Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal
Catalog link: https://jainqq.org/explore/034536/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ तिहार 99 लभ ED 156 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ વિસ્તૃત મધારણ. નામ શ્રી સ્થ ંભતીર્થ જૈન ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ. ઉદ્દેશ ખંભાતના સર્વ જૈન દેરાસરામાંની ઊપકરણને લગતી આશાતનાઓ દૂર કરવાના અને ખાસ કરીને સુંદર વ્યવસ્થા રખાવવાના તેમજ હિસામ આદિ વ્યવસ્થિત રહે અને ઊપર્યુકત કા સર્વ પ્રકારે થઇ શકે તે અર્થ વ્યવસ્થાપકાનું સ ંગઠન કરવાના. સભ્યના પ્રકાર (૧) મુરખ્ખી વર્ગ રૂ. ૫૧) અકે એકાવનની રકમ અથવા તેથી ઉપર ભરનાર દરેક. (૨) શરૂઆતની ટીપમાં રૂ. ૫) અકે પાંચ ભરનાર. (૩) શુભ પ્રસ ંગે ભેટ તરીકે રૂ. ૧૦)અ કે દેશ. (૪) માનતાની રકમમાંથી રૂ. ૧૫)અકે ૫ દર. લાયકાત સાલ વર્ષની વયના હરકેાઈ સ્ત્રી પુરૂષ આ સ ંસ્થાને સભાસદ ઉપરના ચાર પ્રકારમાંથી ગમે તે પ્રકારે થઈ શકશે. 99 . સામાન્ય સભા ઉપરના ચાર પ્રકારના સભાસદાની મનશે; તેમાંથી એક વર્ષ માટે ઉત્સાહી કાય વાહુકાની એક કાય વાહક ક્રમીટી શ્રી સ્થ ંભતીર્થ જૈન મંડળ નીમશે જે વ્યવસ્થાને લગતું કામ કરશે. તેના કાર્ય ઉપર શ્રી સ્થ ંભતીર્થ જૈન મડલ દેખરેખ રાખશે; તેમજ સહાય તરીકે તે મંડલ પેાતાના સભ્યાને શુભ પ્રસંગે આછામાં આછા રૂ. ૨) અને વધુ ઇચ્છા મુજબ તેમજ માનતામાંથી પાંચ ટકા મજમની nbhandar મા મત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #3 -------------------------------------------------------------------------- ________________ અને ખંભાતનો ઈતિહાસ ચિત્ય વ્યવસ્થાપક સમિતિ ખંભાત ચૈત્યપરિપાટી, ત્રિવાર્ષિક હેવાલ સં. ૧૯૮૨-૮૩-૮૪ પ્રકાશક: શ્રી સ્તંભતીર્થ જૈન મંડળ તાંબાકાટે, મુંબઈ નં. ૩ Shiel sudharmaswami Gyanbhandar-Umara, Surat કિંમત. ૨. ૦-૪-૦ www.umaragganbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ મુદ્રકઃ પુરૂષોત્તમદાસ શંકરદાસ, મુકણસ્થાનઃ ઉત્કૃષ્ટ મુદ્રણાલય, ફર્નાન્ડીઝ બ્રીજ, રીચીરોડ, અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ભુમિકા. ખંભાતને ઇતિહાસ, ચૈત્યપરિપાટી અને તેની પરિપુર્તિ–ગાઈડ એ પુસ્તિકાને પ્રસ્તાવનાની જરૂર ન હોય. તેના મોટા નામ પરથી જ તેના વિષયનું ભાન થઈ શકે છે. સંક્ષેપમાં કહેવાનું એજ છે કે તે તૈયાર કરવામાં નીચેના પુસ્તકનો મુખ્ય આધાર લીધે છે. ગજરાતને પાચી છે . . - 2 - - - 1 - ર. - - = ૧૦૮ નામના ભાઈ સુહ સામ-લાલ-દ. શાહની સેવા પણ હું વિસરી શકતું નથી. ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ અસ્તિત્વમાં ન હતી તે આ પ્રકાશન તૈયાર કરવા કે પ્રગટ કરવાનું ભાગ્યેજ બની શક્યું હત. ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ એ શ્રી સ્તંભતીર્થ જૈન મંડળનું અંગ છે તેમ છતાં પણ તે સમિતિમાં ખંભાત બહારના ગૃહસ્થને પણ ફાળો છે. તે પણ અમે આ પ્રસંગે વિસરી શકતા નથી. તે વખતની તેમની જે મદદને લઈ અમે આજ સુધી કાર્ય કરી શક્યા છીયે તે અમને ડગલે ને પગલે સમૃતિપટમાં આવ્યાજ કરે છે. એ સૌ ભાઈઓને પણ અમે આભાર માનીયે છીયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ સુધારીને વાંચે. ૫૦ ૩૮ લી. ૩. શરૂમાં તે નં. ૧ ના દહેરામાં છે' એ ઉમેરવું પૃ૦ ૩૮ લી. ૪ “નં. ૧ ના દહેરામાં' શબ્દો કાઢી નાંખવા. પૂ. ૬૨ લી. ૧૪ એવા તે ઘોટાળા ઉભા થાય છે” ને બદલે એવી તે ગેરવ્યવસ્થા થઈ જણાઈ છે. એમ વાંચવું. મુદ્રકઃ પુરૂષોત્તમદાસ શંકરદાસ. મુકણસ્થાનઃ ઉત્કૃષ્ટ મુદ્રણાલય, ફર્નાન્ડીઝ બ્રીજ, રીચીડ, અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ભુમિકા, ખંભાતને ઇતિહાસ, ચૈત્યપરિપાટી અને તેની પરિપુતિ–ગાઈડ એ પુસ્તિકાને પ્રસ્તાવનાની જરૂર ન હોય. તેના મોટા નામ પરથી જ તેના વિષયનું ભાન થઈ શકે છે. સંક્ષેપમાં કહેવાનું એજ છે કે તે તૈયાર કરવામાં નીચેના પુસ્તકે મુખ્ય આધાર લીધે છે. ગુજરાતને પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ, આચાર્ય ધ્રુવ રજત મહોત્સવ સ્મારક ગ્રંથમાંથી ગુજરાતના વહાણવટાને લેખ, સૂરિશ્વર અને સમ્રાટ, ખાદી નિબંધ, થંભણુપાર્શ્વનાથ ચરિત્ર, જેનયુગ માસિકના લેખે, સાપ્તાહિક જૈનના કેટલાક લેખો, કેન્સરન્સની ડિરેકટરી, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિકૃત જૈનગીતા, અષભદેવશ્રાવકને શ્રી વિહીરસૂરિ રાસ આદિ એ સર્વના લેખકે અને પ્રકાશકોને આભાર અત્ર માનવો એ અસ્થાને નહિ ગણાય. લખાણુ તપાસી, તેને ગોઠવી, શુદ્ધિ પૂર્ણ કરી તેના પ્રકાશન કાર્યમાં માનસિક અને કાયિક મદદ આપનાર મારા સુહદ ચીમનલાલ દ. શાહની સેવા પણ હું વિસરી શકતું નથી. ચત્ય વ્યવસ્થાપક સમિતિ અસ્તિત્વમાં ન હતી તે આ પ્રકાશન તૈયાર કરવા કે પ્રગટ કરવાનું ભાગ્યેજ બની શક્યું હોત. ચૈત્ય વ્યવસ્થાપક સમિતિ એ શ્રી સ્તંભતીર્થ જૈન મંડળનું અંગ છે તેમ છતાં પણ તે સમિતિમાં ખંભાત બહારના ગૃહસ્થોને પણ ફાળો છે. તે પણ અમે આ પ્રસંગે વિસરી શકતા નથી. તે વખતની તેમની જે મદદને લઈ અમે આજ સુધી કાર્ય કરી શક્યા છીયે તે અમને ડગલે ને પગલે સમૃતિપટમાં આવ્યાજ કરે છે. એ સૌ ભાઈઓને પણ અમે આભાર માનીયે છીયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તિકાની પ્રસ્તાવના લખાવવા કે લખવા અમે તસ્દી લીધી નથી, કારણ કે અમને લાગ્યું છે કે તેની આવશ્યકતા છે પણ ખરી અને નથી પણ. પ્રાચીન અવશેષોના સંગ્રહ માટે જે પ્રયાસ સેવાય તે માટે પ્રસ્તાવનાની જરૂર છે; પરંતુ એ વસ્તુ પુસ્તિકામાં સંગ્રહ. રૂપે એક કે બીજી રીતે આવી જતી હોવાથી તેની જરૂર નથી એમ પણ લાગે છે. પ્રભાવક ચરિત્રમાંનું અભયદેવસૂરિચરિત્ર તેમજ તીર્થકલ્પમાંથી સ્તંભતીર્થકલ્પ લેવાનો વિચાર હતો, પરંતુ સંસ્કૃતજ્ઞાન કટાઈ જવાને લીધે અમે તેમ કરી શક્યા નથી. એ બન્ને ગ્રંથમાંથી કાંઈક વિશેષ પ્રકાશ પડી શકત એમ મારા સુહદ ચીમનલાલ દ. શાહને લાગ્યું છે, પરંતુ તેમની પ્રવૃતિ હાલ અધિકતર હેઇને તેમજ અન્યની મદદ લેબ જતાં સમય વધુ લાગવાનો સંભવ હેવાથી એમના એ લેભને હાલ તે તજવો પડ્યો છે. ફરી વાર કોઈ પ્રસંગ પ્રાપ્ત થશે તે સંસ્કૃતજ્ઞાનવાળાની હાય લઈ અમે એ પર કાંઈ પ્રકાશ પાડવા ઈતજાર રહીશું. ખંભાતને ઇતિહાસ જૈન અને જૈનતરને ઉપયોગી થવાનો છે, ઉલ્લેખો માત્ર સંપ્રદાયને જ લાભ પૂરતા છે, તેની પરિપૂર્તિ ખંભાત આવતા જેન અને જૈનેતર યાત્રાળુઓને જરૂરી માર્ગદર્શક નિવડશે એમ અમને લાગે છે. આમ છતાં અમારી પુસ્તિકા જન સમુહને ઉપયોગી નીવડે તેવી કરવાનો વિચાર હોવા છતાંય અમે તેને સાંપ્રદાયિક તે બનાવી દીધી છે તેને અમને ખેદ છે; પરન્તુ જે સંસ્થાના કાર્ય તરીકે એ તૈયાર કરવામાં આવી તે દૃષ્ટિએ એ વિના કાંઈ વિશેષ કરીયે તેવો સંભવ જ ન હતો, છતાંય પણ અમે ખંભાતના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન આર્થિક ઇતિહાસ ઉમેરવાનું સાહસ તે કર્યું જ છે અને એ રીતે તેની સાંપ્રદાયિકતા sઓછી કરવા પ્રયાસ કર્યો છે અને વાચક તે જોઈ શકશેanbhandar.cc Page #9 -------------------------------------------------------------------------- ________________ ખંભાતના જૈનાને, ત્યાંના જૈનેતરોને તેમજ જૈન અને જૈનેતર યાત્રાળુઓને આ પુસ્તિકા મદદ રૂપી નીવડે એ અમારી ભાવના છે; અમારા આ નાનકડા પ્રયત્ન પરથી કાઈ પણ જૈન યા જૈનેતર આથી પણ વિશિષ્ટ સંગ્રહ બહાર પાડવાની પ્રેરણા પામશે તેા અમા આ પ્રયત્ન કાંઇક સાક છે એમ ગણાશે. ખંભાતના ઇતિહાસના અનેક આંકડાઓ અમે અમારી મુશ્કેલી અને ઉદ્દેશને લક્ષ્યમાં લેતાં છેાડી પણ દીધા છે તેથી અમે અણુજાણુ નથી; તે મેળવવાના સાધને માતૃ ભાષામાં છે એ ઉપર દર્શાવી દીધાં છે. આથી પણ અધિક સાધને ગવર્નામેન્ટ ગેઝેટીઅર, કીંગહામ્સ એન્સીયન્ટ હીસ્ટરી, પ્રાચીન ઇતિહાસ તેમજ ઇસ્ટ ઇન્ડીયા કંપનીના દક્તા આદિમાંથી પ્રાપ્ત કરી શકાય એમ છે. આટલી સૂચના કરવાનું કારણ એજ છે કે ભાવિમાં કાઇને વિશિષ્ટ પ્રકાશન કરવું હોય તે તેને સાધન મેળવવાં સુગમ થઇ પડે. ખંભાત સ્ટેટ ધારે તો ખંભાતના સંપૂર્ણ આર્થિક અને રાજકીય ઇતિહાસ તૈયાર કરાવી શકે. ખંભાતની પ્રજાજ ખભાતને તિહાસ નહિ જાણી શકે એ કાંઇ એછા દુદેવની વાત નથી. ખંભાતની પ્રજા સમક્ષ આવા ઇતિહાસ મૂકવાની જરૂર છે; તેમાંથી પ્રેરણા પીતે ખંભાતને સાહસિકતા પ્રાપ્ત થશે અને સાહસની સાથે તેની ગયેલી તેમજ ભૂલાએલી જાહેાજલાલી પાછી મેળવી શકાશે. કાળના ગ'માં શું સમાયું. છે એ અમે નથી કહી શકતા; છતાંય આટલી ભાવના અમે રાખીએ એ અસ્થાને તે નથી. આથી અધિક શું કહેવાનું હાય? લી. સેવક માહનલાલ દી. ચક્શી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umarāgyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. ખંભાતના