) અપાયાપગમાતિશય અપાય = ઉપદ્રવ, અપગમ = નાશ. (૨) જ્ઞાનાતિશય. (3) પૂજાતિશય અને (૪) વચનાતિશય.
Page 51 of 65
Page #52
--------------------------------------------------------------------------
________________
આ રીતે આઠ પ્રાતિહાર્ય. અને ચાર અતિશય સહિત અરિહંતના બાર ગુણો થાય છે. આઠ પ્રાતિહાર્યનું વર્ણન
(૧) વિનયપિટકના મહાવગ્ન માં ઉરુવેલામાં ચમત્કાર પ્રદર્શન એ શીર્ષક હેઠળ ૧૫ પ્રાતિહાર્યોનો નિર્દેશ કરાયો છે. એ પિટકના શ્રીયુત રાહુલ સાંકૃત્યાયને કરેલા અનુવાદના ૮૯ માં પૃષ્ઠમાં ચમત્કાર = ૠધ્ધિ-પ્રાતિહાર્ય એમ સૂચવાયું છે.
પ્રસ્તાવ આ દુનિયાના તમામ પદાર્થોનો-ચેતન તેમજ અચેતનનો, સામાન્ય અને વિશેષ એમ ઉભય કોટિમાં અંતર્ભાવ કરી શકાય તેમ છે. આ પૈકી સામાન્ય ચેતનવંતા પ્રાણીઓને આપણે સામાન્ય જીવ ગણી શકીએ અને વિશિષ્ટ ચેતનવંતા પ્રાણીઓને વિશિષ્ટ જીવ ગણી શકીએ. આ વિશિષ્ટ કોટિના જીવોમાં પાંચ પરમેષ્ઠીઓનું સ્થાન ઘણું ઊંચું છે, અને તેમાં પણ અપેક્ષાનુસાર દેવાધિદેવ ગણાતા તીર્થંકરનું સથાન સર્વોત્તમ છે. તીર્થંકર એ એક અસાધારણ વિભૂતિ છે, એટલે કે એ દેવાધિદેવ આંતરિક તેમજ બાહ્ય વિભૂતિ વડે વિભૂષિત છે. આમાંની કેટલીક અને એના જેવી જણાતી બાહ્ય વિભૂતિ ચિત્ અન્યત્ર પણ સંભવી શકે છે પરંતુ આંતરિક વિભૂતિ તો જિનેશ્વરને જ વરેલી છે. તીર્થંકર કહો, અરિહંત કહો, જિનેશ્વર કહો કે જિનવર કહો તે એક જ છે અને એમના બાર ગુણો ગણાવાય છે. આ બારમાં ચાર મૂલાતિશય અને આઠ પ્રાતિહાર્યોનો ઉલ્લેખ કરાય છે.
(૨) સરખાવો દિગંબર આચાર્ય સમંતભદ્રકૃત આપ્તમીમાંસાનું નિમ્નલિખિત આધ પધ, કે જે શ્રીમલયગિરિસૂરિએ નંદીસુત (સૂ. ૪૧) ની ટીકાના ૧૯૩ મા પત્રમાં તથા વાહ સ્વય એવા ઉલ્લેખપૂર્વક ઉષ્કૃત કર્યું છે.
“देवागमनभोयानचामरादिविभूतयः |
मायाविध्वपि दश्यन्ते नातस्त्वमसि नो महान् ||१||”
પ્રાયઃ આ ઉપરથી શ્રી સિદ્ધચક્ર (વ.પ. અં.૩) ના ૬૪ મા પૃષ્ઠમાં નીચે મુજબ ઉલ્લેખ કરાયો છે : “દેવતાઓનું આગમન, સુવર્ણ કમળમાં ચાલવું, છત્ર ધરાવવા, આ સઘળી વસ્તુઓ વૈક્રિય લબ્ધિવાળાઓમાં તથા ઇન્દ્રજાળિયા, માયાવીમાં પણ બહુજ સ્વાભાવિક છે.”
(૩) બાર ગુણો વિષે પ્રાચીનમાં પ્રાચીન ઉલ્લેખ કયો છે તેનો હજી નિર્ણય થયેલો જણાતો નથી. દ્વાદશાંગીમાંના ચોથા અંગરૂપ સમવાયમાં એ વિષે કશો ઉલ્લેખ જણાતો નથી.
" बारस गुण अरिहंता सिद्धा अद्वेव सूरि छत्तीसं ।
उवझाया पणवीस साहू सगवीस अट्ठसयं ॥”
અર્થ :- જિનેશ્વર યાને તીર્થંકરની દેવરચિત વિભૂતિ તે ‘પ્રાતિહાર્ય' છે. આ વાતની તેનો વ્યુત્પત્તિ-અર્થ સાક્ષી પૂરે છે, કેમકે પ્રતિહારની માફ્ક એટલે કે પહેરેગીરની માફ્ક, જે વસ્તુઓને ઇન્દ્રોએ નિયુક્ત કરેલા દેવો બક્તિવશાત્ તીર્થંકરની પાસે નિયમિત રીતે રજુ કરે તે ‘પ્રાતિહાર્ય’ કહેવાય છે. આ ગાથામાં અરિહંતના બાર ગુણ, સિદ્ધના આઠ, સૂરિ (આચાર્ય) ના છત્રીસ, ઉપાધ્યાયના પચીસ અને સાધુના સત્તાવીસ એમ પંચપરમેષ્ઠીના કુલે ૧૦૮ ગુણોનો નિર્દેશ છે, પરંતુ આ ગાથાનું મૂળ જાણવું બાકી રહે છે.
આને “શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સભા” દ્વારા વીર સંવત્ ૨૪૬૦ મા પ્રસિદ્ધ થયેલ “શ્રી થોકડા સંગ્રહ (ભાગ પહેલો)” નામક પુસ્તકના પહેલા પૃષ્ઠમાં અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત બળ અને ત્યાર બાદ આઠ પ્રાતિહાર્યો ગણાવી અરિહંત પ્રભુના બાર ગુણો સૂચવાયા છે તો શું આ હકીકત
યથાર્થ છે ?
(૪) (અ) અપાયાપગમાતિશય, (આ) જ્ઞાનાતિશય, (ઇ) પજાતિશય અને (ઈ) વાગતિશય એમ
Page 52 of 65
Page #53
--------------------------------------------------------------------------
________________
ચાર મૂલાતિશય છે. આ વિષે અનેકાન્તજયપતાકાની સ્વો પજ્ઞ વ્યાખ્યા (પૃ.૪) માં નિર્દેશ તેમજ થોડુંક વિવરણ છે. અનેકાન્તવાદનું સુંદર, સરળ અને સચોટ ભાન કરાવનારા આ ગ્રંથ અને એની વ્યાખ્યાથી પ્રાચીન કોઇ ગ્રંથમાં ચાર મૂલાતિશયનું વર્ણન આવતું હોય તો તે જાણવા-જોવામાં નથી.
(૫) અનેકાન્તજયપતાકાની સ્વોપજ્ઞ વ્યાખ્યા (પૃ.૪) માં આનો ‘મહાપ્રાતિહાર્ય' તરીકે ઉલ્લેખ છે. વિશેષમાં ત્યાં શક્ર પ્રમુખ ઇન્દ્રોએ કરેલી પ્રભુની પૂજા તરીકે અશોકાદિ આઠ મહા પ્રાતિહાર્યોનો નિર્દેશ કરાયેલો છે એટલે કે આઠ પ્રાતિહાર્યો તે શક્રાદિની ભક્તિના પ્રતીક છે. આવી હકીકત સ્યાદ્વાદરત્નાકર (પૃ.૩) માં પણ જોવાય છે. ત્યાં પણ ‘પ્રાતિહાર્ય’ ને બદલે મહાપ્રાતિહાર્યનો ઉલ્લેખ છે. વળી એ રચીને ઇન્દ્રો પ્રભુને પૂજે છે એમ સૂચવાયું છે.
શ્રીમાનતુંગસૂરિએ રચેલા તિજયપહુત્તના નિમ્નલિખિત પહેલા અને દશમાં પધમાં ‘મહાપાઽિહેર' શબ્દ વપરાયેલો છે.
(૬) શ્રી અમ્રદેવસૂરિના શિષ્ય શ્રી નેમિચન્દ્ર સૂરિએ વિક્રમની બારમી શતાબ્દીમાં રચેલા પવયણસારુદ્વાર (પ્રવચનસારોદ્વાર)ની શ્રી દેવભદ્રના શિષ્યા શ્રી સિદ્ધસેનસૂરિએ વિ.સં. ૧૨૪૮ માં રચેલી વૃત્તિના ૧૦૬મા પત્રમાં આ અર્થ નીચે મુજબ આપેલો છે :
“तत्र प्रतिहारा इव प्रतिहारा : सुरपतिनियुक्ता देवास्तेषां कर्माणि कृत्यानि प्रातिहार्याणि”
દેવ-સાન્નિધ્ય અર્થસૂચક ‘પાડિહેર’ શબ્દ શ્રુતાસ્વાદમાં ઉપલબ્ધ થાય છે. વિચારો નીચેની
(6)
“तिजयपहुत्तपयासयअट्टमहापाडिहेरजुत्ताणं |
समयवित्तठि आणं सरेमि चक्कं जिणिदाणं ||१|| चउतीस अइसयजुआ अट्टमहापाडिहेरकयसोहा | तित्थयरा गयमोहा झाएअव्वा पयत्तेणं ||१०||”
પંક્તિ :
“વહૂળ સુરેહિં યં પાડિòરં”
(૮) શ્રી હરિભદ્રસૂરિએ આ અવતરણ કયા ગ્રંથમાંથી ઉદૂધૃત કર્યું છે તે જાણવું બાકી રહે છે. આથી તજજ્ઞોને એ સંબંધમાં પ્રકાશ પાડવા મારી સાદર વિજ્ઞપ્તિ છે.
(૯) ‘દ્રિવ્યો ધ્વનિ’ ને બદલે ‘ફિલ્મધ્વનિ’ એવો પાઠ મેં ઘણાને મુખે સાંભળ્યો છે તો શું આ પાઠાન્તર છે કે પછી આ ‘વિધ્વનિ' એ અપભ્રષ્ટ પાઠ છે ?