જિનચેની તપાસ કરવા શ્રી મેહનલાલ દી. ચેકશી અને શ્રી ચીમનલાલ દ. શાહની સમિતિ નિમાયેલી; જેમણે સં. ૧૯૮૪ ના વૈશાખ માસમાં દહેરાસરાની ફરી મુલાકાત લઈ નવી યાદી તૈયાર કરી, ત્યાર બાદ આઠ વર્ષ પર તૈયાર કરેલી જૂની યાદી સાથે તેને સરખાવી તેમાં થયેલ ફેરફારની પણ નોંધ કરી. આવી તપાસસમિતિ વર્ષમાં બેથી ત્રણ વખત તપાસ કરવા માટે નિમવામાં આવે છે, અને તે પ્રમાણે ક્યારેક તપાસ થતી પણ રહે છે. તપાસસમિતિના એ બે સભ્યોએ જે મહેનત લીધી છે, તે ઉપરાન્ત ખંભાતનો ઈતિહાસ, જૈન ઇતિહાસ, શિલાલેખના વૃત્તાંત, આદિની જે ગુંથણી કરી તેને છપાવવાનું જે સાહસ, કાળજી અને ખંત દાખવી છે તે માટે અમે તેમના પ્રતિ અત્ર આભાર પ્રદર્શિત કરીયે છીયે. લલ્લુભાઈ છે. શાહ દલસુખભાઈ ક. શાહ મંત્રીએ. લી સેવક, ઠાકરલાલ છેટાલાલ પ્રમુખ. મેહનલાલ દી. ચેકશી ઉ૫. પ્રમુખ. = = = = = Shree Sudharmaswami Gyanbhandar-mata Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્થંભતીર્થ યા ખંભાતને ઇતિહાસ અને ચૈત્ય પરિપાટી. મંગલાચરણ: नयत्यसौ स्तंभनपार्श्वनाथः प्रभावपूरैः पूरितं समायः । विघ्न सधन्वन्तरयैव येन कुष्टोपतापोऽभयदेवखरी । તીર્થ તઅતિ તિ તીર્થઃ અર્થાત સંસાર રૂ૫ દુખસાગરમાંથી પિતની માફક ડુબતા બચાવી લઈ, રક્ષણ આપી, અને પાર ઉતારે તેનું નામ તીર્થ. અઢાર દૂષણોને સર્વથા દૂર કરી બાહ્ય લક્ષ્મી રૂપ આઠ પ્રાતિહાર્ય અને આંતરિક લક્ષ્મી રૂપ ચાર અનુપમ અતિશય જેને પ્રાપ્ત કર્યા છે એવા અરિહન્ત એ ભાવ તીર્થ છે. તેમના ઉપદેશ રૂપ અમૃતવર્ષથી કાટી જીવોના કલ્યાણ થયા છે અર્થાત્ તે દ્વારા આત્મશક્તિની પીછાણ કરી અગણિત આત્માઓ ભવસમુદ્રમાં બુડતાં બચી, તરી ગયા છે. એટલું જ નહિ પરંતુ, તેના અવલંબન દ્વારા ભાવિકાળમાં પણ સંખ્યાતીત જીવો આત્મસંપત્તિની સાધના કરી શકે તેમ છે. આઠ કર્મરૂપ મહાન શત્રુઓને જડમૂળથી ઉખેડી ફેંકી દઈને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ અનંત ચતુષ્કને મેળવી ભાવદયાથી સમસ્ત પૃથ્વીતળ પર વિહરી બંધ રૂપ વારિસિંચનથી ભવ્યજીવોના હદયપઘોને વિકસ્વર કરનાર એવા તીર્થંકર પરમાત્મા Shree Samજેસા હોય જે સ્થાને બાળક્રિડા કરી હોય, જે સ્થાને ar-Umara, Surat Www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાગ્રહણ કરી હોય, જે સ્થાને વિહર્યા હોય, જે સ્થાને કૈવલ્યસંપત્તિ પ્રાપ્ત કરી હોય, જે સ્થાને મેક્ષસંપત્તિ હસ્તગત કરી હેય, એ મહાનુભાવના હૃદયમાં અનુભવાતી અનુપમ સમતાભાવનાના પ્રતાપે જે સ્થાનના પરમાણુઓમાં સાત્વિક શિતળતા ઓતપ્રોત થઈ રહી હોય, જે સ્થાનની કુદરતી આકર્ષણશક્તિ અને નિવૃત્તિપ્રધાનતાથી પ્રેરાઈને અનેક સાધુ આત્માઓએ અનશન કરી કાયમને માટે જડ–પુદ્ગલના રસને તિલાંજલિ દઈ આત્મસાક્ષાત્કાર અનુભવ્યો હોય એ સર્વ ભૂમિઓ તીર્થભૂમિ યા દ્રવ્યતીર્થ છે. બીજી દષ્ટિએ વિચારીયે તે અરિહન્ત એ જંગમ તીર્થ છે, જ્યારે તીર્થભૂમિ એ સ્થાવર તીર્થ છે. એ દરેકની ભાવપૂર્વક સેવા એ આત્મકલ્યાણપ્રદ છે. આવા સ્થાવર તીર્થોના મહાસ્યથી પ્રેરાઈ, પૂર્ણતા અનુભવનાર મહાન નરપુંગની મૂર્તિ યા પાદુકાની સ્થાપના કરી હોય છે અને સુરિમંત્ર પ્રાપ્ત કરનાર પ્રાભાવિક સંતના હસ્તે તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠાનવિધિ પણ થઈ હોય છે; આ કારણે ત્યાંના વાતાવરણ એટલાં નિર્મળ, પવિત્ર, પૂનિત અને શાન્તિપ્રદાન હોય છે કે ત્યાં પહોંચી ગયેલ આત્મા ગમે તેવા સંસારતાપથી તપ્ત હોય, પાપી હય, અસંયમી હોય, તે પણ તેવાને પણ રૂંવે રૂંવે તેની અસર અભ્યાધિક પ્રમાણમાં થાય છે. તે પ્રસંગે તે મહાન નરપુંગવોએ અનુભવેલ આત્મસંપત્તિ રૂ૫ ઉચ્ચ-મહાન જીવનની સ્મૃતિ તેને આત્મામાં ડોકિયાં કરવા પ્રેરણું આપે છે, પરિણામે તે પશ્ચાતાપ રૂપ પાવકજવાળાથી પવિત્ર બને છે. આ વસ્તુસ્થિતિ અનુભવગમ્ય છે. “જિન પરિમા જિન સારિખી,” એ આગમવચનમાં શ્રદ્ધા રાખી જિનેશ્વરના પદપંકજમાં લીન બનનાર આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી મુક્ત થાય છે; તેજ પ્રકારે છેવો આવા સ્થાનોમાં પૂર્ણ આત્માની શાનિતને પણ અનુભવ મેળવી શકે. આવા અનુભવનો મુખ્ય આધાર ધ્યાનની Shએકાગ્રતા અને ભાવની પ્રબળતા પર છે. www.umc T - E અળત Shree Sudharmaswami Gyandhafidar-OM www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ તીર્થના પ્રકાર તીર્થસ્થાનો મહિમા અચિંત્ય છે. તેના પાંચ વર્ગ પાડી શકાયઃ (૧) કલ્યાણકભૂમિઓ, (૨) અનશનભૂમિ, (૩) નૈસર્ગિક સૌન્દર્યમય ભૂમિ, (૪) ચમત્કારિક બનાવોના સંબંધવાળી ભૂમિઓ અને (૫) સ્થાપનાનિક્ષેપદ્વારા નિર્મિત થયેલ ભૂમિઓ. અયોધ્યા, રત્નપુરી, ચંપાપુરી, પાવાપુરી, કાકંદી, સમેત શેખર, ગિરનાર, હસ્તિનાપુર આદિ પ્રથમ વર્ગન; શત્રુજ્ય આદિ બીજા વર્ગની; અબુદાચલ (આબુ), તારંગા, ગુણશીલવન ચત્ય, તાળધ્વજ (તળાજા), નાડુલાઈ, રાણકપુર આદિ ત્રીજા વર્ગની, કેસરીયા, અંતરીક્ષજી, મક્ષીજી, શંખેશ્વરજી, થંભણજી આદિ ચોથાવર્ગની અને જ્યાં એક યા અનેક જિનાલય છે એ પાંચમા વર્ગની તીર્થભૂમિ છે, સૂત્રમાં કથન છે કેઃ જે કોઈ નામ તીર્થ સ્વર્ગ, મૃત્યુ કે પાતાળ લોકમાં અસ્તિત્વ ધરાવતું હોય અને જ્યાં એક યા અનેક જિનબંબ હોય તે સર્વને નમસ્કાર આ વચન, ઉપરના વર્ગીકરણમાંના પાંચમા વર્ગની જ પુષ્ટિ કરે છે. ખંભાતને મહિમા ખંભાત યા સ્થંભણપુર જ્યાં શ્રી સ્વંભણુક પાર્શ્વનાથનું ચમત્કારિક નિલમનું બિમ્બ બિરાજમાન છે તે ચોથા પ્રકારનું તીર્થ છે તે ઉપરના વર્ગીકરણ પરથી સ્પષ્ટ જ છે. આ ઉપરાન્ત અતિ પ્રાચીન મૂર્તિવાળા ત્યાં અનેક દેવાયો છે, જેમાં પરમ આહંત સમ્રાટ સંપ્રતિની ભરાવેલ અનેક મૂર્તિઓ હજી પણ દષ્ટિગોચર થાય છે. આ કારણથી સ્થંભતીર્થને ઉલ્લેખ પ્રાચીન તેમજ અર્વાચીન Shree Sudharnaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત તેમજ સંસ્કૃત ગ્રન્થમાં અને તે ઉપરાંત સ્તવન, સ્તોત્ર, રાસાઓ આદિમાં ઉપલબ્ધ છે અંતરિક્ષ વકાણે પાસ, જીરાવલે ને થંભણુ પાસ. (સકલતીર્થ) સેરીસરે, શંખેસરે, પંચાસરેરે; ફધિ, થંભણુપાસ. (તીર્થમાળા સ્તવન) अस्त्यानंदपुरं फलवर्धीनगरी श्रीसत्यनाम्नापुर नाशिक्यं भगुकच्छमगदपुर सोपारकं विस्तृतम् । मोढेरं मथुरान्हिलनगरं श्रीस्तंभणपावनं तत्र श्री ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मंगलम् । આ તો માત્ર નિર્દેશ છે; પરંતુ તે ઉપરાન્ત ભૂતકાળમાં એક સ્કૃદ્ધિશાળી નગર તરીકે, અતિ વ્યવસાયના અજોડ સ્થાન તરીકે, ગુજરાતના પ્રખ્યાત અને અગ્રગણ્ય બંદર તરીકે પણ ખંભાતનું ગૌરવ ઓછું નથી. તેથી અર્વાચીન પરિસ્થિતિમાં પદસંચાર કરતાં પૂર્વે તેના ભૂતગૌરવ પર બાઝેલાં થર ખસેડી આપણે તેની નીચેની વસ્તુઓનું અવલોકન કરીયેઃ તેના પર કાળના કેવા કરાળ સપાટા લાગ્યા છે, ચડતી પડતીના કેવા ચમકારા તેણે અનુભવ્યા છે, અસ્તદયરૂપ સર્વત્ર ગતિમાન ચક્ર તેના પર કેવી રીતે ફરી વળ્યું છે આદિ. પ્રાચીન કાળની ત્રંબાવટી નગરી રૂપે, સ્વભણુપુરના ચમત્કારિક બનાવ રૂપે, ભૂતકાળની જાહોજલાલી રૂપે પ્રભાત નિરખવાને આપણે તેના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસમાં ડુબકી મારવી પડશે. તેનું ભાવિ શેમાં ઉજ્જવલ રહેલું છે એનું પણ વિચારમનન કરવું પડશે અને ત્યારે જ આપણે તેના ભૂત-વર્તમાન-અને ભવિષ્યના મહાભ્યને નીરખી શકીશું. નીચે કરેલા ઉલ્લેખો એતિહાસિક છે જે “ગુજરાતના પ્રાચીન અને અર્વાચિન ઇતિહાસ તેમજ “વસન્ત રક્ત મહત્સવ સ્મારક અન્ય’ માંના “આપણા વહાણવટાના લેખમાંથી લીધા છે અને જે Shree Sudharmaswami Gyanbhandar Umara, 'Surat" "www.umalagyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ જેન ઉલ્લેખો છે તે તે સંપ્રદાયના રાસાઓ, સ્તવન, પ્રાચીન ગ્રન્થા આદિમાંથી છે. ગુજરાતના પ્રાચીન એતિહાસિક ઉલ્લેખ: અણહિલવાડના રાજાઓના સમયમાં ખંભાતનું અસલ નામ ગંભૂત બદલાઈને થંભતીર્થ પડયું હતું. રાષ્ટ્રકુટના ગોવિંદ રાજાની સામે થનાર સ્તંભ રાજાને ખંભાત સાથે કોઈ સંબંધ હોવો જોઈએ. (ઇ. સ. ૮૦૦-૮૦૮) ખંભાતના સગાળવસહિકાના ચૈત્યમાં આચાર્યશ્રી હેમચંદ્રની દીક્ષા થઈ હતી અને પરમાત કુમારપાળ રાજાએ તેને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સોલંકી રાજાઓના સમયની અને તેમાં પણ રાજા સિદ્ધરાજ અને કુમારપાળના સમયની ખંભાતની જાહોજલાલી તે સુવિદિત છે એટલે તે સંબંધી ઉલ્લેખો ટાંક્યા નથી. (ઈ. સ. ૧૨૦૦). ખંભાતના એક સૈયદ નામના વેપારીએ ત્યાંના મંત્રીશ્વર વસ્તુપાળ સાથે કજીઓ કર્યો; સૈયદે ભરૂચના શંખનામના સરદારની મદદ લીધી, પરંતુ વસ્તુપાળે લુણપાળની સહાયથી તેણે હરાવ્યો; લુણપાળ આ લડાઈમાં ઘાયલ થયો અને થોડા વખતમાં મૃત્યુ પામ્યા. ખંભાતની પ્રજાએ વસ્તુપાળની છતથી ખુશી થઈ તેનું બહુમાન કર્યું. લુણપાળના મરણની જગ્યાએ મંત્રીએ “લુણપાળપતિનું દેવળ બાંધ્યું. સૈયદને પકડી તેની મિલ્કત જપ્ત કરી. તેમાંની કિંમતી વસ્તુઓ રાજા વિરધવલે ગ્રહણ કરી ધૂળનો મોટો ઢગ અને કેટલીક વસ્તુઓ મંત્રીને ઇનામ આપી. મંત્રીના પુણ્યપ્રતાપે ધૂળ પણ સોના રૂપા તરીકે કામમાં આવી; કારણકે સૈયદના ઘરમાં એક વખત અગ્નિને ઉપદ્રવ થયો હતો જેમાં તેના દરદાગીના ધૂળ ભેગા થયા હતાં. કહેવાય છે કે મંત્રીશ્વર એ સર્વ મિલ્કત લઈ શત્રુ Sજય પ્રતિ જતા હતા ત્યારે રસ્તામાં તે મિલકત સંતાડવા હડાળક - brandarumara, Surat Www.umáragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ગામ આગળ ખાડો ખોદતાં નવું ધન પણ તેમને પ્રાપ્ત થયું. તેજપાળની પત્ની અનુપમાદેવીએ આ સર્વ સંપત્તિ શત્રુજ્ય, ગિરનાર અને અબુદાચલ પર ખર્ચવાની સૂચના કરી. બન્ને ભાઈઓએ એ સૂચના પ્રમાણે અમલ પણ કર્યો. અબુદાચલના ભવ્ય કોતરકામની સાથે જેમ વસ્તુપાળ અને તેજપાળનાં નામ અમર છે તેમ સૂચના કરવામાં અને કારીગરેની સગવડ સાચવવાની યુક્તિ બતાવી અમલમાં મૂકાવનાર એ અજોડ દેવાલયની રચનાના ઇતિહાસમાં અનુપમાદેવીનું નામ પણ અમર છે. (ઈ. સ. ૧૨૭૫) કરણ વાઘેલા પર વિજ્ય મેળવી અલફખાન અને નસરતખાન ખંભાત લુંટવા ગયા અને ઘણું લુંટ મેળવી. (ઈ.