પ્રાકૃત ભાષામાં ‘પાડિહેર' કહેવામાં આવે છે. આનો ‘પાઇઅ-સદ્-મહષ્ણવો' માં દેવતા કૃત પ્રતિહાર-કર્મ, દેવકૃત પૂજાવિશેષ એમ અર્થ અપાયેલ છે. આ ઉપરાંત ‘દેવ-સાન્નિધ્ય' એવો પણ અર્થ ત્યાં કરાયેલ છે, અને તે ભત્તપરિણા (ભક્ત પરિજ્ઞા) ની ૯૬મી ગાથાગત ‘ પાડિહે’ શબ્દને લાગુ પડે છે. સંખ્યા અને નામનિર્દેશ
ઉપર્યુક્ત લક્ષણવાળાં અને દેવોનાં કાર્યરૂપ પ્રાતિહાર્યોની સંખ્યા આઠની છે, અર્થાત્ નીચે મુજબ પ્રાતિહાર્યો આઠ ગણાવાય છે :
(૧) અશોક વૃક્ષ, (૨) પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, (૪) ચામર, (૫) આસન (સિંહાસન), (૬) ભામંડળ, (૭) દુન્દુભિ અને (૮) છત્ર.
આના સમર્થનાથે હું અત્ર, શ્રીયાકિની મહત્તરાના ધર્મસૂનુ તરીકે સુવિખ્યાત શ્રી હરિભદ્રસૂરિએ પોતે રચેલ અનેકાન્ત જયપતાકા પ્રકરણની સ્વોપજ્ઞ વ્યાખ્યાની છપાતી આવૃત્તિના ચોથા પૃષ્ઠમાં અવતરણરૂપે આપેલું નિમ્ન-લિખિત પદ્ય રજુ કરું છું :
“અશોવૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ
Page 53 of 65
Page #54
--------------------------------------------------------------------------
________________
दिव्यो ध्वनिश्चामरमासनं च | भामण्डलं दुन्दुभिरातपत्रं
તવ્ર તિહાર્યુખિ નિવેશ્વરાળામ્ ।।”
આ ભાવાર્થવાળું પ્રાકૃત પધ નીચે મુજબ છે. "कंकिल्लि ? कुसुमवुट्टी २ देवज्झुणि ३ चामरा ४ डडसणाई ५ च । भावलयं ६ मेरि ७ छत्तं ८ जयंति जिणपाडि हेराई //”
આ પદ્યમાં અશોક વૃક્ષને બદલે ‘કંકિપ્લિ’ એવો દેશ્ય શબ્દ, સુરપુષ્પવૃષ્ટિને બદલે કુસુમવૃષ્ટિ, ભામંડળને બદલે ભાવલય, દુન્દુભિને બદલે ભેરિ અને આતપત્રને બદલે છત્ર એમ સમાનાર્થક શબ્દો પ્રાકૃતમાં આપેલા છે.
આ ઉપરથી જોઇ શકાશે કે- ઇન્દ્રધ્વજને પ્રાતિહાર્ય તરીકે અત્ર ગણાવેલ નથી; તેમ છતાં આવો એક ઉલ્લેખ પ્રાચીન ભારતવર્ષ (ભાગ બીજો)ના ૫૯મા પૃષ્ઠમાં છે. એટલે જ્યાં સુધી એના લેખક મહાશય કોઇ વિશિષ્ટ પ્રમાણ રજુ ન કરે ત્યાં સુધી એ તેમની સ્કૂલના છે એમ માન્યા વિના બીજો કોઇ માર્ગ જણાતો
નથી.
અત્ર એ ઉમેરવું આવશ્યક જણાય છે કે- ૩૪ અતિશયો પૈકી દેવકૃત ૧૯ અતિશયોમાં ઇન્દ્રધ્વજનો ઉલ્લેખ છે આ વાતનું શ્રી હેમચન્દ્રસૂરિકૃત વીતરાગસ્તોત્રના ચતુર્થ પ્રકાશનું નિમ્નલિખિત દ્વિતીય પધ સમર્થન કરે છે :
(૧૦) આ પધ પયવણસારુ દ્વારના ૪૯મા ધારની પહેલી ગાથારૂપે ત્યાં અપાયેલું છે. એનો ચાલુ ગાથાક ૪૪૦ નો છે. વિશેષમાં શ્રી પ્રધુમ્નસૂરિકૃત વિયારસાર (વિચારસાર) ની ૪૬૧મી ગાથામાં ૧૦૦મા પૃષ્ઠમાં આ પદ્ય કઇક ફેરફાર સાથે નીચે મુજબ ઉપલબ્ધ થાય છે.
“किंकिल्ली 9 कुसुमवुट्टी २ दिव्वझुणी ३ चामरा ४ डडसणाहं च ५ भामंडल ६ भेरि ७ छत्तं ૮ નયંતિ નિળપાડિહેરાર્ડ /&//
(૧૧) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિકૃત દેશીનામમાલા (૨,૧૨; ગા. ૪૦૪) માં અને દેશ્ય શબ્દ તરીકે નિર્દેશેલ છે. ‘òત્તિ' શબ્દ સુપાહનાહચરિય (ગા. ૧૪૦, ૫૯૨) માં તેમજ પ્રાકૃતદ્વયાશ્રયરૂપ કુમારપાલચરિત્રમાં પણ નજરે પડે છે. ‘ ન્નિ' એવો શબ્દ માણિકયચંદ દિગંબર જૈન ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલા અને ઉભયભાષા કવિચક્રવર્તી શ્રી હસ્તિમલ્લે રચેલા મૈથિલીકલ્યાણના ચોથા અકના પ્રારંભમાં પૃ. ૬૦-૬૧ માં નીચે મુજબના ઉલ્લેખમાં ઉપલબ્ધ થાય છે :
“णिरंतरुप्फुल्लरतकंकेल्लिकुसुमथवविब्भमो”
આજ કર્તાએ રચેલા વિક્રાન્તૌરવ નામના નાટકના ૨૮મા પૃષ્ઠમાં પણ ‘કંકેલિ’ શબ્દ નજરે પડે પ્રસ્તુત ઉલ્લેખ નીચે મુજબ છે.
છે.
“थव अस अणिविडकंकेल्लि आइ”
(૧૨) આના બે અર્થો પયવણસાર દ્વારની વૃત્તિની ૧૦૮મા પત્રમાં સૂચવાયા છે : (અ) બીજા બધા ધ્વજોની અપેક્ષાએ અતિમહત્ત્વનો હોવાથી ઇન્દ્રધ્વજ અને (આ) ઇન્દ્રપણું સૂચવનાર હોવાથી ઇન્દ્રધ્વજ.
(૧૩) આ રહ્યો એ ઉલ્લેખ :
“દેવરચિત જે આઠ પ્રાતિહાર્ય ઉત્પન્ન થાય છે તે આઠમાંનું એક પ્રાતિહાર્ય આ ઇંદ્રધ્વજ પણ છે. તેમજ જો ઇંદ્રધ્વજને બદલે બોધિવૃક્ષનું ચિન્હ પ્રાતિહાર્યોમાંનું એક લેખવામાં આવે છે.”
(૧૪) પ્રાચીન ભારતવર્ષ (ભાગ બીજો) ના ૫૯માં પૃષ્ઠમાં આઠ પ્રાતિહાર્યોનાં નામ ટિપ્પણમાં નીચે મુજબ નિર્દેશાયાં છે :
“૧. અશોક વૃક્ષ, ૨. ફૂલની વૃષ્ટિ, ૩. દિવ્ય ધ્વનિ, ૪. ચામર, ૫. સિંહાસન, ૬. ભામંડળ, ૭.
Page 54 of 65
Page #55
--------------------------------------------------------------------------
________________
દુદંભી અને ૮. છત્ર.”
અહીં દુદંભીને બદલે દુંદુભિ જોઇએ એ પ્રમાણે સુધારો સૂચવવાને બદલે શુદ્ધિપત્રકમાં તો આને બદલે ચક્રનો ઉલ્લેખ કરાયો છે. એટલે શું ચક્ર એ કોઇ પ્રાતિહાર્ય છે ? અને જો તેમ હોય તો તેનો પરાવો. આપવા એના લેખક મહાશય કૃપા કરશે ? અત્યારે તો હું આને પણ એક ભ્રમણાત્મક ઉલ્લેખ ગણું છું. પ્રમાણ અપાશે તો વિચાર કરાશે.
(૧૫) ચોત્રીસ અતિશયોનો પ્રાચીનમાં પ્રાચીન નામનિર્દેશ સમવાયના ૩૪મા સમવાયમાં મળે છે. અભિધાનચિત્તામણિના પ્રથમ કાંડના પ૬૪ મા પધોમાં સંસ્કૃતમાં ૩૪ અતિશયો ગણાવેલા છે. પવયણસારુ દ્વારના ૪૦માં દ્વારમાં આ અતિશયો પ્રાકૃત ભાષામાં પધમાં અપાયેલા છે. એમાં આપેલી હકીકત સમવાય ગત હકીકતથી કેટલેક અંશે જુદી પડે છે એમ શ્રી સિદ્ધસેનસૂરિએ નિર્દેશ્ય છે. જુઓ ૧૦૯મું પત્ર. જન્મથી તીર્થકરને જે ચાર અતિશયો હોય છે તેને લગતાં બે પધો વિચારસરમાં ૧૧૨મી અને ૧૧૩મી ગાથારૂપે નજરે પડે છે.
તિજયપહૃત્તની દશમી ગાથામાં “ચઉતીસ અઇસય' એવો ઉલ્લેખ છે. જુઓ પાંચમું ટિપ્પણ.
(૧૬-૧૭) જુઓ અભિધાનચિન્તામણિ નામ અને અશોક, પુષ્પવૃષ્ટિ, ચામર, સિંહાસન, દુભિ'નો નાદ) અને છત્રનો ઉલ્લેખ દેવકૃત ૧૯ અતિશયોમાં જોવાય છે.
"एकोडयमेव जगति स्वामीत्याख्यातुमुच्छ्रिता ।
વૈરિન્દ્રધ્વનત્યાનાહૂ તર્ગની વનષ્ણવિદ્ધવા શા” આ ઉપરાંત પવયણસારુદ્વારની વૃત્તિના ૧૦૯માં પત્રમાં પણ “ઇન્દ્રધ્વજ' નો અતિશય તરીકે ઉલ્લેખ છે.
હ
.
પ્રાતિહાયનું વર્ણન
પ્રાતિહાર્યોના વર્ણનો ગધ તેમજ પધ એમ ઉભય રૂપમાં મળે છે. ગધરૂપ વર્ણન પવયણસારુધ્ધારની વૃત્તિના ૧૦૬માં અને ૧૦૭માં પત્રમાં મળે છે. પધાત્મક વર્ણન કલ્યાણમંદિરસ્તોત્ર (ગ્લો. ૧૯-૨૬), ભક્તામરસ્તોત્ર (ગ્લો. ૨૮-૩૧), વીતરાગ સ્તોત્ર (પ્ર. ૫, શ્લો. ૧-૯), શ્રી જિનસુંદર સૂરિકૃત સીમન્વરસ્વામિસ્તવન (ગ્લો. ૨-૯), શ્રી જિનપ્રભસૂરિકૃત પંચકલ્યાણકસ્તવન (ગ્લો. ૧-૨૬), શ્રીપાર્શ્વનાથપ્રાતિહાર્યસ્તવન, શ્રી જ્ઞાનસાર-૧૪, શ્રી સહજમંડનગણિકૃત સીમંધર સ્વામિ સ્તોત્ર (ગ્લો.
૧૪) અને ચિરત્નમુનિકૃત સોપારકસ્તવનમાં દુગ્ગોચર થાય છે. દુભિ' ને લગતું વર્ણન શ્રી. અમરચન્દ્રસૂરિકૃત પદ્માનંદમહાકાવ્ય (સ. ૧૪, ગ્લો. ૧૫૬) માં ઉપલબ્ધ થાય છે. આ તો સંસ્કૃત કૃતીઓની વાત થઇ. ગુજરાતીમાં એનું થોડુંક વર્ણન શ્રાવક ભીમસિંહ માણક દ્વારા પ્રકાશિત “શ્રી. પ્રતિક્રમણ સૂત્ર” (પૃ. ૧૩-૧૬) માં નજરે પડે છે.
પ્રાતિહાર્યો વિષે ઊહાપોહ :-- અશોક વૃક્ષ :
અશોક વૃક્ષના પર્યાયરૂપે ચેત્યદ્રમનો ઉલ્લેખ કરાય છે. અશોક વૃક્ષથી આસોપાલવનું ઝાડ સામાન્ય રીતે સમજાય છે, પરંતુ અશોક અને આસોપાલવનું ઝાડ જુદાં છે કે કેમ એ બાબત મતભેદ જોવાય છે. વિશેષમાં અશોક વૃક્ષની ઊંચાઇ જિનેશ્વરના દેહમાનથી બાર ગણી હોય છે એ ઉલ્લેખ શ્રી મહાવીર સ્વામી આશ્રીને કેવી રીતે સંગત થાય છે તે હકીકત પવયણસારુદ્વારની વૃત્તિમાં આપેલી છે, અને ત્યાં અશોકની ઉપર સાલવૃક્ષ હોય એમ સૂચવાયું છે. પુષ્પવૃષ્ટિ :
Page 55 of 65
Page #56
--------------------------------------------------------------------------
________________
દેવો પુષ્પવૃષ્ટિ તરીકે પંચવર્ણ અને સુગંધી ફ્લોની વૃષ્ટિ કરે છે. એ ફ્લો નીચે બીંટ (વૃત્ત) અને ઉપર પત્ર એવી રીતે રહે છે. એ ફ્લો સચિત્ત છે કે અચિત્ત તેની ચર્ચા પવયણસારુદ્વારની વૃત્તિના ૧૦૭માં પત્રમાં તેમજ સ્તુતિચતુવિંશતિકા (શ્લો. ૯૪) ના મારા સ્પષ્ટીકરણ (પૃ. ૨૯૧-૨૯૨) માં અપાયેલી છે એટલે તેના જિજ્ઞાસુને તે જોઇ જવા ભલામણ છે. શ્રાવક ભીમસિંહ માણકે છપાવેલ “શ્રી પ્રતિક્રમણસૂત્ર” ના ૧૪માં. પૃષ્ઠમાં પણ આ સંબંધમાં ઊહાપોહ કરાયેલો છે. દિવ્ય ધ્વનિ :
દિવ્ય ધ્વનિ શ્રી તીર્થંકરનો જ ધ્વનિ છે તો પછી એમાં પ્રાતિહાર્યપણું કેવી રીતે ઘટે ? આનો ઉત્તર એમ અપાય છે કે-જ્યારે માલવકૅશિકયાદિ ગ્રામ રાગ વડે પ્રભુ ભવ્ય જનોને દેશના દે છે તે વેળા દેવો વીણાદિ વગાડીને આ ધ્વનિને વિશેષ મધુર બનાવે છે એટલે દેવકૃત પ્રતિહારપણું બરાબર ઘટે છે. આ સંબંધમાં કેટલોક ઊહાપોહ શ્રી સિદ્ધચક્ર (વ.૫, એ ૩) ના પૃ. ૬૫-૬૬માં કરાયો છે. ત્યાં દિવ્ય ધ્વનિને તીર્થકરનું આત્મભૂતલક્ષણ ન ગણતાં એને દેવતાનું પ્રાતિહાર્યપણું શા સારુ ગણવું તેનો ખુલાસો ગયાનો કંઠ અને વાજિંત્રની મધુરતાનું ઉદાહરણ આપીને કરાયો છે.
| દિવ્ય ધ્વનિ વિષે દિગંબરોની માન્યતા શ્રોતાંબર માન્યતાથી જુદી પડે છે. ચામર :
જ્યાં જ્યાં તીર્થકર વિચરે ત્યાં ત્યાં (૧) પાદપીઠથી યુક્ત સિંહાસન, (૨) ત્રણ છત્રો, (૩) જિનેશ્વરની આગળ ઇન્દ્રધ્વજ, (૪) એમની બંને બાજુએ યક્ષ દ્વારા ધારણ કરાયેલા બે ચામરો તેમજ આગળ કમળમાં પ્રતિષ્ઠિત કરાયેલ ધર્મચક્ર ગગનમાર્ગે ગમન કરે છે, એમ પવયણસારધ્ધારની વૃત્તિના ૧૦૯માં પત્રમાં સૂચવાયું છે.
સમવસરણમાં તો આઠ ચામરો હોય છે, કેમકે સમવસરણમાંના ચારે સિંહાસનોની બંને બાજુએ એકેક યક્ષ રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચામર લઇને ઊભો રહે છે.
અત્યારે શ્વેતાંબર જિનાલયોમાં વપરાતા ચામર અને દિગંબરોનાં મંદિરોમાં વપરાતા ચામરમાં ક
સિંહાસન :
તીર્થકર વિચરતા હોય ત્યારે એક, પરંતુ સમવસરણમાં બિરાજતા હોય ત્યારે ચાર સિંહાસનો હોય છે. આ ચારે રત્નજડિત સુવર્ણમય સિંહાસન પાદપીઠથી યુક્ત હોય છે. સિંહાસનને “મૃગેન્દ્રાસન' પણ કહેવામાં આવે છે. ભામંડળ :
ભામંડળને બદલે ‘ભાવલય' શબ્દ પણ વપરાય છે. એનો અર્થ ‘કાંતિનું માંડલું' કરાય છે. ભામંડળ પ્રભુનું તેજ સંહરી લે છે એટલે જો એ ન હોય તો પ્રભુના મુખ સામું જોવાય નહિ એમ સૂચવાય છે. દુભિ :
દુભિ કહો કે ભેરી કહો કે મહાઢક્કા કહો તે એકજ છે. દુભિનો અર્થ “ગુજરાતી સાથે જોડણીકોશ” માં “એક જાતનું નગારૂં, ભેરી” એમ સૂચવાયેલ છે. લક્ષ્મણ રામન્દ્ર વૈધ કૃત “The standard sanskrit English Dictionary” માં એનો અર્થ “A sort of large kettle-drum” કરાયો છે. “દુભિ ' શબ્દ વેણીસંહાર (?) માં અને રઘુવંશ (સ. ૯, શ્લો. ૧૧) માં વપરાયેલો છે. દુભિનું પ્રાકૃતિ રૂપ એનું એજ છે. એનો પ્રાકૃત પર્યાય ‘દુંદુહિ” છે અને તે અજિયસંતિથવ (અજિતશાંતિસ્તવ) ના નવમા પધમાં, પજુસણાકપ્પ (કલ્પસૂત્ર)માં, સુરસુંદરીચરિયના ત્રીજા પરિચ્છેદના ૬૮ માં પધમાં, કુમારપાલ પ્રતિપોધના ૧૧૮ મા પૃષ્ઠમાં તેમજ ગઉડવહોમાં દ્રષ્ટિગોચર થાય છે. છત્ર :
Page 56 of 65
Page #57
--------------------------------------------------------------------------
________________
એકની ઉપર એક એમ ત્રણ ત્રણ છત્રોથી દરેક સિંહાસન અલંકૃત હોય છે. એટલે સમવસરણમાં બાર છત્રો હોય છે. એ સિવાયના પ્રસંગે ત્રણ છત્રો હોય છે. એ ત્રણે છત્રો ચડ ઉતરનાં હોય છે અને તેમાં સૌથી મોટું છત્ર નીચે હોય છે.
આ પ્રમાણે જે અહીં આઠ પ્રાતિહાયાનો વિચાર કરાયો છે તે આઠ પ્રાતિહાર્યો તીર્થકરનું આત્મભૂત લક્ષણ નથી, કિન્તુ અનાત્મભૂત અને બાહ્ય લક્ષણ છે અને એ બાહ્ય દ્રષ્ટિવાળા જીવોને બતાવાય છે. તીર્થકરનું આત્મભૂતલક્ષણ તો તેમની ચાર મૂલાતિશયરૂપ વિભૂતિ છે. આવી વિભૂતિ જેમણે પ્રાપ્ત કરી હોય અને જેઓ હવે પછી કરશે તેમને અનેકવિધ વંદન કરતો હું વિરમું છું.
ચાર અતિશયોનું વર્ણન
(૧) જ્ઞાનાતિશય, (૨) વચનાતિશય, (૩) અપાયાગમાતિશય, (૪) પૂજાતિશય.
ચાર અતિશયોનું નિર્દેશન :-- “નભJI' એ પદનો ભાવાર્થ સ્પષ્ટ કર્યા બાદ, “ભUIRUpfહરે, “વિમલભ અને “ઘર -આ ત્રણ પદોનો ભાવાર્થ સ્પષ્ટ કરતાં બ્રહવૃત્તિકાર આચાર્ય ભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ક્રમાવે છે કે-આ ત્રણ પદો દ્વારા શાસ્ત્રકાર પરમર્ષિએ, શ્રી જિનેશ્વરદેવોનાપૂજાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય અને અપાયાપગમાતિશય” -એમ ચાર અતિશયોનું નિદર્શન કરાવ્યું છે. આ વસ્તુનું નિરૂપણ કરતાં તેઓશ્રીએ જે ક્રમાવ્યું છે, તે ઉપરથી સમજી શકાય તેમ છે કે‘સભgUIRJUIgbelહર આ વિશેષણ દ્વારા ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીરદેવનો ‘પૂજાતિશય” પ્રકાશિત થાય છે : “વિARછેવલં આ વિશેષણ દ્વારા શ્રી મહાવીર ભગવાનની “જ્ઞાનાતિશયસંપન્નતા' સ્પષ્ટ થતી હોવાથી, એ તારકનો “વચનાતિશય” પણ સ્પષ્ટ થાય છે : અને ‘વીર આ સાન્વય પદથી ચરમાં જિનેશ્વર શ્રી મહાવીર મહારાજાનો “અપાયાપગમાતિશય’ અતિશય સ્પષ્ટપણે નિણંકિત થાય છે. આ રીતિએ બે વિશેષણો દ્વારા અને એક સાન્વય પદ દ્વારા ભગવાનના ચાર અતિશયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી જિનેશ્વરદેવ માત્રન આ ચારેય અતિશયો હોય છે. ચાર અતિશયોના સૂચનવાળી સ્તુતિ -
પહેલા શ્લોકમાં ભગવાનને નમસ્કાર કરતાં ભગવાનને ચાર વિશેષણો થી જે સ્તવવામાં આવ્યા છે, તેમાં આ શાસ્ત્રના વાંચનારાઓને ભગવાનને ઓળખતા કરવાનો હેતુ પણ રહેલો છે, એમ કહેવું હોય તો કહી શકાય એવું છે. આ ચાર વિશેષણો એવાં છે કે-જે કોઇ પણ આત્માને આ ચાર વિશેષણનો ભાવ સાચા રૂપમાં સારી રીતિએ સમજાઇ જાય, તેને ભગવાન શ્રી જિનેશ્વરદેવોના સાચા સ્વરૂપની સાચી અને સુન્દર પિછાન થયા વિના રહે જ નહિ. એની સાથે એ આત્માને પોતાના સાચા શત્રુઓની પિછાન પણ થઇ જાય.
અને એ શત્રઓથી બચવાને માટે આવા ભગવાનનું શરણ સ્વીકારવાનું મન પણ થઇ જાય. ચાર વિશેષણોમાં પહેલા વિશેષણ દ્વારા ભગવાનનો અપાયાપગમાતિશય વર્ણવાયો છે. અપાયનો અર્થ આપત્તિ, દુ:ખ વગેરે થાય. જેનાથી આત્માને આપત્તિ આવે, તેને આત્માના વેરી કહેવાય. એવા અપાયભૂત જે વેરિઓ, તેનો અપગમ નામ નાશ કરવાથી અપાયાપગમ થયો કહેવાય અને તે ભગવાનનો અતિશય છે. આત્માના ખરેખરા કોઇ વેરી હોય, તો તે રાગાદિ છે. પોતાના એ આન્તર શત્રુઓનો નાશ સાધ્યા પછીથી. જ આત્માનો જે કેવલજ્ઞાન ગુણ છે તે ગુણ પ્રગટી શકે છે. સંપૂર્ણપણે અપાયાગમ થયા પછી તરત આત્માના કેવલજ્ઞાન નામનો ગુણ પ્રગટે છે અને ભગવાનને કેવલજ્ઞાનનું પ્રગટીકરણ થાય એ ભગવાનનો. જ્ઞાનાતિશય ગણાય છે. એ જ્ઞાનાતિશયનું સૂચન ભગવાનને યોગિનાથ એવું વિશેષણ આપવા દ્વારા કરાયું છે. અહીં યોગિનાથ એમ જે કહેવામાં આવ્યું છે, તે એમ સૂચવે છે કે-ભગવાન પોતાના વિમલ એવા
Page 57 of 65
Page #58
--------------------------------------------------------------------------
________________
માત્માઓને આકર્ષમયી પૂ. આતી નથી.બાદ વિશેષણ
કેવલજ્ઞાનથી લોકાલોકના સ્વભાવને જોનારા હોઇને, અવધિજિન આદિ જે યોગિજનો, તે યોગિજનોના નાથ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોના આત્માઓ જ્યારે જ્યારે અન્તિમ ભવમાં આવવાના હોય છે, ત્યારે ત્યારે એ ભવની પૂર્વેના ભવમાંથી ચ્યવતાં અગર ઉદ્વર્તન પામતાંની સાથે જ, એ આત્માઆ ઇન્દ્રાદિકથી અવશ્ય પૂજાવા માંડે છે. એ તારકોના આત્માઓને અન્તિમ ભવમાં કેવલજ્ઞાન પ્રગટ થતાંની સાથે તો, સંકલ સુરો અને મનુષ્યો તરફ્ટી એ તારકોની પ્રકર્ષમયી પૂજા થાય છે. અને, એ પૂજાને એ આત્માઓ યોગ્ય હોય છે. એવી પૂજાવાની યોગ્યતા બીજા કોઇ આત્માઓમાં હોતી નથી. બીજા આત્માઓને એવી પૂજા પ્રાપ્ત પણ થતી નથી. આથી એ આત્માઓનો એ પૂજાતિશય કહેવાય છે. અહીં “અહંત' વિશેષણ દ્વારા ભગવાનના એ પૂજાતિશયનું સૂચન કરાયું છે. અને, છેલ્લા તાયી' વિશેષણ દ્વારા ભગવાનનો જે વચનાતિશય, એ વચનાતિશયનું સૂચન કરાયું છે. (૧) અપાયાપગમાતિશય :
અપાય = દુઃખ, અપગમ્ = નાશ. જેમના પુણ્યોદયથી જગતના જીવોનાં દુ:ખોનો નાશ થાય તે અપાયાપગમાતિશય કહેવાય છે.
શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ. ત્રીજા ભવે પોતાના આત્માના કલ્યાણની જે ઉત્કૃષ્ટ આરાધના કરે છે અને સાથે સાથે જગતના સઘળા જીવોનાં કલ્યાણની ભાવના રાખીને આરાધના કરી રહેલા હોય છે. એ આરાધનાના બળે પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રાખવા પ્રયત્ન કરતાં હોય છે. કે જે રાગાદિ પરિણામના ઉધ્યકાળમાં ઉદયને નિર્દી બનાવવા માટે નિષ્ફળ કરવા માટે જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહે છે. એ સ્થિરતાનો અભ્યાસ કેળવવા માટે ત્રીજા ભવે પુરૂષાર્થ કરતાં હોય છે એ પુરૂષાર્થથી. તીર્થકર નામકર્મ નિકાચિત કરતાંહોય છે. એ નિકાચિત વખતે એવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે કે જે પુણ્યનો ઉદયકાળ દેવલોકના સુખોમાં વિરકિત ભાવથી સાગરોપમ કાળ સુધી જીવન જીવવામાં સહાયભૂત થાય છે અને નરકના ભવમાં સાગરોપમ કાળ સુધી આત્માની સમાધિ ભાવ જાળવવામાં એટલે સમાધિભાવા ટકાવીને દુ:ખને શાંતિથી ભોગવવાની શક્તિ પેદા કરે છે અને જ્યારે છેલ્લા ભવે દેવલોક કે નરકમાંથી
ચ્યવન પામીને માતાના ગર્ભમાં આવે છે તે વખતે પણ એ દુ:ખના કાળમાં સમાધિ જાળવીને જીવન જીવતા હોય છે અને જે ક્ષેત્રમાં એ આત્મા ચ્યવન પામલા હોય તે ક્ષેત્રમાં જે કાંઇ ઉપદ્રવો મારી મરકી વગેરે રોગો ઉત્પન્ન થયેલા હોય એ સઘળા રોગો ઉપદ્રવો શાંત થઇ જાય છે. એ આ જીવોનો પુણ્યોદય કામ કરતો હોય છે. જ્યારે આ આત્માઓ જન્મ પામે છે ત્યારથી પણ એ પોતે જ્યાં જે ક્ષેત્રમાં હોય તેની આજુબાજુ ક્ષેત્રોમાં પણ આ બધી પીડાઓ શાંત થયેલી હોય છે એ આ જીવોનો તીર્થંકર નામકર્મનો પ્રદેશોદય કહેવાય છે અને
જ્યારે આ આત્માઓ પુરૂષાર્થ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. તે વખતે તીર્થકર નામકર્મનો વિપાકોદયા પેદા થાય છે. એના કારણે એ આત્માઓ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તેની આજુબાજુ એકસો પચ્ચીશ જોજના (૧૨૫ યોજન) સુધીના ક્ષેત્રમાં એટલે ચારે દિશામાં પચ્ચીસ-પચ્ચીશ જોજન અને ઉર્ધ્વ દિશાના પચ્ચીશ જોજન એમ થઇને ૧૨પ યોજન થાય છે. કોઇપણ જાતનો રોગ-મારી-મરકી-ઉપદ્રવ વગેરે થતાં નથી થયેલા હોય તો તેનો નાશ થાય છે. આ અપાયાપગમાતિશય કહેવાય છે. (૨) પૂજાતિશયનું વર્ણન :
શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ દેવલોકથી કે નરકગતિમાંથી ચ્યવન પામીને માતાના ગર્ભમાં આવે છે ત્યારથી એ પૂજાય છે એટલે એ જીવોનાં પાંચેય કલ્યાણકો પૂજનીક હોય છે. જ્યારે આ આત્માઓ ચ્યવન પામી માતાના ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે. ત્યારે સૌધર્મ ઇન્દ્રન સિંહાસન ચલાયમાન થાય છે અને ઇન્દ્ર મહારાજા અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને ત્યાં રહ્યા રહ્યા ભાવથી ભગવાનની સ્તુતિ કરે છે. આ સ્તુતિ કરવાનો ભાવ શ્રી તીર્થંકર પરમાત્માઓએ ત્રીજા ભવે જિન નામકર્મ નિકાચિત કરેલ છે એનો પ્રદેશોદયા ઉદયરૂપે ચાલે છે. એ પુણ્યના પ્રતાપે આ રીતે આ આત્માઓ પૂજાય છે. અર્થાત્ સ્તવના રૂપે સ્તવાય છે.