સ. ૧૩૦૦) તે વખતે ખંભાત વેપારીઓથી વસેલું અને સ્મૃદ્ધિસંપન્ન હતું. નસરતખાને અહીંથી એક વેપારીના દેખાવડા ગુલામને પકડયો અને અલ્લાઉદ્દીનને ભેટ કર્યો. તે ગુલામ એ મલેક કાપુર અને અલ્લાઉદ્દીનનું પ્રીતિપાત્ર, પરિણામે એ માનીતે સરદાર પણ બન્યો અને રાજગાદી પણ પચાવી પડે. ખંભાતને પ્રાચીન વેપાર દશમી સદીમાં ખંભાત વેપારનું મોટું મથક હતું, તે વખતે સાં નાળીયેર, કેરી, લીંબુ, ભાત (ચેખા), અને મધ ઘણું થતાં; ચામડાના પણ અનેક ઘાટ બનાવાતાં અને તેમાં ખંભાતની મોજડી એક પંકાતી વસ્તુ હતી. ખંભાતના વેપારીઓમાં આરબ અને ઇરાની વેપારીઓ પણ હતા, તેઓએ ત્યાં મજીદ બંધાવી હતી અને તેઓ હિન્દુ રાજાના છત્રતળે નિર્ભયપણે રહેતા અને વેપાર પણ કરતા. અગિયારમી સદીમાં કચ્છ અને સેમિનાથના ચાંચાઓના અરબી સામુદ્રમાં ત્રાસને પરિણામે ખંભાતનો વેપાર વધુ સતેજ હતો. આસન Page #17 -------------------------------------------------------------------------- ________________ પાસના મુલકમાંથી વધારામાં સુંઠ અને કપાસ; કચ્છથી ગુલામ અને સુગંધી; આવાથી ખાંડ અને ઉત્તર હિન્દમાંથી મુલતાન થઇ તેજાના આદિ માલ અહીં આવતા અને દેશાવર ચઢતા. ખંભાતને વેપાર સમુદ્રમાર્ગે પશ્ચિમમાં ઇરાન, અરબસ્તાન અને આફ્રિકાના સાલા ખંદર સુધી અને પૂ`માં મલબાર, કારામાન્યલ અને ચીન સુધી હતા. બારમી સદીમાં ખંભાતના જાવક માલમાં મુખ્યતઃ ઘઉં, ચાખા, ગળી અને તીર ખનાવવાની લાકડીઓ હતી. ચાંચીઆઓને ત્રાસ હજી પણ હતા, પરન્તુ અહિલવાડના સાલકી રાજાઓએ ખંભાતમાં એક કીલ્લા બાંધી તેનું રક્ષણ કર્યું હતું. તેરમી સદીમાં ખભાત એ હિન્દના બે મેટા બદરામાંનુ એક હતું. અહીંથી ગળા, રૂ, બારીક કાપડ પરદેશ જતું. ચામડાનેા વેપાર પણ ઘણા હતા. આવક માલમાં સેાનું, રૂપુ, તાંબુ અને સુરમા હતાં; રાતા સમુદ્રની આસપાસના મુલકમાંથી તેમજ ઈરાનના બદરાએથી ધાડાએ પણ આવતા. આ પ્રસંગે પારસી વેપારીઓના ઉમેરા થઈ ચૂકયા હતા. ખલાસી રજપુત અને કાળી હતા. ખંભાતના દરીયામાં જો કે ચાંચીયાઓના ત્રાસ ન હતેા પરન્તુ, અરબી સમુદ્રમાંને તેમને ત્રાસ ચાલુજ રહયા હતા. ખભાતના મધ્યકાલીન વેપાર: ખારસા ' નામના મુસાફ્રેં ઘણા વેપારવાળાં અને તવગર ગુજરાતના બાર બદરા ગણાવ્યાં છે તેમાં ખભાત મુખ્ય છે. દશમી સદીથી ખંભાત વેપારનું મોટું મથક હતુ. ચૌદમી સદી સુધી એ કીર્તિ કાયમ રહી હતી. બાર બંદાનાં નામ નીચે પ્રમા ણે છેઃ (૧) પટે નિકસ ( પટ્ટણ સોમનાથ-હાલ વેરાવળ ) ( ૨ ) મંગલા (કાઠીયાવાડનું માંગરાલ) (૩)દીવ, (૪) ગાગારી ( ગાધા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.Ćom < Page #18 -------------------------------------------------------------------------- ________________ (૫) બરબિસિ, (ભરૂચ) (૬) ગંદાર, (ગંધાર) (૭) ખંભાત, (૮) વેલ (રાંદેર), (૯) સુરત, (૧૦) ડેન્શી (ગણદેવી) (૧૧) બકસઈ (વસા) અને (૧૨) તાનામયંબુ (થાણું મહિમ.). પંદરમી સદીમાં ખંભાતના જાવક માલમાં લાખ, જટામાશી, ગળી, આમળાં, રેશમી કાપડ, અને કાગળ મુખ્ય હતાં. કાગળને ઉદ્યોગ આખા હિન્દમાં ખંભાતમાંજ હતા એમ “નિકેલા કાન્તિ” નામે મુસાફર ( ઇ. સ. ૧૪૧૦-૪) લખી ગયો છે. પંદરમી સદીની આખરે ( ૧૪૯૯ ) ફીરંગીઓ હિન્દમાં આવ્યા અને દરીભાઈ વહેપાર તેમના હાથમાં જ રહેવાની દહેશત ઉભી થઈ. શરૂઆતમાં તેઓ ન ફાવ્યા, પરંતુ સમય જતાં તેમનું બળ વધતાં ( ઈ. સ. ૧૫૩૩ ) ગુજરાતના સુલતાન બહાદુરશાહને એવી સરત કરવી પડી કે ગુજરાતના વહાણે ખંભાતથી નીકળી રાતા સમુકમાં જવા નીકળે તો તેઓએ વસાઈ આવી ફીરંગીઓને હસાઈ આપવી. ફિરંગીઓ પાસેથી પરવાનો લીધા વિના કોઈપણ વહાણ ખંભાત છોડે નહિ અને ગુજરાતમાં કોઈપણ મનવાર બાંધે નહિ. સોળમી સદીમાં ખંભાતના મથાળા આગળનો ભાગ પૂરાઈ જવાથી ફક્ત નાનાં વહાણુ અને તે પણ મટે જુવાળ હોય તે વખતે ખંભાત આવી શકતાં. નાની હોડીઓ મારફતે દીવ, ગેઘા અને ગંધાર બંદરે ઉતરેલ માલ ખંભાત લાવવામાં આવતા. આમ છતાં ખંભાતને વેપાર પાછલી સદીની માફકજ કાયમ રહ્યો. જમીન માર્ગે વેપારની આવક જાવક અમદાવાદ અને રાધનપુરના માગે થઈ ઠેઠ લાહેર, આગ્રા અને સિંધના નગર ઠઠ્ઠા સુધી હતી. આ રસ્તે માલ ગાડાં અને ઊંટ દ્વારા જતો. રસ્તામાં લુંટના ત્રાસને લઈ હારબંધ વણઝારાની શ્રેણિ ચાલતી અને સાથે ભાટ રહે. જેની ત્રાગુ કરવાની ટેવથી માલ ઘણુ વાર લુંટાવા પામત નહિ તે સધીને આવક માલ નીચે પ્રમાણે હતો, તાંબુ, સીસું, પાર, Www.umalagyanbrandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ હિંગલોક અને ફટકડી એ એડન, ગોવા અને ચેઉલથી; સોનું એ મકકા, હોરમઝ, એબીસીનીયા અને આફ્રિકાથી; ચાંદી એ રાતા સમુદ્ર અને ઈરાની અખાતના પ્રદેશમાંથી; હીરા એ દખ્ખણથી; માણેક એ પેગુ અને સિંહલદ્વીપથી; પોખરાજ અને લસણીયા હીરા એ સિંહલદ્વીપથી; ભૂરાં ઝવેર (વૈદુર્ય) અને નીલમ એ ઇરાનથી; ચેખા, એલચી, સોપારી, નાળીયેર એ મલબારથી; ઘઉં અને જવ એ માળવાથી; પાન એ અરબસ્તાન, મલબાર અને વસાઈથી; મછઠ અને સુંઠ એ અરબસ્તાનથી; કીસમીસ, ખજુર, કસ્તુરી અને રૂબાબ એ ઇરાનથી; ગુગલ આદિ સુગંધી એ સિંધથી; ગળી અને તેજાને એ લાહોરથી, રેશમ, હરડાં, બેહડાં અને તેજાનો એ લાહેર અને કાબુલથી; લવિંગ એ મોલ્યુકાસથી; જાયફળ અને જાવંત્રી એ પેગુ અને બાંડાથી; સુખડ એ તિરથી, કપુર, એ બોન અને સુમાત્રાથી; ગરમાળો એ મલબારથી; તજ એ સિંહલદ્વીપ અને મલબારથી; મરી એ બંગાળા, મલબાર, સિંહલદ્વીપ, સુમાત્રા અને જાવાથી; ઘેડા એ અરબસ્તાન, ઈરાન, અને કાબુલથી; હાથી એ સિંહલદ્વીપ અને મલબારથી; પરવાળાં એ રાતા સમુદ્રના પ્રદેશથી; મોતી એ ઈરાની અખાતના બંદરે અને સિંહલદ્વીપથી; હાથીદાંત આફ્રિકાથી; કાચબાની પીઠનાં હાડકાં અને કાંડી એ માલદીવથી; કબુતરની અગાર (રંગવા માટે ) એ આફ્રીકાથી; લાખ એ પિગુ અને માબાનથી; કસ્તુરી એ આવાથી; અમ્બર એ આફ્રીકા, સેકટ્રા અને માલદીવથી; મખમલ, કીનખાબ અને ઉનનાં કપડાં એ રાતા સમુદ્રના પ્રદેશથી; ઝીણું મલમલ એ બંગાલ અને કોંકણથી; અને બિલોરી કાચ એ ચીન અને માબાનથી. જાવક માલ નીચે પ્રમાણે હતો; ભાત એ સિંધ, કોંકણ, મલબાર, આફ્રીકા અને અરબસ્તાનમાં, બાજરી એ મલબાર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ આફ્રીકામાં; ઘઉં એ મલબાર, અને આફ્રીકામાં; કઠોળ અને તલ એ મલબારમાં, રૂ એ મલબાર અને અરબસ્તાનમાં; સુંઠ અને મરી ઈરાનમાં, અફીણ એ ઈરાન, મલબાર, પેગુ અને મલાક્કામાં; લાહેર, આગ્રા, સરખેજ અને નડિઆદથી આવેલ ગળી એ કોંક ના બંદરમાં; ઘોડા એ મલબાર અને કેકણમાં અકીકના ઘરેણાં એ મલબાર, અરબસ્તાન, રાતા સમુદ્રના પ્રદેશો અને આફ્રિકાના પૂર્વ પ્રદેશોમાં. આ ઉપરાન્ત સુતર, રેશમી અને સુતરાઉ કાપડ, કામળી, શેત્રુજીએ, પેટી, પલંગ, સુંઠ, હરડાં, બેરડાં, ચરગખાર, ખાંડ હીંગ, પાઘડી, ખરાદી કામ અને હાથીદાંતનાં રમકડાં ખંભાતથી બધા દેશોમાં જતાં. આ બધામાં સુતરાઉ કાપડ એટલું બધું ચઢતું હતું કે તે વખતે ખંભાતને “આખી દુનીયાનું વસ્ત્ર’ કહેતા હતા. ખંભાતના વેપારીઓમાં હિન્દુ અને મુસલમાન હતા. હિન્દુ વેપારીઓની આડત ઘણા મુલકમાં હતી; આ ઉપરાંત કેટલાએક દાભોલ, કોચીન અને કલીકટમાં આચાર વિચાર પાળીને એક જથે રહેતા; મુસલમાન વેપારીઓમાંના કેટલાએકે ખંભાતમાં વતન કર્યું અને કેટલાક વેપાર માટે પ્રસંગોપાત આવતા. ફીરંગી અને યુરોપીયન વેપારી પણ આવતા. માલ વેચવા ખરીદવામાં દલાલની જરૂર પડતી; આ દલાલે વાણીયા હતા અને તેમની શાખ સારી હતી. સોળમી સદીમાં અમદાવાદથી કીનખાબ અને રેશમી તેમજ સુતરાઉ કાપડ ખંભાત આવતું. અને ત્યાંથી વહાણોમાં કેરા અને પિકીંગ વચ્ચેના બંદરે જતાં. આફ્રીકાના બંદરમાં આ સુતરાઉ કાપડનો એટલો બધો ખપ હતો કે તેની જેટલી કિંમત થતી તેટલી સેનામાં આપવામાં આવતી. કાપડ ઉપરાત માળવાનું અરીષ, મળી, ઘઉં, તમાકુ આદિ પણ બહારના મુલકમાં જતાં Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧ અને બદલામાં એડનથી તાંબુ, પારા, હીંગલેાક અને ગુલાબજળ; અરબસ્તાનથી સાડા; આફ્રિકાના પૂર્વ કાંઠાથી સેાનું, હાથીદાંત, મીણુ અને અમ્બર; મલબાર, સિ ંહલદ્દીપ અને પેગુથી સેાપારી, નાળીયેર, અને મરી; બંગાલથી ખાંડ અને મલમલ; જાવાથી જવાહીર અને કસ્તુરી; અને મલાકાથી તેજાને અને ચીનને માલ આવતા. ઈ. સ. ૧૫૭૩થી ૧૬૦૯ સુધીમાં અમદાવાદ, ખંભાત અને સુરત એ ત્રણ ગુજરાતનાં મોટાં અને તવંગર શહેર હતાં અને એ દરેક વારા ફરતી લુંટાયા પણ હતા. ઈ. સ. ૧૫૭૩માં હુસેન મીરઝાંએ ખંભાત લુંટયું હતું. એ વેળા ખંભાતથી અમદાવાદ કે ભરૂચ એકલ દોકલ જવું એ બીનસલામતીભર્યું હતું. સતરમા સકાના યુરોપીયન મુસાફા ખંભાત વિષે નીચે પ્રમાણે લખી ગયા છે. ૧૫૯૮. ખંભાતના વેપાર એટલા બધા છે કે જો તે મે જાતે ન જોયા હેાત તા હું તે માનત પણ નહિ. ( સીઝર ફ્રેડ્રિક. ) ૧૬૨૩ એ શહેર ધણીજ વસ્તીવાળું અને ઘણાં મોટાં પરાંવાળું છે અને ઘણાં વહાણો ત્યાં એકઠાં થાય છે. ( ડિલાવેલી. ) ૧૬૩૮ સુરત સાથે સરખામણી થાય નહિ, એટલું બધું મોટું ખંભાત છે. (મેન્યુલસ્યા, ) ૧૬૬૩-૭૧ સુરત કરતાં બમણું મોટું ખભાત શહેર છે. ( એલ્ડીઅસ. ) અખાતનાં મથાળાના ભાગ પૂરાઈ જવાથી ખભાતનું ત્રેપારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyamBhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ મથક તરીકેનું મહત્ત્વ સત્તરમી સદીમાં પલટાયું; આગલી સદીઓના વેપારના પ્રમાણમાં વેપાર ઘણે કમી થયે. તેમ છતાં પણ પૂર્વમાં સુમાત્રા અને પશ્ચિમમાં ઇરાની અખાતના બંદરે સાથે વેપાર કાયમ હતો. સુતરાઉ અને રેશમી કાપડ હિન્દ બહારના મુલક માટે અહીંથી હજી પણ જતું અને બદલામાં તેજાને, ખજુર આદિ માલ આવતે. ઈગ્રેજ, ફેંચ, વલંદા આદિએ આ સૈકામાં પોતાની કોઠીઓ પણ નાંખી હતી, જેમાંની કોઈક હૈયાત હાઈ કાર્યાલય (ઓફીસ) તરીકે વપરાય છે. ખંભાત હવે સુરતથી ઉતરતું ગણાતું હતું, તે પણ ત્યાંથી અકીક. અનાજ, રૂ, તંબાકુ, ગળી, મીઠું, હાથીદાંત, રેશમી-સુતરાઉ કાપડ અને જરીકામ દેશાવર જતું. ખંભાતનું જરીકામ ઘણુંજ પંકાતું. આ વેપારને ધકકે પહોંચવામાં બીજાં કારણો સાથે માલપર લેવાતી જકાતને પણ સંબંધ હતો, કે જે વધારે અને ત્રાસદાયક ગણાતી. ખંભાતના અર્વાચીન વેપાર. ઈ. સ. ૧૭૭૫ માં રાઘબાએ કર્નલ કીટીંજ સાથે ખંભાત આવી શહેરની ઉત્તરે નારાયણ સરેસર આગળ પડાવ નાંખે; નવાબે સમય વતી નજરાણો કર્યો. ઈ. સ. ૧૮૭–૭૮ મા ખંભાતને આવક માલ ૧૩ લાખને અને જાવક માલ નવ લાખ રૂપીયાને હતો. આમ અનેક સૈકાઓથી સાહસિક અને ચતુર જાતિઓનું ખંભાત એ વતન બની ગયું છે. વશમી સદીની શરૂઆત સુધી પણ ઇરાની અખાતના જેદ્દા આદિ બંદરેમાં ખંભાતનું કાળું રેશમી કાપડ શેઠ. ખુબચંદ અનુપચંદની પેઢી મારફત જતું નજરે દીઠું છે, જેને બંધ થયાને માત્ર Shfeill i Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. 0 રાજાઓના શમા સિકાથી સોલંકી રાજાઓના સમયમાં ખંભાત એ વેપારનું કેન્દ્ર હતું; એની ખરેખરી જાહેજલાલી દશમા સૈકાથી શરૂ થઈ સોળમી સદી સુધી ચાલી અને પછી પણ બે સૈકા સુધી તે ભાંગવા છતાં પણ પોતાનો વેપાર જાળવી રહ્યું. ત્યાર પછી તેની પડતી શરૂ થઈ છે, જે હજી ચાલુજ છે. તાં પણ પતિ ખંભાતનું નામ પરદેશમાં એટલું તો મશહુર હતું કે પરદેશીઓ સુલતાન બહાદુરશાહને ખંભાતના રાજા તરીકે ઓળખતા; સોળમી સદીમાં ઈગ્લાંડની ઇલીઝાબેથ રાણીએ અકબરને લખેલા પત્રમાં તેણીએ ખંભાતના બાદશાહ” તરીકે તેને સંબોધેલ છે. તે વેળા ખંભાત “દુનીયાનું વસ્ત્ર” ગણાતું. અઢારમી સદીમાં અને તેના અંત સુધી ખંભાતે સર્વથી વધારે યુરોપીયન મુસાફરેનું ધ્યાન ખેંચ્યું છે. ઈ. સ. ૧૫૦૩ માં વેરથમા નામે મુસાફર લખે છે કે ખંભાતથી ચેવલના કિનારા સુધી ગુજરાતની સત્તા હતી. ખંભાતના જે વણકે ચેવલ વેપારાર્થે ગયેલા તે આજે પણ ચેઉલી' તરીકે ઓળખાય છે. પંદરમી સદીની શરૂઆતથી નૌકાયુદ્ધમાં ઉતરવાના સોગ ઉત્પન્ન થયા. આ લડાઈઓ ખંભાતના અને તેના તાબાના બંદરમાં નૌકાસૈન્યની લડાઈને નામે પોર્ટુગીઝ હેવાલમાં છે. સુલતાન બહાદુરશાહે ખંભાત અને દીવ વચ્ચે મુસાફરી કરી હતી, તેનો ઉલ્લેખ તારીખે બહાદુરશાહીને કર્તા જે ખંભાતને દગો (Customs officer) હવે તેણે પોતે નજરે જેએલી હતી. તે લખે છે કે નવી બંધાયેલી મનવારે જોવા બાદશાહ બહાદુરશાહ ગયો હતો, ઈ. સ. ૧૫૩૨ હીજરી ૯૩૭ ના મહોરમની ૨૦ - મી તારીખે બહાદુરશાહ ખંભાતથી વહાણમાં બેસી દીવ ગયો અને Shree Suanàrmaswami yanbhandar-Umara, surat * www.umaragyanbhändar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૦ મણ ગુલાબજળની ખરીદી કરી. અકબરશાહે પહેલવહેલો દરીઓ જોઈ એક વહાણમાં બેસી આ દરીઆની સફર કરી હતી. જહાંગીરે પણ ખંભાત દરીયાની સહેલ કરી સુલતાન અહમદશાહના બાગમાં બાર દિવસ રહ્યો હતો. શાહજહાંના વખતમાં “અલી અકબર' જે ખંભાતને વતની હતા તે વહાણ બાંધીને વેપાર કરતે હતો. ખાદી નિબંધના પૃ. ૨૦૧ પર નીચેના ઉલ્લેખ છે. હલકામાં હલકી જાતથી માંડીને ઉંચામાં ઉંચી જાતનું કાપડ ખંભાતના કારીગરે બનાવતા હતા, શઢના કાપડથી માંડી બારીક મલમલે અને ઉડીને આંખે વળગે એવી રંગબેરંગી છીંટ સસ્તે ભાવે અહીં મળતી; આ વો ઉપરાન્ત વિવિધ રંગની સૂજનીઓ, રજાઈઓ, જાજમ, શેત્રુંજીઓ અને પાટી વગેરે પણ બનતાં. ગોવા અને મલબારના બીજા બંદરેથી બસોથી અઢીસે વહાણનો કાફલો દરવર્ષે આ કાપડ ખરીદવા પિોર્ટુગીઝની સરદારી અને રક્ષણ હેઠળ ખંભાત આવતા અને યુરોપ તેમજ અન્ય દેશો માટે જરૂરી કાપડ મોટા જથ્થામાં ખરીદી પાછો જતો હતે. લીન્સ કોટન, પીરાઈ, ટેવરનીયર આદિ લેખાએ ખંભાતના ધીકતા કાપડના ઉદ્યોગનું વર્ણન પિતાની નોંધપોથીમાં કર્યું છે. કેપટન હેમીલ્ટન તે કહે છે કે ખંભાતનું ભરતકામ હિંદમાં તે શું, પરંતુ આખી દુનીયામાં પણ સરસ હતું. ખંભાતમાં ઘણા આરબ અને ઈરાની વેપારીઓ હતા, તેમની બંધાવેલ મજીદો આજે પણ જોવા જેવી છે. ખંભાત એ હિન્દમાં પહેલી પંક્તિનું બંદર હતું ત્યાંના વહાણે કરે અને પેકીંગ વચ્ચેના બધા બંદરેએ સફર કરતા હતા. હજી પણ ખંભાતમાં હજાર સાથે ચાલે છે, પણ હવે એ 3 સાળ પર બાફતા વણાતું નથીઆજે તે પરદેશી સૂતર વણાય છે, Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દક્ષિણી બહેનેાની સાડી, જાડા ઝીણાં ધોતીયાં, અને પિછોડી તૈયાર થાય છે. માખણ પરદેશ તણાઇ જાય છે; છાશ છેાતાણુ અહી રહે છે. વસન્ત રજત મહોત્સવ સ્મારક ભીમરાવના ‘ ગુજરાતનું વહાવતું' નામે કરો ઉપલબ્ધ થાય છે: ગ્રન્થમાં શ્રી૦ રત્નમણિરાવ લેખ છે; જેમાં નીચેના • અમદાવાદથી ખંભાતના કિનારા અને ધેાલેરા ૬૦ માઇલથી વધારે દૂર નથી. એ કિનારે અમદાવાદ માટે અંદર ઉધાડવામાં આવે તે અમદાવાદના મીલ ઉદ્યોગને ઘણી સગવડ પડે. અમદાવાદની મીલેાતા માલ ઇરાન, આફ્રીકા, મલબાર, મદ્રાસ, સીલાન, સીંગાપેાર, ચીન, કલકત્તા અને રંગુન સ્ટીમર ક ંપની સાથે ખાસ સગવડ કરી આપવાથી સસ્તામાં જઇ શકે અને તે તે જગ્યાએથી ગુજરાત માટે ખાંડ, ચેાખા, કાલસા, કંતાન, થેલા વગેરે સસ્તામાં લાવી શકે. ગુજરાતી સ્ટીમર કંપની હોય અને હરફાઇ કરે તેા વળી સસ્તું પડે, અને દેશને એવડેા લાભ થાય. એવા કાઇ અંદર સુધી અમદાવાદથી ખાસ રેલ્વે થાય અથવા હાલની ધંધુકા અથવા ખંભાત રેલ્વેને ખંદર સુધી લખાવે તા પણ મુંબાઇ થઇને ચઢતા માલ કરતાં સસ્તું પડે. દેશી કિનારાના વેપાર ઉપરાન્ત પરદેશી માલ પણ મધ્ય અને પૂર્વ ગુજરાત તેમજ માળવા માટે અમદાવાદના એ ભાવિ બંદરે આવી શકે; અને અમદાવાદની મીલેાને સ્ટાર વગેરે પણ સસ્તું પડી શકે. આ આશાએ સફળ થવી અશક્ય તા નથી. છતાં ભવિષ્યનાં સ્વમામાં ન પડતાં એટલુંજ ઇચ્છીશું કે હાલની સ્થિતિને સુવ્યવસ્થિત કરીને ગુજરાતીએ-કચ્છ-કાઠીયાવાડ–ગુજરાત–મુંબાઇ અને મહા ગુજરાતના સમસ્ત ગુજરાતી પેાતાના અદ્ભૂત ઇતિહાસ તરફ સ્હેજ નજર કરીને, ધીમે ધીમે આગળ વધે; અને પ્રાચીનકાળથી ચાલ્યે આવેલા વહાણવટાના આવા મહાન ઉદ્યોગ નવી પદ્ધતિથી જોરમાં ચાલુ કરે તે આખા દેશને માટે સુંદર ભવિષ્ય ઉભું છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ દરિયાઈ વેપારથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી પવિત્ર છે. વાણીયાઓની સમુદ્રના વેપારથી મેળવેલી લક્ષ્મીને શાંતિપર્વમાં કર્મ અને વિજ્ઞાનથી મળતા મેક્ષ સાથે સરખાવી છે તે સત્યજ છે. ગુજરાત એની પ્રાપ્તિને માટે સતત પ્રયત્ન કરે તે ભવિષ્ય ઉજળું જ છે.” એતિહાસિક જેનો ઉલ્લેખ વિ. સં. ૧૪૧૫ માં શ્રી જિનચંદ્રસૂરિ આષાઢ વદ ૧૩ ના રોજ સ્વર્ગવાસ પામ્યા. એજ સાલમાં લૂણીયાગેત્રીય શાહ જેસલે નંદી મહોત્સવ કર્યો. તરૂણપ્રભાચાર્યે શ્રી જિનદયને સૂરિમંત્ર દઇ આચાર્યપદે સ્થાપ્યા. અજિતનાથ સ્વામીની પ્રતિષ્ઠા પણ ત્યારેજ થઈ. શ્રી જિનસુખસૂરિ ગોધાની યાત્રા કરી શ્રી સંધ સાથે સ્થંભતીર્થની માત્રા સારૂ વહાણુમાં બેઠા. એકદા થંભતીર્થમાં શ્રીધર વ્યવહારીઆએ સમ્યકત્વ અને શીલવતને નિયમ કર્યો અને સમ્યક્ત્વના ઉદ્યાપનમાં તેણે પ્રતિગામે મુક્તિલતાના જાણે સાક્ષાત ફળ હોય એવા સુવર્ણના ટકા સહિત મોદક મોકલ્યા; તથા ચતુર્થ વ્રતના ઉદ્યાપનમાં તેવીજ રીતે પંચ વર્ણના રેશમી વસ્ત્રોના સારી પહેરામણી મોકલી. તે વખતે મંત્રીશ્વર પેથડને પણ એ ચીજે મેકલી. એ પવિત્ર ચીજાને જાઈ મંત્રીશ્વરે પણ સ્વસ્ત્રીની અનુમતિ સહિત માત્ર છત્રીસ વર્ષની વયે શીલવતને ઉચ્ચાર શ્રી ધર્મષસૂરિ પાસે કર્યો જે વેળા તેમના પ્રવેશોત્સવમાં સેલ હજાર ટકા તેણે ખર્ચા હતા. | વિક્રમના પંદરમા સૈકામાં રચાયેલ મેધાકૃત તીર્યમાળામાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે. યંભનયર હિવ તીરણુજાણું, સકલ સામિ શ્રી છે થંભણું; ધનદત્ત તણું પ્રવાહણ જેટલાં, સમુદ્રમાંહિ રાખ્યાં બુડતાં. ધનદત્તસાહ સપનંતર લહે, સાસણ તણું દેવ ઈમ કહે; Shree Sudharmaswami Gyanbhandar-Uimara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ત્રેવીશમા દેવ મતિ ધરે, કુશળ ખેમિ પુરતાં પ્રવહણ ધરે. મંગલાર હતાં સંચરીયાં, ભનરિ સાપારે ફરિયા; પૂજ્ય સકલ સામિ થાંભણુાં, અજી મનેારથ છે ઘણાં. ડુંગર શ્રાવકકૃત ખંભાત ચૈત્યપરિપાટી કે જે વિક્રમના સેાલમા સૈકામાં લખાયેલી છે તેમાં નીચેના ઉલ્લેખા મળે છે: ઉદાવસહી, કાલ્હાવસહી, થિરાવસહી કે જ્યાં અનુક્રમે સ્થ'ભણુજી, પાર્શ્વનાથ અને શાંતિનાથના દેરાસરા છે, શેઠિપાડા (અજીતનાથપ્રભુ) ધનઈશાહષ્કૃત મહાવીર, અષ્ટાપદજીનું દહેરૂં (ચાવીસ જિન); બપ્પભટ્ટસૂરિથી અણાયેલ નેમિનાથ, પૂનમી દેહરે (આદીનાથ), પદ્મવાલી (ચંદ્રપ્રભ), ખારવાડામાં (સીમંધર), પૂજા સધવીને દેહરે (આદિશ્વર) રાજહંસ પડયા પાડે (પાસજિન, મલ્લિનાથ અને અરિષ્ટનેમિ), ભૌયરામાં આદિનાથ), નાલિગ (સુમતિનાથ), વીરાધાનઇ (આદિનાથ); મુહુરવસહી (પાર્શ્વનાથ), ખરતરવસહી (અજિતનાથ), આલિગવસહી (આદિનાથ), સુરતાપૂરિ (શાંતિનાથ), શાળવીવાડા (પાર્શ્વનાથ); પીરેાજપૂર (સુમતિનાથ), મહમદપુરી (આદિનાથ). ઉપર્યુક્ત નામેા પરથી આજના પાડા, વાડાના પ્રાચીન નામેા તેમજ અસ્તિત્વ ધરાવતા ગચ્છાનું ભાન થાય છે. શ્રી જગશ્ચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવચદ્રસૂરિ થયા અને મત્રી વસ્તુપાળના દફ્તરી વિજયચંદ્રસૂરિ થયા. એકવેળા વિજયચંદ્ર જ્યાં હતા ત્યાં દેવેન્દ્રસૂરિ પધાર્યાં; છતાં મળવા ન ગયા તેથી બે વચ્ચે વૈમનસ્ય થયું. દેવન્દ્રસૂરિ વિહાર કરતા ખંભાત આવ્યા. વિજયચંદ્રા પ્રથમથી આવેલા હતા. બન્ને જુદા ઉપાશ્રયે રહ્યા. ત્યારથી વિજયચંદ્રવાળા • વડીાશાળ’ અને દેવેન્દ્રવાળા ' ‘ લઘુપાશાળ' તરીકે પ્રસિદ્ધ થયા. લોકકથાઃ કાઠીયાવાડની જુની વાર્તાઓમાં ખંભાતના એક પ્રભુભક્ત અને પરગજુ આયરની પુત્રી લાડણની વાર્તા છે. દ્વારકા જતાં એણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રાવલીયા ગામના ખામરા આયરના સાથે પ્રેમબંધન થાય છે. એક રાત્રિમાં સ્નેહ એટલા તેા દૃઢ થાય છે કે ખીજે દિવસે લાડણ આઠ દિવસની મુદ્દત આપી દ્વારકાં જાય છે. ખીમરા લાડણુની રાહ ચાતની માફક જોઈ રહે છે અને અવધિ પૂરી થતાં તેના પ્રાણ પરલેાક પહેાંચે છે. લાડણને પણ પાછા ફરતાં કઈક વધુ ચિંતા થાય છે. અને માઠાં સ્વપ્ના આવે છે. ગામને પાદર આવતાંજ પોતાના પ્રેમીનું નૃતાંત સાંભળે છે અને લાડણુ ધરણી પર ઢળે છે; સંધ ખંભાત પાછા કરવા તેણીને બહુ સમજાવે છે, પરન્તુ આ પ્રેમરક્ત લલના સાફ ના પાડે છે અને ખીમરાની ખાભી પર નાળીયેર અને સિરને બદલે સ્વ મસ્તક વટાવી પેાતાના પ્રેમની પ્રતીતિ કરાવતી જીવન અપે છે. જે સ્થાનની આયર જાતની લલનાઓમાં આવું નારીરત્ન હતું ત્યાંની ખીજી જાતિઓમાં નૂર કેવાં હશે તેનું આ પરથી કાંઇક અનુમાન થઇ શકે છે. જૈન સાહિત્યમાંના ઐતિહાસિક ઉલ્લેખા વિક્રમ સંવત ૧૧૧૧ માં એક પ્રસંગે શ્રી અભયદેવસૂરિ રાતના ધ્યાનમગ્ન હતા; શાસન દેવી તેમની પાસે આવી અને પૂછ્યુ શું કરેા છે ? સૂરિજીએ જવાબ આપ્યા કે ધ્યાનમગ્ન છું. દેવીએ કહ્યું કે ઉદ્યમ કરો અને કાકડાં ઉકેલા; પછી સૂરિશ્રી વધારે જાગૃત થયા અને કાકડાંના વિચાર કરવા લાગ્યા, તેા માલુમ પડયું કે શ્રુતજ્ઞાનના પર ધૂળ ચઢી છે, તે કાકડાની માફક ગૂચવાચેલું છે; અને મારે તે શુદ્ધ સ્વરૂપે તૈયાર કરવું જોયે; સેઢી નદીને તીરેથી શ્રી સ્ત ંભન પાર્શ્વનાથની પ્રતિમા કઢાવી ખંભાતમાં પ્રતિષ્ઠિત કરી અને નવ અંગ તેમજ સંમતિ પર અપૂર્વ વૃત્તિઓ લખી. પલ્લીવાળ વશના લાખણ નામે શેઠની સ. ૧૨૯૪ માં લખા વેલ તાડપત્રની સમરાદિત્ય ચરિત્રની તેમજ આચાર્ય શ્રી હેમચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.tharadanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯ લિખિત પ્રાકૃત વ્યાકરણની એક એક પ્રત ખંભાતના શાન્તિનાથના ભંડારમાં છે. વિ. સં. ૧૭૫૬ માં બૃહદગચ્છના પવચંદ્રસૂરિપ્રતિષ્ઠિત પાર્શ્વનાદબિંબ ખંભાતના ચોકશીની પોળના ચિંતામણ પાર્શ્વનાથના જિનાલયમાં છે. વિ. સં. ૧૩૮૦ માં કક્કસૂરિએ દેશળ શાહના કુટુમ્બે કરાવેલ ચતુર્વિશતિપદ પ્રતિષ્ઠિત કરેલ હતા; જે શ્રી ચિંતામણ પાર્થ નાથના જિનાલયમાં છે. વિ. સં. ૧૭૮૨ માં બ્રાહ્મણ ગચ્છના અભયચંદ્રસૂરિ પ્રતિષ્ઠિત શાન્તિનાથ બિંબ ખંભાતના નવ પલ્લવ પાર્શ્વનાથના જિનાલયમાં છે. વિ. સં. ૧૪૦૦ માં દેશળશાહપુત્ર સહજપાળનો ભાર્યા નયન દેવીએ કરાવેલ સમવસરણ ખંભાતના ખારવાડાના શ્રી સીમંધર સ્વામીના જિનાલયમાં છે. શ્રી વિજયહીરસૂરિજીના હસ્તે સંધવી ઉદયકરણે સં. ૧૯૩૮ માં શ્રી ચંદ્રપ્રભુજીની પ્રતિષ્ઠા ખંભાતમાં કરાવી; જ્યારે સૂરિજી ગંધાર હતા ત્યારે બાદશાહ અકબરનું આમંત્રણ આપ્યું; અમદાવાદના સંધની સુચનાથી સંધવી ઉદયકરણ, પારેખ વજીયા રાજીયા અને રાજા શ્રીમલ્લ ઓશવાળ વગેરે ગંધાર ગયા. અભયરાજ બધાને સાથે લઈ શ્રી વિજયહીરસૂરિ સહિત ખંભાત આવ્યો; વાઘજીશાહને ત્યાં સૌ ઉતર્યા. રાજીખુશીની દીક્ષા હોવાથી ઉત્સવની તૈયાર થવા લાગી. દાન ક્રિયાઓ શરૂ થઈ. લગભગ ત્રણ માસમાં અભયરાજે તે નિમિત્તે પાંત્રીસ હજાર મહમુદી (તે વખતના સીક્કા) વાપર્યા પછી પોતાના પુત્ર, પુત્રી, સ્ત્રી, ભોજાઈ અને ચાર નોકરે સહિત અભયરાજે કંસારીપર (કંસારી-ખંભાત નજીક)માં આંબા સરેવર (આંબાખાડ) પાસે Sારાયણ વૃક્ષ નીચે સુરીશ્વરજી પાસે દીક્ષા લીધી.ww.un www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સાની તેજપાળ ખંભાતના રહેવાસી હતા. તે મહાન ઉદાર તેમજ ધનાઢય હતા; વિ. સ. ૧૯૪૬ માં સૂરિજી પાસે તેણે શ્રી અનંતનાથની પ્રતિષ્ઠા પચીસ હજાર રૂપીઆ ખરચીને કરાવી; શ્રી સામવિજ્યજીને ઉપાધ્યાય પછી પણ તેજ પ્રસગે અપાઇ હતી. આ ઉપરાન્ત માણેકચોકમાં એક મહાન જિનપ્રસાદ શ્રી વિજ્ય ચિંતામણુ પાર્શ્વનાથના બંધાવ્યા. આ પ્રસંગે સૂરિજીએ શા॰ રામજી, જશુ ઠકકર, ગાંધી અરજી અને મૂળા શેઠનાં તૈયાર થયેલાં જિનાલયેાની પ્રતિષ્ઠા કરી. ગાંધી ખાદુક વડનગરનાવાસી ગાંધી દેપાળનાવ શમાં જન્મ્યા. અને વેપારાથે ખંભાતમાં વસ્યા હતા, જ્યાં તેમની ઉન્નતિ થઇ હતી. એ બાહુકના પુત્ર અરજીએ કાવી (ખંભાતના સામે કાંઠે) માં એ જિનભુવન બંધાવ્યાં. આજ પ્રમાણે શ્રીમલ્લ, કીકા અને વાધાએ શક્કરપુર (ખંભાતથી એ માઇલ દૂરનું પરૂં )માં દેરાસર અને પૌષધશાળા ખનાવી. ઠક્કર લાહીયાએ અકબરપુરમાં (ખંભાતનું એક પ) દેરાસર અને ઉપાશ્રય બધાવ્યા હતા. બાદશાહ અકબરના સમયમાં ગાંધરપુર (ગંધાર)ના વતની જશીયા નામના ગૃહસ્થને વજીયા અને રાજ્યા નામે પુત્રા હતા; તે ખંભાત આવી વસ્યા હતા અને વેપારમાં અઢળક ધન કમાયા હતા. બાદશાહના દરબારમાં અને દરીયાઇ સત્તાધારી ગાવાના પાટુગીઝ ગવર્નર આગળ તેમની લાગવગ ધણી હતી. શ્રી વિજ્યહીરસૂરિ રાસમાં રાજીયા વયાના કહેવાથી ગાવાના પોર્ટુગીઝ અમલદારે ત્રણ ચાર વખત કેટલાક ગુન્હેગારાને મુકત કર્યાના ઉલ્લેખ છે. સ. ૧૬૬૧ માં જે મહાન દુકાળ પડયા હતા તેમાં આ દાનવીરાએ ચાર હજાર મણ અનાજ ગરીમાને વ્હેચી એકજ વર્ષમાં ત્રેવીસ લાખ રૂપીઆ વાપર્યોના ઉલ્લેખ છે શ્રી વિજ્યહીરસૂરિ એકવાર ખંભાત વાર તેમને પૂર્વાવસ્થાના અધ્યાપક આવી Shree Sudharmaswami Gyanphandar-Umara, Surat હતા તે સમયે એક ચઢયા. સરિજી સાધુ www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ તેમજ જેના મહાન ગુરૂ હોવા છતાં વિદ્યાગુરૂનું બહુમાન કરવાનું ન ભૂલ્યા. પછી વિનયપૂર્વક કહ્યું “મહાશય ! મારા જેવો નિગ્રન્થ આપને શું આપી શકે ?” અધ્યાપકે કહ્યું “આપને જરાપણુ મુંઝાવાની જરૂર નથી. મારાં આગમનનું કારણ જુદું જ છે. મને એક દિવસ સર્પ કરડે હતા, તેનું ઝેર કેમે કર્યું ઉતરતું ન હતું, એક ગ્રહસ્થે આપનું નામસ્મરણ કરી ડંખનું ઝેર ચૂસી લીધું, આપના પ્રભાવથી ઝેર ઉતર્યું અને હું બ. પરિણામે જેમના નામસ્મરણથી