Page 58 of 65
Page #59
--------------------------------------------------------------------------
________________
જ્યારે જન્મ પામે છે ત્યારે ચોસઠ ઇન્દ્રો છપ્પન દિફ કુમારિકાઓ આ આત્માનો જન્મોત્સવ સારી રીતે ઉજવે છે કે આ આત્મા પુરૂષાર્થ કરીને પોતાના કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પામશે અને અનેક આત્માઓનાં કર્મોનો પણ નાશ કરાવવામાં સહાયભૂત થશે તથા અનેક આત્માઓ પોતાના કર્મોનો નાશા કરવાના માર્ગે ચાલે તેમાં સ્થિર રહે અને પુરૂષાર્થ કરી કર્મોનો નાશ કઇ રીતે કરે એનો માર્ગ જગતમાં મૂકીને મુક્તિએ જશે માટે એ માર્ગના સ્થાપક આ આત્માઓ હોવાથી આ આત્માઓ જગતને વિષે પૂજ્ય બને છે. આજ રીતે જ્યારે આ આત્માઓ દીક્ષા લે ત્યારે પણ દેવતાઓ, ઇન્દ્રો આવીને મહોત્સવ કરે છે. કેવલજ્ઞાન પામે ત્યારે પણ મહોત્સવ કરે છે. જ્યારે તીર્થકરોને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારથી તીર્થકર નામકર્મ પ્રકૃતિનો વિપાકોä શરૂ થાય છે અને નિર્વાણ પામે ત્યાં સુધી એ પ્રકૃતિ વિપાકોદય રૂપે રહે છે અને જ્યારે નિર્વાણ પામે ત્યારે પણ દેવો મહોત્સવ કરે છે. એ શ્રી તીર્થંકર પરમાત્માઓનું પુણ્ય એવું ઉંચી કોટિનું હોય છે કે જેના કારણે ત્રણ ચોવીશી કાળ સુધી એ જીવો નામથી પૂજનિક રહે છે. એટલા માટે કહેલું છેકે જેનાથી શ્રી તીર્થકર સર્વ પૂજ્ય છે. એટલે ભગવંતની પૂજા રાજા બલદેવાદિ દેવતા ઇન્દ્ર આદિ કરે છે અથવા અસુરો, મનુષ્યો અને દેવો પૂજે છે અથવા પૂજા કરવાની અભિલાષા કરે છે તે પૂજાતિશય કહેવાય છે. (૩) જ્ઞાનાતિશયનું વર્ણન :
શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચના કરતાં હોય છે તે ભવમાં જેટલું જ્ઞાન ભણલા હોય છે તે જ્ઞાનના ઉપયોગમાં જ સ્થિરતા કેળવવા માટે સ્વાધ્યાય કરતાં કરતાં મનની એકાગ્રતા જ્ઞાનના ઉપયોગમાં એવી બનાવે છે કે તે ત્રીજા ભવે પણ એ જીવોનાં શરીરને કોઇ વાંસલાથી છોલે તો પણ તે જીવો પ્રત્યે દ્વેષ ભાવ પેદા થતો નથી અને એમના શરીરને કોઇ ચંદનથી લેપ કરે તો પણ તે જીવો પ્રત્યે રાગ પેદા થતો નથી. આ રીતે શરીર પ્રત્યે ભેદ જ્ઞાન પેદા કરી પોતાના જ્ઞાનની સ્થિરતા પ્રાપ્ત કરી એ જ્ઞાન સાથે લઇને દેવ અથવા નરકમાં જાય છે. ત્યાંથી એ જ્ઞાન સાથે લઇને મનુષ્યપણામાં આવે છે. આથી આ જીવો શ્રી તીર્થકર રૂપે જન્મતાંજ એટલે ચ્યવન પામતાં જ ત્રણ જ્ઞાનથી સહિત ચ્યવન પામે છે અને પોતાના જ્ઞાનના ઉપયોગમાં રહીને સંસારમાં રહેવા લાયક ભોગાવલી કર્મો જ્યાં સુધી હોય ત્યાં સુધી અનાસક્ત ભાવે ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવ જાળવીને રહે છે. પછી સંયમ લઇ ઘોર પરિષહ અને ઉપસર્ગોને સહન કરીને મોહનીય કર્મનો નાશ કરી વીતરાગ બને છે. ત્યાર પછી ત્રણ ઘાતી કર્મોનો. નાશ કરી (જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય) કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. જ્ઞાનના ઉપયોગની સ્થિરતા અને તેનાથી શરીર પ્રત્યેના ભેદ જ્ઞાનની સ્થિરતાથી યાવત કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીની બધી અવસ્થા જ્ઞાનાતિશય રૂપે કહેવાય છે. (૪) વચનાતિશય :
કેવલજ્ઞાન પામ્યા પછી તીર્થંકર પરમાત્માઓ દેશના આપે છે. તે દેશનાના શબ્દો સમવસરણમાં આવેલા દેવો, મનુષ્યો અને તિર્યંચો પોત પોતાની ભાષામાં સો સમજી શકે છે અને એ દેશનામાં સોના સંશયો દૂર થાય છે તે વચનાતિશય કહેવાય છે.
પ્રભુના ૩૪ અતિશય
રાસના ચોપડામાં ચોથા ખંડની ૧૧મો ઢાળનું ત્રીજે ભવે વર સ્થાનક કીજે એ ઢાળમાં ૩૪ અતીશય આવે છે તે આ પ્રમાણે છે.
જન્મથી ચાર અતિશય હોય તે આ પ્રમાણે નીચે મુજબ, પહેલો અતિશય સુગંધીવંત પરસેવો, મળ, રોગ રહિત અને સુંદર સ્વરૂપ સહિત રૂપ હોય. બીજો 4 લોહી અને માંસ, ગાયના દૂધ જેવાં સદ સુગંધવંત હોય. ત્રીજો અતિશય. આહાર અને નિહાર
Page 59 of 65
Page #60
--------------------------------------------------------------------------
________________
કોઇના દેખવામાં ન આવે. ચોથો અતિશય. શ્વાસોશ્વાસ કમળના સુગંધ જેવો હોય. આ ચાર અતિશય પ્રભુને જન્મથી હોય તેના નામ કહ્યા.
દેવના કહેલા ઓગણીશ અતિશય નીચે મુજબ હોય છે.
પહેલો અતિશય. સ્ફટિક મણિ રત્નમય ઉજ્જવળ સિંહાસન પાદપીઠ સહિત સહચારી હોય.
બીજો અતિશય. જિનજીના મસ્તક ઉપર ત્રણ ત્રણ છત્ર દરેક દેશાએ જણાયા કરે અથવા દેખાય છે. ત્રીજો અતિશય, હંમેશા રત્નમય ઇંદ્રધ્વજ (ધર્મધ્વજ) આગળ ચાલ્યા કરે.
ચોથો અતિશય. વગર વિંઝ્ય ધોળાં ચામરોની ચાર જોડી પ્રભુ ઉપર વિંઝાયા જ કરે. પાંચમો અતિશય. હંમેશ ધર્મચક્ર આકાશમાં ચાલતું જ સાથે રહે.
છઠ્ઠો અતિશય. પ્રભુના શરીરથી બારગણું ઉંચું (પ્રભુ પર છાંયડો કરતું) અશોકવૃક્ષ છત્ર દંડ પતાકાદિ સાથે જ રહ્યા કરે.
સાતમો અતિશય. ચારે મુખથી શોભાવંત દેશના સર્વને સંભળાયા કરે એટલે કે દરેક જણ એમજ જાણી શકે કે પ્રભુ મારી સામે જોઇને જ દેશના દે છે એવું જણાય. આઠમો અતિશય. રત્ન સોના અને રૂપાના ત્રણ ઢગ રચાય.
નવમો અતિશય. નવ કમળની ઉપર પ્રભુ ચાલતા જણાય. દશમો અતિશય. વિહારભૂમિમાં કાંટા ઊંધા મ્હોંવાળા થઇ જાય.
અગ્યારમો અતિશય. સંયમ લીધા પછી વાળ, નખ અને રૂંવાડાં વધે નહીં.
બારમો અતિશય, ઇંદ્રિયના અર્થ પાંચે મનોજ્ઞ હોય.
તેરમો અતિશય. સર્વ ઋતુઓ અનુકૂળ રહ્યા કરે.
ચૌદમો અતિશય. સુગંધી જળનો વર્ષાદ થયા કરે.
પંદરમો અતિશય. જળ અને સ્થળની અંદર પેદા થએલાં પાંચે રંગનાં સુગંધી ફૂલો ઢીંચણ
જેટલાંદળનાં સમોવસરણના સ્થળમાં ઉંધે બીંટડે પથરાયા રહે.
સોળમો અતિશય. પક્ષીઓ પ્રભુની પ્રદક્ષીણા કરે. સત્તરમો અતિશય. દરેક સમય યોજન પ્રમાણ અનુકુળ વાયુ વાયા કરે.
અઢારમો અતિશય. પ્રભુના વિહાર માર્ગે આવતાં વૃક્ષો પ્રભુને નમન કર્યા કરે.
ઓગણીસમો અતિશય. આકાશના અંદર દેવદુંદુભિ વાગ્યાં જ કરે. આ પ્રમાણે દેવના બનાવેલા ૧૯
અતિશયના નામ જાણવા.
કર્મક્ષયથી થનારા અગ્યાર અતિશયના નામ :--
(૧) અતિશય એક યોજન પ્રમાણ સમોવસરણની અંદર ત્રણે લોકનાં શ્રોતાઓ સુખે બેઠક લઇ
શકે.
(૨) અતિશય. પ્રભુની અર્ધ માગધીભાષામય ધર્મદેશના હતી દેવતા, મનુષ્ય, તિર્યંચ વિગેરે પોતપોતાની ભાષામાં સારી રીતે સમજી શકે.
(૩) અતિશય. તેમજ જે ક્ષેત્રમાં પ્રભુ વિચરતાં હોય તે ક્ષેત્ર સ્થળમાં ચોમેર ૨૫ યોજન (૧૦૦=ગાઉ) સુધીમાં પ્રથમના ફાટી નીકળેલા રોગો ઉપદ્રવો નાબુદ થઇ જાય અને નવા પેદા થાય નહીં. (૪) અતિશય. પ્રભુજીની વિહારભૂમિમાં સ્વભાવિક વિરોધ રાખનારાં પ્રાણી પણ (જેમકે ઉંદર બિલાડીને એક બીજાનું કશું ન બગાડવા છતાં પણ જન્મથી વૈર હોય છે તે સ્વાભાવિક તૈર બંધ પડી) મિત્રરૂપે હળીમળી રહે.
(૫) જ્યાં પ્રભુજી વિચરતા હોય ત્યાં દુકાળ પડે નહીં.
(૬) પ્રભુજીની વિહાર ભૂમિકામાં શત્રુના લશ્કરની કે પોતાના લશ્કરની ચડાઇ આવી ન શકે.
Page 60 of 65
Page #61
--------------------------------------------------------------------------
________________
(૭) પ્રભુજી વિચરતા હોય ત્યાં ચેપી ને ઉડતા (મરકી, કોલેરા, પ્લેગ) જેવા રોગ ન થાય. (૮) પ્રભુ વિચરે ત્યાં નુક્શાનકારી જીવોની પેદાશ પણ ન થાય. (૯) હદથી વધારે મેઘ વૃષ્ટિ ન થાય. (૧૦) જોઇએ તે કરતાં ઓછી મેઘ વૃષ્ટિ ન થાય. (૧૧) અને પ્રભુની પાછળ બાર સુર્ય જેટલા તેજવાળું દેદીપ્યમાન ભામંડળ કાયમ રહ્યા કરે.
આ પ્રમાણે બધા મળી ૩૪ અતિશય ધારક શ્રી અરિહંત પ્રભુને નમસ્કાર કરી હે ભવિજનો પાપનો નાશ કરો.
પ્રભુની પાંત્રીશ વાણીના નામો -- (૧) જે જગ્યાએ જે ભાષાનો પ્રચાર હોય ત્યાં તે ભાષા મિશ્ર અર્ધ માગધી ભાષા બોલે. (૨) એક યોજન પ્રમાણમાં વગર હરકતે સંભળાય તેવી ઉચ્ચ સ્વર સહિત દેશના આપે. (૩) ગામડિયા ભાષા કે તોછડી ભાષાનો ઉપયોગ અમલમાં ન આવે. (૪) મેઘની ગર્જના સરખી ગંભીર વાણી બોલે.
(૫) સાંભળનારને પડછંદા, સહ વચન રચનાના છૂટાછૂટા બોલો સંભળાઇ સારી રીતે સમજવામાં આવે તેવા શબ્દ વાપરે.
(૬) સાંભળનારને સંતોષકારક સરળ ભાષા સહીત બોલે.
(૭) સાંભળનાર પોતપોતાનાં હૃદયમાં એવું સમજે કે પ્રભુ મને ઉદ્દેશીને જ દેશના આપે છે એવી છટા વાપરે.
(૮) વિસ્તાર સહિત અર્થ પુષ્ટિ કરી બતાવે. (૯) આગળ પાછળના સંબંધને વાંધો ન નડે તેવા મળતે મળતાં પ્રબંધની રચના વદે.
(૧૦) મોટા પુરુષને છાજે તેવાં પ્રશંસનીય વાક્યો બોલવાથી શ્રોતાને નિશ્ચયપણે જણાય કે આવા મહાન પુરૂષ સિંહજ આવી ભાષા અમલમાં લઇ શકે, એવી ખુબી વાપરે અને અપ્રતિહત (કોઇથી પણ તેનું ખંડન ન કરી શકે તેવા) સિદ્ધાંતો પ્રકાશે.
(૧૧) સાંભળનારને શંકા ન રહે તેવી સ્પષ્ટ વાણી ઉચ્ચરે. (૧૨) કોઇ પણ દૂષણ લાગુ ન થઇ શકે તેવું વિદૂષક વ્યાખ્યાન પ્રકાશે.
(૧૩) કઠીણ અને ઝીણા વિચારવંત વિષને બહુજ સહેલા અર્થથી પ્રકાશવાણી સાંભળનારના મનમાં તેની તરત રમણતા થઇ રહે તેવી ખુબી વાપરે.
(૧૪) જે જગોએ જેવું દ્રષ્ટાંત સિદ્ધાંત યોગ્ય રૂચિકર લાગે તેવું લાગુ કરે.
(૧૫) જે વસ્તુ પોતાને વિવિક્ષિત છે તે વસ્તુસહ એટલે કે છ દ્રવ્ય અને નવ તત્વની પુષ્ટિરૂપ અપેક્ષા યુક્ત બોલે.
(૧૬) સંબંધ પ્રયોજન (મતલબ) અને અધિકારી વાક્ય વદે. (૧૭) પદ રચનાની અપેક્ષા સહિત વાક્ય વદે. (૧૮) ષટદ્રવ્ય ને નવતત્વની ચાતુર્યતાયુક્ત બોલે. (૧૯) સ્નિગ્ધ અને માધુર્યતા સહિત બોલવાથી ઘી ગોળ કરતાં મીઠી લાગે તેવી છટાયુક્ત વાણી.
વાપરે.
(૨૦) પારકાનાં મર્મ ખુલ્લાં ન જણાઇ આવે તેવી ચતુરાઇ યુક્ત બોલે. (૨૧) ધર્મ અર્થ એ બે પુરૂષાર્થને સાધનારી. (૨૨) ઉદારતા યુક્ત દીવાના પ્રકાશ સરખા પ્રકાશવંત અર્થ પ્રકાશે. (૨૩) પરનિંદા અને આપ પ્રશંસા વગરની વાણી વાપરે.
Page 61 of 65
Page #62
--------------------------------------------------------------------------
________________
(૨૪) ઉપદેશ દેનાર સર્વગુણ સંપન્ન છે એ પ્રતીતી થવા રૂપ પ્રતિષ્ઠિત પ્રમાણિક વાક્ય બોલે. (૨૫) કર્તા, કર્મ, ક્રિયાલિંગ કાળ અને વિભક્તિ યુક્ત વચન વદે. (૨૬) શ્રોતાને નવાઇ ભર્યા વાક્યોથી હર્ષ વધે એવું બોલે. (૨૭) ઘણી ધીરજ સાથે ધીમાસથી વર્ણન કરી બતાવે.
(૨૮) વાર લગાડી કે અચકાઇ અચકાઇ ન બોલે. અવિચ્છિન્ન મેઘધારા સમાન ચાલુ પ્રવાહ સહિત બોલે.
(૨૯) ભ્રાંતિ ઉપજવાજ ન પામે તેવું બ્રિાંતિ વચન વદે.
(૩૦) ચારે નિકાયના દેવ તથા મનુષ્ય અને પશુ, પક્ષી વિગેરે પોતપોતાની ભાષાથી સમજી શકે તેવી છટાયુક્ત બોલે.
(૩૧) શિષ્યગણને વિશેષ બુદ્વિગુણ વધે તેવી વાણી બોલે. (૩૨) પદના અર્થને અનેક પણે વિશેષ આરોપ કરી બોલે. (૩૩) સાહસિક પણે બોલે.
(૩૪) (એકવાર કહેલી વાત કિંવા દ્રષ્ટાંત સિદ્ધાંત પ્રયોજન વિના ફ્રી ફ્રીને ન કહે તે) પુનરૂક્તિ રહિત બોલે.
(૩૫) અને કોઇનું મન કિંચિંત પણ ન દુભાય તેવી વાણી વદે.
એ પાંત્રીશ વાણી ગુણ સહિત જગતના જીવોને પ્રતિબોધ આપે છે તે પ્રભુને હે ભવિપ્રાણી અવશ્ય ભાવ સહિત નમન કરવું જ યોગ્ય છે પ્રભુજીને નમન કરવાથી ઘણા કાળ લગી અખંડ પણે આનંદ ટકી શકે તેવા લાભ મળે છે.
પ્રથમપદની સઝા (નવપદની સઝાય).
(રાગ - નણદલની એ દેશી). વારી જાઉં શ્રી અરિહંતની, જેહના ગુણ છે બાર મોહન પ્રાતિહારજ આઠ છે, મુલ અતિશય છે ચાર મોહનવારિ ||૧||
વૃક્ષ અશોક સુર કુસુમની વૃષ્ટિ દિવ્ય ધ્વનિ વાણ મોહન ચામર સિંહાસન દુંદુભિ ભામંડલ છત્ર વખાણ મોહનવારિ ||રા.
પૂજા અતિશય છે, ભલો ત્રિભુવન જનને માન મોહન વચના વિષય જોજનગામી સમજે ભવિ. અસમાન મોહન વારિ III
જ્ઞાતાતિશય અનુતર તણા સંશય છેદણહાર મોહન લોકા લોક પ્રકાશત કેવલ જ્ઞાન ભંડાર મોહનવારિ. ૪ll
રાગાદિક અત્તરરિપુ તેહનો કીધો અન્ત મોહન જિહાં વિચરે જગદીશ્વરૃ તિહાં સાતે ઇતિ સમંત મોહનવારી. ||પI
એહવા અપાયા પગમનો અતિશય અતિ અદ્ભૂત મોહન અહર્નિશ સેવા સારતા, કો ગમે સુર હુંત મોહન વારી. ||૬|I.
માર્ગ શ્રી અરિહન્તનો આદરીયે ગુણમેહ મોહન ચાર નિક્ષેપે વાંદિયે જ્ઞાન વિમલ ગુણ ગેહ મોહનવારિ ||
તીર્થકર અનંત બળના ધણી કહેવાય છે
તે શી રીતે જણાવે છે. ઘણા માણસને પહોંચી શકે તે એક યોદ્ધો કહેવાય. તેવા ૧૨ યોદ્વાનું બળ ૧ બળદમાં હોય છે. ૧૦ બળદનું બળ ૧ ઘોડામાં હોય છે. ૧૨ ઘોડાનું બળ ૧ પાડામાં હોય છે. ૧૫ પાડાનું બળ ૧ હાથીમાં હોય છે.
Page 62 of 65
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦૦ હાથીનું બળ ૧ સિંહમાં હોય છે. ૨૦૦૦ સિંહનું બળ ૧ અષ્ટાપદ પક્ષીમાં હોય છે. ૧૦૦૦૦૦૦ (૧૦ લાખ) અષ્ટાપદનું બળ ૧ બવદેવમાં હોય છે. ૨ બળદેવનું બળ ૧ વાસુદેવમાં હોય છે. ૨ વાસુદેવનું બળ ૧ ચક્રવર્તિમાં હોય છે. ૧ લાખ ચક્રવર્તિનું બળ ૧ નાર્ગેન્દ્રમાં હોય છે. ક્રોડ નાગેંદ્રનું બળ ૧ ઇંદ્રમાં હોય છે. એવા અનંત ઇંદ્રોનું બળ એક તિર્થંકરની ટચલી આંગળીમાં હોય છે.
ચાર જ્ઞાનોએ સહિત છતાં :
ત્રણ જ્ઞાનો સાથે લઇને જન્મેલા અને દીક્ષિત થવાની સાથે જ ચોથા જ્ઞાનને ધરનારા બનેલા, એવા પણ એ પુણ્યાત્માઓને કેવલજ્ઞાન તો- ‘જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય' -આ નામનાં ચારે ઘાતિકર્મોનો સમૂલ નાશ થયા પછીજ થાય છે. આ ચાર પ્રકારનાં ઘાતિકર્મોમાં બલવાન ઘાતિકર્મ-મોહનીય છે. સમ્યગ્દર્શન ગુણ અને સમ્યક્ચારિત્ર ગુણ આ બેય અનુપમ ગુણોનું ઘાતક એ ઘાતિકર્મ છે. આ ઘાતિકર્મના સમૂલ નાશ વિના બાકીનાં ત્રણ ઘાતિકર્મોનો સમૂલ નાશ થતો જ નથી. મોહનીય કર્મમાં પણ સમ્યગ્દર્શન ગુણની અવરોધ પ્રકૃતિઓને ‘દર્શનમોહનીય' તરીકે ઓળખાવાય છે અને સમ્યક્ચારિત્ર ગુણની અવરોધક પ્રકૃતિઓને ‘ચારિત્રમોહનીય' તરીકે ઓળખાવાય છે. દર્શનમોહનીય પ્રકૃતિઓનો સમૂલ નાશ થયા વિના ચારિત્રમોહનીય પ્રકૃતિઓની ક્ષપણા કરવાનો પ્રયત્ન પણ શરૂ થઇ શકતો નથી. આ ભયંકરમાં ભયકંર ઘાતિકર્મનો સમૂલ નાશ થયા વિના જ્ઞાનાવરણીય આદિ ત્રણ ઘાતિકર્મોનો સંપૂર્ણ નાશ શક્ય નથી : અને મોહનીય રૂપ ઘાતિકર્મનો સમૂલ નાશ થયા બાદ, બાકીનાં ત્રણ ઘાતિકર્મોનો સમૂલ નાશ તો ઘણી સહેલાઇથી થઇ જાય છે. આ જ કારણે ચાર જ્ઞાનોને ધરનારા પણ શ્રી જિનેશ્વર મહારાજો ઉક્ત સંયમ અને ઘોર તપની આચરણામાં અપ્રમત્તપણે ઉઘુક્ત રહીને રાગદ્વેષ રૂપ સંસારની જડનો સમૂલ નાશ કરે છે અને એનો સમૂલ નાશ થયા પછી સંપૂર્ણ જ્ઞાની બનવા માટે ઘણો જ અલ્પ સમય બાકી રહે છે. રાગદ્વેષ રૂપ સંસારની જડના નાશ વિના કેવલજ્ઞાન નથી થતું અને કેવલજ્ઞાન વિના જગતના સઘળાય ભાવોને સંપૂર્ણપણે જાણવાનું શક્ય નથી. તેમજ જ્યાં સુધી જગતના સઘળાય ભાવોને જાણી શકાય નહિ ત્યાં સુધી સ્વતન્ત્રપણે ધર્મની દેશના દેવી એ પણ શક્ય નથી. જો કે એ વાત સુનિશ્ચિત છે કે-શુદ્ધ ધર્મના નિરૂપણ વિના આત્મા જગતનો સાચો ઉપકારી બની શકતો નથી, પણ સાચા ઉપકારી બનવાને ઇચ્છતા મૂલ પ્રણેતાઓ કેવલજ્ઞાન વિના પ્રરૂપણા કરતા જ નથી. આથી જે મહાત્માઓ વીતરાગ બનવાપૂર્વક અનંતજ્ઞાની બની જગતથી અજ્ઞાત એવા અનેક અનુપમ ધર્મોનું સ્વભાવના યોગે જ નિરૂપણ કરે, એ વિશ્વપૂજ્ય બને એમાં શંકાને સહજ પણ અવકાશ નથી. શ્રી અરિહંતદેવને નમસ્કાર :
उप्पन्नसन्नाणमहोमयाणं, सपाडिहे रासणसंठियाणं । सदेसणाणंदियसज्जणाणं,
नमो नमो होउ सया जिणाणं ||१||
ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાનરૂપ તેજને પોતાના સ્વરૂપ તરીકે ધરનારા, છત્ર, ચામર આદિ પ્રાતિહાર્યોથી શોભતા સિંહાસન ઉપર સમ્યક્ પ્રકારે સ્થિત થયેલા અને સુંદર ધર્મદેશનાથી સજ્જન આત્માઓને આનંદિત કરનાર શ્રી અરિહંત પરમાત્માને સદાય નમસ્કાર હો નમસ્કાર હો.
શ્રી અરિહંત પદ :
तत्थडरिहंतेडट्ठारस- दोसविमुक्के विसुद्वनाणमए । ડિયતત્તે: યસુર-રાણ ફ્લાહ વિશ્પત્તિ ||9||
ભાવાર્થ :- હે ભવ્ય જીવો ! શ્રી અરિહંત આદિ નવે પદોમાં પ્રથમ પદે રહેલા શ્રી અરિહંતદેવો, કે જે અઢારે દોષોથી વિમુક્ત છે, વિશુદ્ધજ્ઞાનમય છે, તત્ત્વોને પ્રકટ કરનારા છે અને સુરેશ્વરો પણ જેઓની
Page 63 of 65
Page #64
--------------------------------------------------------------------------
________________
આગળ નમી પડેલા છે, તેઓનું તમે હંમેશને માટે પણ ધ્યાન કરો. શ્રી અરિહન્ત જેવો કોઇ નહિ :
શ્રી નવકાર મંત્રમાં પહેલા પાદમાં શ્રી અરિહંત ભગવાનને નમસ્કાર છે. “નમો અરિહંતાણં' દ્વારા કેટલા શ્રી અરિહંત ભગવન્તોને નમસ્કાર થાય છે ? અનન્તા શ્રી અરિહન્ત ભગવન્તોનો આમાં સમાવેશ થાય છે. જગતમાં વિચરતા શ્રી અરિહંત ભગવન્તોનો એમાં સમાવેશ છે. જગતમાં વિચરીને મુક્તિપદે પહોંચી ગયેલા શ્રી અરિહન્ત ભગવન્તોનો પણ એમાં સમાવેશ છે. અને, જે કોઇ આત્માઓ હજુ અરિહન્ત બન્યા નથી પણ જેઓ અરિહન્ત બનવાના છે, અરિહન્ત બનીને તારક તીર્થની સ્થાપના કરવાના છે અને જગતમાં વિચરી અનેક જીવોનો ઉદ્ધાર કરતે કરતે મક્તિપદે પહોંચવાના છે, તેઓનો પણ આમાં સમાવેશ છે. તમે ‘નમો અરિહંતાણ” બોલો, એની સાથે જ એ અનન્તાનો ખ્યાલ આવે ને ? અને, એ સાથે એમ પણ થાય ને કે- “આ જગતમાં જેવા આ, તેવા બીજા કોઇ નહિ !' આમની હરોલમાં મૂકી શકાય એવો બીજો કોઇ જીવ નહિ, એ વિષે તમને શંકા નહિ ને ? બીજા વીતરાગ અને કેવલજ્ઞાની પણ આમની તોલે આવી શકે જ નહિ ને ? હા, તો રાગ-દ્વેષથી ભરેલા અને અજ્ઞાનીને તો આમની સમાન કલ્પાય જ નહિ ને ? મોહના ભારે આક્રમણથી જેની મતિ મુંઝાયેલી હોય, તેને જ આમની હરોલમાં બીજાને મૂકવાનું મન થાય ને ? જ્યારે ને ત્યારે, જગતમાં સૌથી મહાન કોઇ પણ વ્યક્તિ હોય, તો તે શ્રી અરિહંત જ હોય ને ? એટલે નમો અરિહંતાણં' બોલતાં કેવો ભાવ પ્રગટે ? શ્રી અરિહન્તને જો ઓળખ્યા હોય, તો “નમો અરિહંતાણં' બોલતાં એવો ભાવોલ્લાસ પ્રગટે કે જેને સંપૂર્ણપણે વાણીમાં મૂકી શકાય નહિ.