વિષ દૂર થયું તેમના દર્શન કરી પાવન થવા વિચાર કર્યો અને તેથી જ હું અહીં આવ્યો છું. આ વખતે સંધવણુ સાંગદે પાસે હતાં; જેમણે પ્રશ્ન કર્યો કે “ આપના પૂર્વાવસ્થાના ગોર છે?” સુરિજીએ કહ્યું કે “એ ગેર નથી પણ મારા વિદ્યાગુરૂ છે” સંધવણે તરતજ પિતાના હાથમાંનું કડું તેમજ બીજા બારસે રૂપક એકઠા કરી એ વિદ્યાગુરૂને આયા શ્રી વિજયસેનસૂરિને વિ. સં. ૧૬૨૬ માં ખંભાતમાં પંડિત પદ આપવામાં આવ્યું; પાછળથી તેઓશ્રી શ્રી વિજયહીરસૂરિજીના પટ્ટધર થયા હતા, જેમણે લગભગ ચાર લાખ જિનબિંબની પ્રતિષ્ઠા કરી છે. તે વિદ્વાન અને વાદી સૂરિ ૬૮ વરસની વયે સં. ૧૬૭ર ના જેઠ વદ ૧૧ ના દિને ખંભાતના અકબરપુરમાં સ્વર્ગવાસી થયા. બાદશાહ જહાંગીરે તેમના સ્તૂપ માટે દશ વીધા જમીન મફત આપી અને ગામે પણ તે દિવસે હડતાલ પાળી હતી. અગ્નિ સંસ્કારની જગ્યાએ ખંભાતના સમજીશાહે સ્તપ કરાવ્યો. કાળક્રમે અકબરપુર પડી ભાગતાં સ્તૂપ પરની પાદુકા આજે ભૌયરાપાડાના શ્રી શાંતિનાથના જિનાલયમાં રક્ષાઈ રહી છે. સામજીશાહ ઓશવાળ જ્ઞાતિના જગશીશાહના પુત્ર હતા અને શ્રીમલ્લના ભત્રીજા હતા. ખંભાતમાં સંઘવી સોમકરણ, સંઘવી ઉદયકરણ, સોની તેજપાળ, રાજા શ્રીમલ, ઠક્કર જયરાજ, જશવીર, ઠાકર લાહીયા, ઠક્કર કીકા વાઘા, ગાંધી કુંઅરજી, શાહ ધરમશી, શાહ લકકે, દેશી હીરે, શ્રીમલ્સ, સોમચંદ અને Sાઠક્કર અરજી આદિ મુખ્ય હતા; પારેખ રાજીયા વજીયા સરિશ્રી, Page #32 -------------------------------------------------------------------------- ________________ વિજયહીરસૂરિજીના પરમ ભક્ત હતા; તેમણે પાંચ મહાન જિનાલય બધાવ્યાં હતાં; એક ખંભાતમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું, એક નેજા (ખંભાત નજીકના ગામડા) માં શ્રી ઋષભ દેવનું અને વરડેલામાં (ખંભાત પાસે) શ્રી. કરેડા પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથના બે અને એક બીજું. સંઘવી ઉદયકરણ શ્રી વિજયહીરસૂરિને પરમ શ્રદ્ધાળુ શ્રાવક હતિ, સૂરિજીના સ્વર્ગવાસ પછી તરત જ શ્રી શત્રુજ્ય તીર્થ પર તેમના પગલાંની સ્થાપના શ્રી ઋષભદેવ ભગવાનના પશ્ચિમે નાના મંદિરમાં તેણે કરી હતી. તેની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિના હાથે મહોપાધ્યાય કલ્યાણવિજયજી અને પંડિત ધનવિજયજની વિદ્યમાનતામાં થઈ હતી. તપગચ્છમાં વિ. સં ૧૬૭૧-૨ મા ૬૦ મા પટ્ટધર શ્રી વિજયદેવસૂરિ થયા. શ્રી વિજયસેનસૂરિએ તેમને ધર્મસાગરજી ઉપાધ્યાય બાબત જે સૂચના આપી હતી તે સૂચનાને ભંગ કરવા તેમને ખાનગીમાં ધર્મસાગરજી પર ચીઠ્ઠી લખી વિચાર જણાવ્ય. બન્ને સંસારીપણુના સંગી હતા. અમદાવાદથી લખેલી ચીઠ્ઠી ધર્મસાગરઅને ખંભાત મુકામે બીડી છતાં ભવિતવ્યતાને લઈ એ ચીઠ્ઠી શ્રી વિજયસેનસૂરિના હાથમાં આપી. પોતે આખર સ્થિતિમાં હતા છતાં શ્રી વિજયદેવસૂરિને સમજાવવા આઠ ઉપાધ્યાયને મોકલ્યા. છતાં તેમને ન માનવાથી તિલકવિજયજીને સૂરિપદે સ્થાપ્યા. શ્રાવક કવિ ઋષભદાસ ખંભાતના હતા અને સત્તરમા સૈકામાં વિદ્યમાન હતા. પાગવાટ (પરવાડ) વંશમાં મહિરાજ થયા; તેમના પુત્ર સાંગણ જે સંઘવી હતા. તેમની ભાર્યાનું નામ સરૂપાદે હતું. તેમને બે પુત્ર થયા. ઋષભ અને વિક્રમ. બને કવિઓ હતા. વિક્રમે નેમિદૂત કાવ્ય મેઘદૂતની સમસ્યા પૂર્તિ તરીકે રચ્યું. જેની ભાષા અલંકારિક અને મધુર છે. • આ કાવ્યના કર્તા બીજા કોઈ વિક્રમ હોય એમ સંભવે છે. જુઓ. Shઆ દ કાવ્ય મહાદેષિ, મક્લિક કરી પ્રસ્તાવનાww.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ઋષભદાસે તે અનેક રાસાઓ અને સ્તવને રચ્યાં છે; જેની ભાષા સરળ, મર્મગ્રાહી અને રસપ્રદ છે. બન્ને ભાઈઓ સંસ્કૃતના જાણકાર હતા અને જૈન ધર્મના પ્રવીણ હતા. તેમાંના ઋષભદાસ તે બારવ્રતધારી શ્રાવક પણ હતા. તે સ્વગુરૂ તરીકે શ્રી વિજ્યાનંદસૂરિને લેખતા; તેમણે સં. ૧૬૮૫ માં શ્રી વિજયહીરસૂરિ રાસ રચ્યો છે, જે વેળા પાદશાહ ખુરમ (જહાંગીર) હતા; તેમનું ખંભાતનું વર્ણન નીચે પ્રમાણે છે. સલ નગર નગરીમાં જેય, ત્રંબાવટી તે અધિકી હોય; સકલ દેશ તણા શણગાર, ગુજજર દેશ નર પંડિત સાર. ગુજર દેશના પંડિત બહુ, ખંભાયત આગળ હારે સહુ; જિહા વિવેક વિચાર અપાર, વસે લેક જિહા વર્ણ અઢાર. ઓળખાયેજિહાં વર્ણવર્ણ, સાધુ પુરૂષના પૂજે ચર્ણ, વસે લોક વારૂ ધનવંત, પહેરે પટોળાં નર ગુણવંત. કનક તણું કંદોરા જડા, ત્રિણ્ય આંગળ તે પહોળા ઘડ્યા; હીર તણે કંદરે તળે, કનક તણું માદળીયા મળે. રૂપક સાંકળી કુંચી ખરી, સેવન સાંકળી ગળે ઉતરી; રૂપે રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર ન આપે ભરથાર. ઈશ્ય નગર ને ગ્રંબાવટી, સાયર લહર જિહાં આવતી; વહાણ વખાર તણે નહિ પાર, હાટે લોક કરે વ્યાપાર. નગર કટ અને ત્રિપલીયું, માણેકચોકે બહુ માણસ મિલ્યું, પંચાસિ જિનના પ્રાસાદ, ધ્વજ તરણ તિહા ઘંટાનાદ. પસ્તાળીશ જિહાં પૌષધશાળ, કરે વખાણ મુનિ વાચાળ; કવિશ્રી ઋષભદાસે પ૮ સ્તવન અને ૩૪ રાસ રચ્યા છે; એ ઉપરાન્ત સ્થૂલિભદ્ર અને કેશ્યાને સંવાદ વગેરે સજઝાય પણું રચી છે. સંઘવી મહિરાજે જૈનશાસનને ઘણું કાર્યો કર્યા છે. સંધપતિ તિલક ધરાવી શ્રી શત્રુંજ્ય યાત્રાને લાભ લીધો છે. વળી તે સમકતધારી બારકતવાળા હતા. સંઘવી સાંગણ પણ ધર્મિષ્ટ હતા અને do Shree Sudharmaswami Gyanonandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ તેમના પુત્ર કવિ ઋષભ, સાહિત્યની ઉમદા સેવા કરવા ઉપરાન્ત બારવ્રતધારી, નિરંતર બે આસન કરનાર, ચૌદ નિયમ ધારનાર અને હંમેશ સામાયિક કરનાર શ્રાવક હતા. શ્રી. કર્મચંદ્રમંત્રીપ્રબંધમાં ઉલ્લેખ છે કે સમ્રાટ અકબરે ખંભાત બંદર પર એક વર્ષ સુધી મગર કે માછલી ન મારે એવો હુકમ બહાર પાડયો હતો. વિ. સં. ૧૬૫૯ માં ખરતર ગચ્છીય શ્રી. સમયસુંદરે ખંભાતમાં ચોમાસું કર્યું. ૧૬૭૮ માં શ્રી. જિનરાજરિની સૂચનાથી મુનિ શ્રી. અતિસારે ધનાશાલિભદ્રને રાસ રચ્યો. ૧૬૯૧ માં દશવૈકાલિકસૂત્ર પર શબ્દાર્થવૃત્તિ ૩૩૫૦ શ્લોક પ્રમાણુ ખંભાતમાં રચાઈ. ૧૭૧૫ માં શ્રી. અમરસાગરસૂરિજીને ખંભાતમાં આચાર્ય પદવી મળી. વિ. સં. ૧૭૨૧ થી ૧૭૩૮ માં યાત્રા કરતાં શ્રી. શીલવિજ્યજી “ ચારે દિશાના તીર્થોની તીર્થમાળા ” માં ખંભાત વિષે નીચે પ્રમાણે નોંધ લીધી છે. મહી સાગર ઉતરીયે પાર, આવ્યા ત્રંબાવટી મઝાર; થંભણ તીરથ મહિમા ધણે, ભાવે ભવિકા ભકત સુણે. વહાણુ થંભ્યા સાગર મધ્ય, સાગરદત્ત શેઠ તિહાં લધ્ય, કુશળે આવ્યા મહેસૂવ કરી, થંભણ પાસ નામે ધરી. પ્રભુજી પામ્યા પુણ્ય સંયોગ, અભયદેવને ટાળ્યો રોગ; Shree Sudધણ વર્ષની ભૂતળે રહી, ગાક્ષર કર્યાથી પ્રગટ થઈ.andar Page #35 -------------------------------------------------------------------------- ________________ ર૫ પહેલે યુગે હાઈ રત્નાવતી, બીજે કહીયે કનકાવતી; ત્રંબાવટી ત્રીજા માંહિ હોય, ચોથે ખંભનયર વળી હોય. થંભણ પ્રણમું જીરાઉલો, તારંગે ભીડભંજન શામળો; નવપલ્લવ જગવલ્લભ દેવ, સુખસાગરની કીજે સેવ. ખંભનયરના શ્રાવક શિરે, હદે રૂડા ગુણ આદરે; તુગિયા નગરી ઉપમા લહી ગુણરાગી સેવે ગહગહી. રાજસ ગુણ રાજે સવંશ, એની તેજપાળ અવતંસ; એક લાખ ધન ખરચ્યું જિણે, શેત્રુજ શિખર કરાવ્યુંતિણે. સંઘવી ઉદયકરણ ને સેમકરણ, વિજ્યકરણ ને જરાકરણ: દેવ ગુરૂની પાળે આણ, લક્ષ્મી લાહો લીયે શુભ થાણુ. પારેખ વજીયા ને રાજીયા, શ્રી વશે બહુ ગાજીયા; પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ, સંધ પ્રતિષ્ઠા મનને રંગ. જેહની ગાદિ ગોઆ બંદરે, સોવન છત્ર સેહે ઉપરે; કાઈ ન લેપે તેહની લાજ, નામે શીશ ફિરંગી રાજ. પ્રાગવંશ કુંવરજી વહુઆ, કાવિ દેઉલ તેણે કિયા; પુત્ર પિતાએ હૈડા હોડ, કીધી કરણી જેડા જેડ. મોઢ જ્ઞાતિ ઠકકર જયરાજ, વંશ વિભૂષણ સેહે આજ; લાલજી સુતમાલજી રામજી, બંધ બેસે શુભમતિ ભo. સત્તર બાવીસે યાત્રા કરી, શેત્રુજે સંઘવી પદવી ધરી; પોતે પિકયા પાત્ર વિશેષ, ધન ખ ધર્મ ધરી રેખ. સંઘવત્સલ જિન મંદિર તણું, પૂજા પ્રભાવના કીધી ઘણી; સમીત ગુણ શોભા ઉજળી, આશ્રિના વત્સલ કરીયે વળી. કેવા જ્ઞાતા દાતા જાણ, કેવા શ્રોતા ભોકતા આણ; કવિતા આગળ ભેદી કહી, ગુરૂ વચને કરી નિશ્ચલ રહી. બુદ્ધિસાગર રૂડા બુદ્ધિવંત, દાન દયા સેહે સતવંત; ચતુર ચોકસી આનંદ તણે વેલજી વિવેક ઉપગારી ઘણે. Www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ આજ અપૂર્વ સવે શણગાર, સુગુણ મણિ સરિખો પરિવાર; જિન ધમી ગુરૂભકતો જેહ, યશ સૌભાગ્ય લહે વળી નેહ. આદિ નગર એ ઉત્તમ કામ, દિન દિન દીપે શોભા ધામ; ઈમ અનેક ગુણમણિની ખાણ, કેના કરીએ અવર વખાણુ. ઉપસંહાર એકવાર પાખીના સમયે સલખણુપુરનિવાસી વેદાશાહ વિરમદેને જીવદયાપ્રતિપાળ પુત્ર કેચરશાહ આવી ભરી સભામાં સૂરિને વદેિ છે અને કહે છે કે બહુચરાજીના દેવી મંદિર આગળ થતે જીવવધ અટકાવવા યત્ન કરવો જોઈએ, એ વેળા દેશળ શાહના વંશજ અને સમરસિંહના પુત્ર સાજણસિંહ ખંભાતમાંજ વસતા હતા, જે ઋદ્ધિ સિદ્ધિમાં અગ્રપદ ધરાવતા હતા અને સુલતાનના કૃપાપાત્ર હતા. કાચશાહની વાત શ્રવણ કરતાં, ગુરૂશ્રીને ઉપદેશ થતાં વધ બંધ કરાવવા તેમણે નિશ્ચય કર્યો. કચરશાહને માનપૂર્વક સ્વગૃહે તેડી જઈ તેમનું આતિથ્ય કરી તેમને સાથે લઈ એવી મધુરી વાણીમાં વસ્તુસ્થિતિ સમજાવી કે સુલતાને તરતજ જુના અધિકારીને બદલી સલખણુપુરનો અધિકાર કાચશાહનેસે. કેચરશાહે પણ બહુચરાજી પ્રમુખ બાર ગામમાં થતો વધ અટકાવી અહિંસાને વિજ્ય વાવટો ફરકાવ્ય. શ્રી. શેત્રુંજય તીર્થના ઉદ્ધારક અમરસિહ રાસમાં જણાવ્યું છે કે સંઘવી દેશળ વિમળાચળ પર ચડ્યા ન હતા તેવામાં ખંભાતથી સંધ સાથે સાહણ આવ્યાની વધામણું મળી. ખંભાતના સંધમાં આચાર્યો હતા તેમને સમરાશાહે વન્દન કર્યું. પાતાક મંત્રીના ભાઈ મંત્રી સાંગણ, વંશપરંપરાગત સંધપતિત્વને પ્રાપ્ત કરનાર સં૦ સિંહભટ્ટ, શ્રાવક ઉત્તમ, મંત્રી, વસ્તુપાળના વંશજ મંત્રી વિજલ તથા મદન મોહાક, રત્નસિંહ વગેરે અસંખ્ય શ્રાવક ઉત્કંઠિત થઈ Sh 241 adet HDMI41041 adla, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ર૭ ખંભાતમાં મંત્રીશ્વર ઉદયનનો રાજ્ય કાર્યભાર, કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને પાછા તેડવા તેમના પિતા ચાંચિંગનું આવવું અને મંત્રીશ્વરની બુદ્ધિચાતુર્યભરી સમજાવટ, તે વેળા ખંભાતની જાહોજલાલી, સૂરીશ્વરને કુમાળપાળનો મેળાપ આદિ કેટલીયે ઐતિહાસિક ઘટનાઓ ખંભાત પરત્વે પ્રાપ્ત થઈ શકે છે. વિસ્તાર ભયથી તે લંબાવવાનું છોડી દઈ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી સાથે સંબંધ ધરાવતી એક લોકવાયકાને પ્રગટ કરી આ વિવેચન સમાપ્ત કરીશું. ઉપાધ્યાયશ્રી યશોવિજ્યજી તથા વિનયવિજ્યજી કાશીમાં જે ગુરૂ પાસે ભણ્યા હતા તે બ્રાહ્મણ ગુરૂ જ્યોતિષમાં અતિ નિષ્ણાત હતા. એક વખત પિતાની માઠી દશા આવવાથી જ્યોતિષના આધારે પિતાના જેન શિષ્ય પાસેથીજ સહાય પ્રાપ્ત થશે એમ જાણું ફરતા ફરતા તે ગુજરાતમાં આવ્યા; અને વિનયવિજ્યજી ખંભાતમાં છે એમ ખબર મેળવી ખંભાત પધાર્યા. ઉપાધ્યાય વિનયવિજ્યજી દેશના દેતા હતા. યશોવિજ્યજી અને વિનયવિજયજી ઘણું કાળે પોતાના વિદ્યાદાતા ગુરૂને દેખી આનંદ પામ્યા. વાતચીત થતાં ગુરૂની દરિદ્ર દશાનો ચિતાર સાંભળી બીજે દિવસે વ્યાખ્યાનમાં એ ગુરૂ સાથેને પોતાનો શિષ્યસંબંધ અને અભ્યાસકાળના સમયનું એવું મનોરંજક વર્ણન કર્યું કે જોત જોતામાં ટીપ શરૂ થતાં સાઠ હજાર રૂપીઆ ભેગા કર્યા; ગુરૂના હર્ષને પાર ન રહ્યો અને ધન્ય ખંભાત કહી વિદાય થયા. ખંભાત ! તારા ગર્ભમાં ગૌરવ ભર્યો ઇતીહાસ ભર્યો છે. શ્રીહેમસુરિના સામૈયામાં સૈો કરતાં વધુ કેટાધિપતિઓ હતા એ પણ સારી સમૃદ્ધિ. ચેરના કબજામાં પડયા છતાં પોતાના પુત્રોએ ગોઠવેલ પ્રપંચ વેળા પણ સત્ય વદનાર “ ભીમ ” એ તારોજ પુત્ર. છપ્પન ભૂગળ જેને ત્યાં વાગતી એ દંતાશાહ એ તારાજ સંતાન. જય માતૃભૂમિ ત્રંબાવટી ! જ્ય હો નગર ખંભાતને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળ પર ભીની આંખ. સ્થંભણુપુરને આજ સુધીને ઈતિહાસ જોઈ ગયા; એ ઉપરાંત અન્ય ગૌરવભરી આખ્યાયિકા એના સબંધમાં પ્રચલિત છે જ્યારે ઘણુકત કાળના ઉદરમાં સ્વાહા થઈ ગઈ છે. પણ આજે તો એ સર્વ પર દુઃખના અશ્રુ ટપકાવાના રહ્યા છે. નથી તે આજે એ ગૌરવવંતું નગર અને નથી તે આજે તે કાળને ધિક વ્યાપાર ધધે. સમયે એમાં કેટલુંયે પરિવર્તન કરી નાંખ્યું છે. તેનું અવશેષ રહેલું ગૌરવ “ખંભાત’ નામ સાથે જોડાયેલા અને ભગ્નાવશેષ તરિકે પૂર્વકાળની જાહેરજલાલીની સાક્ષી પુરતા કેટલાક સ્થળોઠારા માનવલિખિત ઇતિહાસના પૃષ્ઠ પર અહીં તહીં વિખરાયેલું પડયું છે. અત્યારના માપે માપનારને કદાચ ઉક્ત વર્ણનમાં અતિશયોક્તિને ભાસ થાય તે એ અસ્થાને ન ગણાય. છતાં નિરીક્ષક એટલું ધ્યાનમાં રાખે કે કાળરાક્ષસના કરાળ પંજામાં મહાન રેમન સામ્રાજ્ય જેવું પણ બચવા નથી પામ્યું, અરે મગધ સરખું ભારતનું નાક કે અડતાળીશ ગાઉના વિસ્તારવાળું રાજગ્રહ નગર સરખું પણ હતું ન હતું થઈ ગયું ત્યાં સ્થંભણપુરની શી વાત! પૂર્વજોની કીર્તિ પર રાચવા માગવાને આ યુગ નથી એટલે ખંભાતનો પ્રત્યેક પુત્ર પૂર્વકાળની રેશની પુનઃ પ્રકટાવવા પુનઃ એકવાર ઉદયના શિખરે એ પુન્ય પવિત્ર ભૂમિને મૂકવા યત્નવંત બને એ હેતુથી પ્રસ્તુત પ્રયત્ન સેવાયો છે. છેલ્લા સૈકાનું ખંભાત. (જૈનવેતાંબર ડીરેકટરી (ગુજરાત) ભા. ૨. સં. ૧૯૬૫.) ખંભાતની ઉત્તર-પૂર્વે ખેડા જીલ્લો, દક્ષિણે મહી નદી, અને ખંભાતને અખાત અને પશ્ચિમે સાબરમતી નદી અને અમદાવાદ જીલ્લો છે. રાજધાની ખંભાત મહી નદીના મુખ આગળ છે. mi Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સુતરાઉ કાપડ અને ક્ષેત્રજી અને છે. એક મીલ થઇ છે. હકીકુના વેપાર પણ છે. ખંભાત શહેર પૂર્વે સ્થ'ભપુર નામથી આ ખાતું; અને સ્થાનક પણ કહેતા. એ વિષે ઉંડા ઉતરતા થ શકની શરૂઆતમાં રસસિદ્ધિ કરનાર નાગાર્જુન યોગીના કાળ સુધી વિચરતાં જણાઈ આવે છે કે એની સ્થાપનામાં તે યાગી નિમિત્તભૂત હતા. એ યાગીએ ચમત્કારિક એવી શ્રી સ્થંભણુ પાર્શ્વનાથની મૂર્તિના પ્રભાવથી આ સ્થાનમાં રસનું સ્થંભણ કર્યું તેથી એનું સ્ત” ભણું નામ પડયું. વિક્રમના બારમા સૈકામાં નવ અંગની ટીકા કરનાર શ્રીમદ્ અભયદેવસૂરિના સમયથી આ શહેરના પૂર્ણ ઉદય થતા રહ્યો. તેઓશ્રીએ અત્રે વૃત્તિ તથા જયતિહુયણુ સ્તંાત્રની રચના કરી હતી. અસલનું શહેર આજના સ્થાનથી પાંચ માઇલના અતરે એટલે અત્યારે જેતે ‘નગરા' કહેવાય છે તે ગામ નજીક આવ્યું હતું. ખભાત સ્ટેટની કુળ વસ્તી લગભગ ૮૦ હજારની કહેવાય છે. તેમાં તળ ખંભાત શહેરની વસ્તી ત્રીસ હજાર લગભગ થાય છે. ખાકીની વસ્તી સ્ટેટના સાયમા, તારાપુર આદિ ૮૪ ગામામાં આવી છે. દેરાસર સંખ્યા ૭૬, ઉપાશ્રય તથા પૌષધશાળા ૯. ધર્મશાળા ૩ જીવાતખાનું યાને પાંજરાપાળ ૧. જૈન ધર સખ્યા ૫૪૫ જૈન મનુષ્ય ૨૦૭૯ ભણેલ પુરૂષવ-કુંવારા. ૩૪૭ પરણેલ. ૪૫૪ વિધુર ૧૦૦ મળી૯૦૧) ૧૧૬ ૧ ૧૧૭) અભણ ભણેલ સ્ત્રી વર્ગ–કુંવારી ૬૫ ૪૧ વિધવા ૧૦ મળી=૧૧૬) અભણ . ૨૩૧ ૪૧૮ ૨૯૬ ,, =૯૪૫) ૨૦૭ www.umaragyanbřhantar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ܝܙ .. ܝܙ .. 19 " .. .. Page #40 -------------------------------------------------------------------------- ________________ તેમાં વીસા ઓસવાળ-૩૪૦, વીસા શ્રીમાળી ૧૩૦૦, દશા શ્રીમાળી ૧૫૫, વિશા પોરવાડ ૨૮૦, દશા પરવાડ ૧, કણબી જૈનધર્મી ૩ એમ ૨૦૭૯ ગચ્છ પ્રમાણે જોતાં તપ ગચ્છમાં ૧૯૭, સાગરમાં ૫૮૨, દેવસુરમાં ૨૯૪, આસુરમાં ૪૧૪, પાસ્તરમાં ૧૫૮, પાયચંદમાં ૧૪, સાજીમાં ૬, અંચળમાં ૨૮, જ્ઞાન ભંડાર પાંચ તેની વિગત નીચે મુજબ. ૧ જ્ઞાનવિમળસૂરિને ભંડાર. શેઠ અમરચંદ પ્રેમચંદની ધર્મશા ળામાં પિથી ૯૯, પુસ્તકેથી ચીકાર ભરેલ. સમગ્ર લખાણ કાગળપર. ૨ ચુનીલાલ યતિને ભંડાર. દેવચંદજી યતિના કબજામાં. ૧૨૫૦ ગ્ર સ્થિતિ સારી. લખાણ કાગળ પર ૩ ભેચરાપાડાને ભંડાર. નજીકની ધર્મશાળાના કબાટમાં પુસ્તકે મૂકેલા છે. સંગ્રહ જમ્બર છે. તાડપત્રના બંધન ધીરે ધીરે જીર્ણ થતાં જાય છે. ૪ નિતિવિજયજીને ભંડાર. જૈન શાળાના કબાટમાં છે. ૫૦ થિી સ્થિતિ સારી, લખાણુ કાગળ ઉપર છે. ૫ શાંતિનાથ મહારાજનો ભંડાર. નગીનચંદ કરમચંદના કબજામાં છે. જેની ટીપ સન ૧૮૮૫ માં પિટર્શન સાહેબે કરેલી છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક પ્રાચીન ગ્રંથે આ સંગ્રહમાં હેવાને સંભવ છે. યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે. દેરાસર ૭૭ તેમાં ખંભાતના ૭૬ અને બહારગામમાં ૧. ઉપાશ્રય ૧૦ તેમાં ૮ ખંભાતમાં–જેમાં ૧ આગમ ગ૭ ૨ પાસ્તર, ૨ દેવસુર ૧ સાગર, ૧ ખરતર, ૧ આણસુર, ૧ લેઢીષાળ, પાઠશાળા ૧ છે જ્યાં અભ્યાસ પંચપ્રતિક્રમણ સુધીને છે. Shree Suunaria wami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પંચપ્રતિક્રમણ કરતાં વધારે જ્ઞાન ધરાવનારી સંખ્યા છે. તેમાં પુરૂષ ૪ સ્ત્રી ૩ છે. ઈંગ્લીશમાં મેટ્રીક તથા તેથી ઓછા અભ્યાસવાળા મળી ૬૬; સંસ્કૃત જાણનાર છે. પાંજરાપોળના જનાવરોની સંખ્યા ૫૫૦ ની છે. ૧૪ ગામ જેન વસ્તીવાળાં છે જેમાં બધી મળી ૫૮૫ જૈન ઘરનું પ્રમાણ થાય છે. કુલ જૈન મનુષ્ય સંખ્યા. ૨૨૧૦ પુરૂષ. કુંવારા ૪૯૫ પરણેલા. ૪૭૯ વિધુર ૧૦૬ મળી. ૧૦૮૦ સ્ત્રી , ૩૧૪ , ૪૮૫ વિધવા ૩૩૧ ,, ૧૧૩૦ વિધવાની સંખ્યા ઉમરવાર નીચે મુજબ. વીસવર્ષની અંદર. વીશથી ત્રીશ. ત્રીસથી ચાલીશ. ચાલીશથી ઉપર કુલ ૧૫ ૫ ૯૭ ૧૫૪ =૩૩૧ આ તાલુકામાં પુરુષવર્ગ પૈકી ૬૨૫ વેપાર કરે છે, ૬૪ નેકરી કરે છે. બાકીના બાળક, વિવાથી, વૃદ્ધ અને નિરૂઘમી છે. ઉપરની ગણત્રીને અત્યારે વીશ વર્ષ થવા આવ્યા છે એટલે ફિક્ત પરિસ્થિતિમાં કેટલુંયે પરિવર્તન થયેલું છે. જો કે એ સબંધી વિગતવાર આંકડા મેળવી શકાય તેવો કોઈ માર્ગ કે યોજના નહિં હોવાથી બરાબર રીતે સરખામણી કરવી તે અશકય છે છતાં છૂટી છવાઈ સેંધ આગળ પર આવવાની હોવાથી હાલતો પ્રથમ જે દેવાલયોની