શ્રી અરિહંત દેવની આજ્ઞા એ સાધના
અને મોક્ષ એ સાધ્ય આવા પ્રકારના શ્રી અરિહન્ત દેવોએ સ્થાપેલા તીર્થની સેવા દ્વારા જે આત્માઓ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને સંપૂર્ણપણે પ્રગટાવે છે, તે આત્માઓ સિદ્ધ કહેવાય છે. સિદ્ધ આત્મા એટલે સર્વથા શુદ્ધ બનેલો આત્મા. શ્રી અરિહન્તદેવની આજ્ઞાને જે પામે અને પાળે, તે શ્રો સિદ્ધ બની શકે. શ્રી અરિહંતપદનું શ્રી સિદ્વિપદ એ ફ્લ છે : કારણ કે-શ્રી અરિહંતદેવ પણ આયુષ્ય પૂર્ણ થયે શ્રી સિદ્વિપદને પામે છે અને શ્રી અરિહંતદેવની આજ્ઞાનુસાર વર્તીને પોતાના આત્માની સાથે લાગેલાં સકલ કર્મોને ક્ષીણ કરનારા આત્માઓ પણ શ્રી સિદ્વિપદને પામે છે. જે જે આત્માઓએ પોતાના સંપૂરઅમ શુદ્ધ સ્વરૂપને પ્રગટાવ્યું છે, તે તે સઘળા. આત્માઓ શ્રી સિદ્ધપદે વિરાજમાન છે. એ જ પદ સંસારના જીવોને માટે સાધ્ય રૂપ છે. સાધ્ય મોક્ષ અને સાધન શ્રી અરિહંતદેવની આજ્ઞાનું પાલન, સાધન વિના સિદ્ધિ થાય નહિ અને સિદ્ધિ ન હોય તો સાધનની કિંમત રહે નહિ, એટલે શ્રી અરિહંતદેવ સાધનપ્રકાશક હોઇને પહેલા પદે પૂજ્ય છે અને શ્રી સિદ્ધો આદર્શ રૂપ હોઇને બીજા પદે પુજ્ય છે. આમ તો શ્રી અરિહંતદેવો ચાર કર્મોથી રહિત હોય છે અને શ્રી સિદ્ધો આઠેયા કર્મોથી રહિત હોય છે, પણ શ્રી અરિહંતદેવોનો માર્ગનું દર્શન કરાવવા રૂપ ગુણ એવો મોટો છે કે-શ્રી સિદ્ધાત્માઓ બીજા પદે ગણાય છે અને શ્રી અરિહંતદેવો પહેલા પદે ગણાય છે.
નમો અરિહંતાણં પદ બોલતાં કેટલા તીર્થકરના આત્માઓને નમસ્કાર થાય છે ? એ જણાવાય છે.
(૧) સામાન્ય રીતે ભૂતકાળમાં અનંતા તીર્થકરો થઇ ગયા એમને નમસ્કાર થાય છે. વર્તમાનમાં કેવલજ્ઞાન પામી વિચરતાં સીમંધર સ્વામી આદિ વીશ તીર્થકરોને નમસ્કાર થાય છે અને ભવિષ્યમાં અનંતા. તીર્થંકરો થવાના છે તેઓને નમસ્કાર થાય છે.
(૨) તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને નરકમાં ગયેલા અસંખ્યાતા આત્માઓ છે કે જેઓ નરકમાંથી નીકળી મનુષ્યપણું પામી એજ ભવમાં તીર્થંકર થઇ મોક્ષે જશે. એ જીવોને નમસ્કાર થાય છે. એવી જ રીતે તીર્થંકર નામકર્મ નિકાચીત કરી વૈમાનિક દેવલોકમાં અસંખ્યાતા આત્માઓ રહેલા છે કે જેઓ ત્યાંથી મનુષ્યપણું પામી એજ ભવે તીર્થંકર થઇ મોક્ષે જશે એમને નમસ્કાર થાય છે તથા વર્તમાનમાં
Page 64 of 65
Page #65
--------------------------------------------------------------------------
________________ વિચરતા વીશ તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર થાય છે. ભૂતકાળમાં અનંતા થઇ ગયા એ તીર્થકર પરમાત્માઓને નમસ્કાર થાય છે. (3) તીર્થકર નામકર્મ બાંધવાની શરૂઆત મનુષ્યમાં જ થાય છે અને તે પંદર કર્મભૂમિમાંથી કોઇપણ ક્ષેત્રમાં કરી શકે છે અને તીર્થંકર નામકર્મની નિકાચના પણ પંદર કર્મ ભૂમિરૂપ ક્ષેત્રોમાં મનુષ્યો જ કરે છે અને તે પહેલા સંઘયણ વાળા જીવા નિકાચના કરી શકે છે. એવી જ રીતે તીર્થંકર પણા રૂપે મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે એ તીર્થંકર રૂપે ચ્યવન પામે ત્યારથી તીર્થકર નામકર્મનો પ્રદેશોદય પુણ્યપ્રકૃતિ રૂપે ઉદયમાં કામ કરતો હોય છે. પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રમાં એક અવસરપીણીનો કાળ દશ. કોટાકોટી સાગરોપમનો હાય છે. તેમાં નવ કોટાકોટી સાગરોપમ કાળ યુગલિક મનુષ્યોનો હોય છે. તેમાં છા આરા રૂપે કાળ હોય છે અને એક કોટાકોટી સાગરોપમ કાળમાંજ ધર્મ હોય છે. એ કાળમાં ચોવીશ. તીર્થંકર પરમાત્માઓ થાય છે. છ આરા કાળમાં પહેલો આરો ચાર કોટાકોટિ સાગરોપમ કાળનો હોય છે. બીજો આરો ત્રણ કોટાકોટી સાગરોપમ કાળ જેટલો હોય છે. ત્રીજો આરો બે કોટાકોટી સાગરોપમ કાળ જેટલો હોય છે. એ ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ વરસ અને નેવ્યાશી પખવાડીયા કાળ બાકી રહે ત્યારે પહેલા તીર્થંકર ચ્યવન પામે છે. પછી એ કાળમાં જન્મ પામે છે, દીક્ષા લે છે, કવલજ્ઞાન પામે છે અને જ્યારે ત્રીજા આરાના નેવાશી પખવાડીયા કાળ બાકી રહે ત્યારે નિર્વાણ પામે છે એ નેવ્યાશી પખવાડીયા કાળ પૂર્ણ થાય કે તરત જ ચોથો આરો શરૂ થાય છે. એ ચોથા આરાનો કાળ એક કોટાકોટી સાગરોપમ કાળ માં બેંતાલીસ હજાર વર્ષ ઓછા એટલો કાળ હોય છે. પાંચમો આરો એકવીશ હજાર વરસનો અને છઠ્ઠો આરો પણ એકવીશ હજાર વરસનો હોય છે. આ રીતે દશ કોટાકોટી સાગરોપમ કાળ વાળી અવસરપિણી કાળ કહેવાય છે. એ ચોથા આરાના કાળમાં પહેલા તીર્થંકર સિવાય બાકીના ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓનાં પાંચે પાંચ કલ્યાણકો થાય છે અને છેલ્લા ચોવીસમા તીર્થંકરનું શાસન પાંચમા આરાના છેડા સુધી રહે છે. આજ રીતે ઉત્સરપિણી કાળમાં છ આરા હોય છે અને તે ચઢતા ક્રમે હોય છે અને તે કાળમાં પણ ચોવીશા તીર્થંકર પરમાત્માઓ થાય છે. આ રીતે વીશ કોટાકોટી સાગરોપમ કાળને એક કાળચક્ર કહેવાય છે. એ એક કાળચક્રમાં બે કોટાકોટી સાગરોપમ કાળ સુધી ધર્મ હોય છે એટલે બે ચોવીશી તીર્થંકર પરમાત્માઓ (48 તીર્થંકર પરમાત્માઓ) પેદા થાય છે અને મોક્ષમાર્ગ ચલાવે છે. (ચાલુ કરે છે.) મહર્ષાવિદેહ ક્ષેત્રનું વર્ણન એક મહાવિદેહ ક્ષેત્રમાં બત્રીશ વિજ્યો હોય છે. એક એક વિજ્યો છ ખંડોથી યુક્ત હોય છે. આથી એક વિજયમાંથી જીવો બીજી વિજયમાં જઇ શકતા નથી. દરેક વિજયમાં કોઇને કોઇ તીર્થંકર પરમાત્માઓનું શાસન હોય છે જ. એ શાસનના કારણે ત્યાં રહેલા જીવો પુરૂષાર્થ કરી કેવલજ્ઞાન પામી મોક્ષે જઇ શકે છે. એક એક વિજય બત્રીસ હજાર દેશોથી યુક્ત હોય છે. એ બત્રીસ હજાર દેશોમાં માત્ર સાડા પચ્ચીશ આર્યદેશો હોય છે. બાકીના એકત્રીસ હજાર સાડા ચુમોત્તેર દેશો સદા માટે અનાર્ય રૂપે હોય છે. આથી તીર્થંકર પરમાત્માઓનું શાસન મહાવિદેહ ક્ષેત્રમાં પણ સાડા પચ્ચીશ આર્ય દેશોમાં એક એક વિજયોમાં હોય છે. આથી એક મહાવિદેહ ક્ષેત્રોમાં બત્રીશ વિજ્યોના થઇને દેશો એટલે આર્યદેશો 816 (આઠસોને સોળ) થાય છે. કારણ કે 32 X 25 | કરતાં આઠસોને સોળ થાય. એક મહાવિદેહ ક્ષેત્રનાં આર્યદેશો આઠસોને સોળ તો પાંચ મહાવિદેહ ક્ષેત્રના થઇને 4080 (ચાર હજાર અને એંશી) દેશો આર્ય દેશો થાય છે. આ ચાર હજાર એંશી દેશોમાંથી માત્ર કેવલી ભગવંત તરીકે તીર્થંકર પરમાત્માઓ વીશા દેશોમાં રહેલા હોય છે. તેમાં એક એક મહાવિદેહ ક્ષેત્રમાં ચાર ચાર તીર્થંકર પરમાત્માઓ કેવલી તરીકે હોય છે. આથી એની ગણતરો કરતાં જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં ચાર વિજ્યોમાં એક એક એમ પહેલા ચાર તીર્થંકર પરમાત્માઓ હોય છે. Page 65 of 65