સંખ્યા ૭૭ ની બતાવી છે તે વિષે વિચારી એ કાળના સપાટાથી કિંવા વસ્તીના ઘટાડાથી મણિયારવાડા, કંસારી, ચોકસીની પિળ, આદિ સ્થળોએથી કેટલાયે દહેરાં ઉપાડી લેવામાં આવેલાં છે. છેલ્લી ગણત્રીને આંક માંડ ૬૦ પર પહોંચે છે, જેમાં ચાર ઘર દેરાસર તેમજ શકરપરના ત્રણને સમાવેશ થઈ જાય છે. મણિયારવાડાના દરહમાં નિલમની પ્રતિમાઓ હતી જે વિષેના વિગતપૂર્ણ સમાચાર મળતા નથી. પ્રાચીન ચૈત્ય પરિપાટીએ સાથે અત્યારના લતામાંના કેટલાકને મેળ ખાય છે જ્યારે કેટલાકને અંગે નામ પરિવર્તનથી Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩ર અંકડા મળતા નથી. ચૈત્ય વ્ય૦ કમિટિ તરફથી એકત્ર કરવામાં આવેલી નેંધ નીચે પ્રમાણે છે જે સંવત ૧૯૮૪ ની સાલમાં રા. ચીમનલાલ. દ. શાહ તથા મોહનલાલ દી. ચોકશીએ તૈયાર કરી છે; પાછળથી વ્યવસ્થાપકને પત્ર લખી ઘટતો સુધારો પણ કર્યો છે. દેવાલયો અને બિંબ સંખ્યા પ્રતિમા સંખ્યા. સિદ્ધચક્રજી સંખ્યા. અ. નં. | મુળનાયકનું નામ. ટ્ટ 9 ના gિp નોંધ. પાષાણ ચાંદી નોંધ. ૧ શિખરબંધી ܐ ܐ ܘ ܗ ܘ ܡ - છ ૦ ૦ ૦ ૦ ૨) કા. ૮. ૧ ચાંદી * ૨ ઘરદેરાસરે ૦ ચેકસીનીપળ. વિમળનાથજી ચિંતામણ પાર્શ્વનાથજી મનમાહન પાર્શ્વનાથજી શ્રેયાંસનાથજી મહાવીરસ્વામીજી શાંતિનાથજી ટેકરી સંભવનાથજી સુમતિનાથજી અલીંગ. મુનિસુવ્રતસ્વામીજી લાડવાડો અભિનંદન સ્વામીજી ખારવાડા ૯ અનંતનાથજી ૧૦ મહાવીરસ્વામીજી કંસારી પાર્શ્વનાથજી ૧૫ મુનિસુવ્રતસ્વામીજી ૧૩ સ્થંભણુ પાર્શ્વનાથ ૦ છે ? ૦ ? છે ? “ e - ૦ ૦ ૦) રાયા રતનચંદની ખમી ૪ | ૪૦ ૧નલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૪ સીમંધર સ્વામી ૭૪ ૬ રત્ન. | ૧૮ ક. બહાર ૬૧૦ ચાંદી ૧. ઉપર પદ્મપ્રભુજી ૨૮ | ૩ | | સુખસાગર પાર્શ્વનાથજી નાગરવાડા વાસુપૂજ્ય સ્વામી ૨૮ | ૨૦ ૧ટિક રે ૧ ચાંદી સંઘવીની પોળ વિમળનાથજી ૭ ૨ લેખ નં. ૨ ૧૮ સમચિંતામણ ૧ ૧ પદ્માવતી પાર્શ્વનાથજી માતાનું સ્થાન બોલપીપળે. ૧૯ નવપલ્લવ પાર્શ્વનાથ રિ૦ | ૪૧ ૧ ચાંદી ૫ ૧ ૧ કા. ભોયરું ગેડી પાર્શ્વનાથ | ૧ | ૧૭૦) જીન નો ગોખલે સંભવનાથ મુનિસુવ્રત સ્વામી - માણેકચોક આદિશ્વરજી ૧૮ | ૨૬ ૧ સ્ફટિક ૨ કા. ૨૩ ચિંતામણિ પાર્શ્વનાથ ૩૨ ભોંયરું આદિશ્વરજી ૪+૬ ૨૪. શાંતિનાથજી (૧૪ ૨૫ વાસુપૂજ્ય ૨૬. ચિંતામણ પાર્શ્વનાથ ૨૭ ધર્મનાથજી ૩ કા. મહાવીરસ્વામી ૪ ૮ કા. કા, v U ? بی من مه ی ભેંયરાપાડે ૨૯ શાંતિનાથજી નેમનાથજી ૧ સ્ફટિકી ૬ ૩૦ શાંતિનાથજી ૩૧ મલીનાથજી ૨ ૧દક્ષિણાવર્તી ૩૨ ચંદ્રપ્રભુજી ૨૯ ૧ ટકા ૩૪ નવખંડા પાર્શ્વનાથજી ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com " ? ? ? શખ ટી ૧ ૩) Page #44 -------------------------------------------------------------------------- ________________ ગીમટી જી મહાવીરસ્વામીજી અજીતનાથ ૫ ૨) ૩) કાચનું દહેરું | ૩ કા. ઊંડીપળ ૩૫ શાંતિનાથ પુન્યશાળીની ખડકી ૩૬ શાંતિનાથ - દંતારવાડે ૩૭ કુંથુનાથ શાંતિનાથ સાગટાપાડે ૩૮ ચિંતામણિ પાર્શ્વનાથજી | ૧૩ ૩૩ ૧ટિક ૩ ! ૭ કા. ભોયરું થંભણજી ૧૫ ૬૬ ૩૯ આદિશ્વરજી ચળાવાડ સુમતિનાથ ૪ ૧૭ | ૬ ૧ ચમુખજી વાઘમાસીની ખડકી ૪૧ સંભવનાથ ભોયરૂં શાંતિનાથ વિજ્ય ચિંતામણિ પાર્શ્વનાથ રસ્તા પર શેરડીવાડાની પોળ વાસુપૂજ્ય સ્વામી ૨ ચાંદીના હાથી બજારના T કુંભારવાડો ૪૩ શીતળનાથજી ૧૯ ૪૩ ૨ રૂટિ ૨ ૨ ગધકવાડો ! શાંતિનાથજી શું ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ ર ઘરદેરાસર www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ માંડવીનીપેાળ ૪૪ કુંથુનાથજી ૪૫ આદિશ્વરજી તેમનાથજી બાજુમાં આલીપાડે ૪૬ શાંતિનાથજી સુપાત્મ્યનાથજી કડાકાટડી ૪૭ શાંતિનાથજી ૪૮ પદ્મપ્રભુજી જીરાલાપાડે ૪૯ મનમાહન પાનાથ ૫૦૦ અરનાથ ૫૧ અમીઝરા પાર્શ્વનાથ પર ચિંતામણિ પ્રાનાથ શાંતિનાથ જમણીબાજુ "" ', "" "" ૧૭ ૩૪ ૩ ૫ ૨૪ ૨૦૦ ૧૮ ૧૫ ૨ ૩ ભમતી ૬૧ 3 ૧૮ ડાબીબાજુ આદિશ્વર્ણ જમણીબાજુ ૧ અરિષ્ટનેમિ ભાયરૂં મહાવીરસ્વામી ડાબીબાજુ વાસુપૂજ્યજી ત્રીજેમાળે(૧) પાર્શ્વનાથ મલ્લીનાથ ૩ વાસુપુજ્ય ૩૫ ૧૪૦ ૪૪ ૩૭ ૨૦ #ત ૧૨ ૪૬ ૭૬ ૦ ૧૪ 3 ૧૪૫૬ ૩૬ સૂચના કાઉસગ્ગીઆ માટે ‘કા' મુકયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ર ૩.કમ્પાઉન્ડમાં ઝાડ છે ૧૯ કારીગરી 3 ર પાંચ શિખર ૧ ૧૫૯ ૧૦૩ www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યપરિપાટીને કમ અનુક્રમ નંબર ચેકસીની પોળથી શરૂ થતું હોવાથી યાત્રા કરવી પણ ત્યાંથી ઠીક પડે તેમ છે. પ્રથમ વિમળનાથનું દેરાસર જુહારી ચોકસીની પિળમાં આગળ વધવું. આ દહેરું શિખરબંધ છે. પહેલાં તેમાં ચૌમુખજી હતા પણ પાણી છલ્લો પાયો પુરી પુનઃ નવિન દેવાલય તૈયાર કરાવ્યું તે વેળાએ તેમાં ફેરફાર થયે; અને અત્યારની વ્યવસ્થા નિર્માઈ. પૂર્ણ રીતે કામ પૂરું થયું નથી. ઘણી પ્રતીમાઓ સંપ્રતિ રાજાના વખતની છે. કેટલીક બહાર ગામ અપાઈ પણ છે. વ્યવસ્થાપક શા. સકળચંદ ભુરાભાઈ છે કે જેઓ દહેરા સામેની ખડકીમાં રહે છે. ત્યાંથી “વાવ’ નામા ખડકીના બે દહેરાંનાં ખંડેરો જોઈ આગળ વધતાં ચિંતામણિ પાર્શ્વનાથનું દહેરે આવે છે તે પણ પથ્થરથી બંધાતું હોવાથી કામ ચાલુ છે. માણેકલાલ મગનલાલ ગાંધી એને વહીવટ કરે છે. એ કુટુંબને અગાઉ કાળા કાપડનો વેપાર અરબસ્તાન સાથે સારે હતો; એની બાજુમાં મનમેહન પાર્શ્વનાથ નામે સ્વચ્છતાને આદર્શ પુરો પાડતું રહે છે. તેની સંભાળ પારેખકુટુંબી શા. ખીમચંદ ઝવેરચંદ રાખે છે જે અલીંગમાં રહે છે. સામેની પરબડી નજીક શ્રેયાંસનાથનું દેવાલય છે તેની વ્યવસ્થા શા. જીવાભાઈ મગનલાલ કરે છે જે એજ પોળમાં વસે છે. આખી પિળમાં શ્રાવકનીજ વસ્તી છે. પૂર્વે આ પિળનું મહત્વ વિશેષ હતું; સેના રૂપાના વેપારીઓ અને ચેકસીઓ માટે ભાગે વસતા હોવાથી ચોકસીની પિળ તરીકેનું ગુણનિષ્પન્ન નામ પડયું હતું, ભાયજીશા, પિચાશા, ખુબચંદ અનુપચંદ જેવા આગેવાનો આ લતામાંજ થયેલા. પિળ બહાર નીકળી જમણા હાથે વિજળીના થાંભલા સામે આવેલી મહાલક્ષ્મી માતાની પળમાં જવું. સામેજ શ્રી મહાવીર પ્રભુનું મનહર દહેરૂં નજરે પડે છે. ચરમ તીર્થપતિની મધ્યમ કદની આલ્હાદSજનક મુર્તિના દર્શન કરતાં મન આનંદ પામે છે. નીચેની બેઠકમાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૭ 6 નિહાળતી અનુપમ સદગત શ્રી ગૌતમની સાધદશાની મૂર્તિ નિહાળતાં શ્રી વીર ગૌતમને સમય નયન સન્મુખ તરવરે છે. ગુરૂ શિષ્ય વચ્ચેની અનુપમ પ્રીતિ-ભક્તિ સ્મૃતિપટમાં તાજી થાય છે. દિવાલ પર લટકાવેલા કમિટિના સદ્દગત ઉપપ્રમુખ રે. કસ્તુરચંદ દીપચંદ ચોકસીના શાંતિસ્નાત્ર વખતે તૈયાર કરાયેલા તખ્તાઓમાંના જેન સિદ્ધાંતમાંથી તારવી કાઢેલા મુદ્રાલેખો સૌનું ધ્યાન ખેંચે છે. કાર્તિકી પૂર્ણિમાએ બંધાતો શ્રી શત્રુંજયનો પટ અહીં જ રહે છે, તેમજ નવિન વર્ષમાં પ્રથમ પૂજા આ દહેરે થતી હોવાથી આ સ્થાનનું મહત્વ અનેરું છે. પ્રસ્તુત દેવાલયમાં બુલાખીદાસની ખડકીમાંથી શ્રી મહાવીર સ્વામીનું અને ચોકસીની પિળમાંની વાવમાંથી મનમોહન પાર્શ્વનાથ તેમજ શીતલનાથના દહેરા ઉપાડી એ ત્રણેને અહીં સમાવેશ કરવામાં આવ્યો છે.ભાવના વેળાએ સંગીતનું કાર્ય કરનાર જૈન સુબોધક મંડળી ની સ્થાપના પણ આજ દહેરે થયેલી, તેના ઉમંગી કાર્યવાહકેના અવશાનથી આજે તેનું અસ્તિત્વ નથી; છતાં ભૂતકાળમાં તેનું ગૌરવ આસપાસના માતર, સહેલાવ, લુણાવાડા ૧૦ ગામોમાં પ્રસરેલું તે ભૂલાય તેમ નથી. પયુંપણ પછીના વરઘોડામાં જે રાસ ગુંથાય છે તે પહેલ તેની જ છે. સાથેના વંડામાં શેત્રુંજયના પટ રખાય છે, ચૈત્ય વ્ય૦ કમિટિના ઉપકરણો પણ હાલ ત્યાં રખાતા હોવાથી એ તેના કાર્યાલયનું સ્થાન છે. નજીકમાં જગવલ્લાભ પાર્શ્વનાથના પ્રાચીન દહેરાની જગ્યા છે. આ દહેરાસરનો વહીવટ ચોકસી દીપચંદ ડાહ્યાભાઈ કરે છે જે ચોકસીની પિળમાં વિમળનાથના દહેરા આગળ રહે છે. અહીંથી પાછા ફરી ચોકસીની પિોળની નજીક આવેલા પથ્થરથી બંધાયેલા શ્રી શાંતિનાથના નાનકડા દહેરે દર્શન કરવા. એનો જીર્ણોદ્ધાર સં. ૧૯૮૧ ની સાલમાં થયું છે તેની સંભાળ શા. પિચાભાઈ છગનલાલ રાખે છે જે સામેના ઘરમાં જ રહે છે. ચોકસીની પોળ સબંધે મળી આવતી ધ નીચે પ્રમાણે છે-- Shree Sudhસ ૧૪૯૧ વર્ષ ફાગણ વદી ૫ ના દિને શ્રીમાળજ્ઞાતીય મહાન Www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ભાર્યા ખેતળદેના પુત્ર જેશાંકે પોતાની ભાર્યા યમ અને પુત્રી રાજુ તથા તેના પુત્ર શ્રીપાળ સાથે સ્વશ્રેયાર્થે મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરાવી.” ટેકરી તરફ જતા શેઠ પોપટભાઈ અમરચંદના વંડામાં બે ઘર દેરાસર છે તેના દર્શન કરી વંડા બહાર નિકળી જૈનશાળા નં. ૧ ના દહેરામાં છે. સામેની ગલીએથી ઉતરી અલીંગમાં આવેલા નં. ૭ વાળા દહેરે જવું. તેનો વહીવટ શા ઠાકરશી ધરમચંદ કરે છે જે ટેકરી આગળ રહે છે. અહીંથી પાછા ફરીને ધોબી ચકલા આગળ થઈ લાડવાડામાં આવેલા નં. ૮ વાળા અભિનંદનજીને જુહારવા. આને મેડીનું દહેરું કહેવાય છે. દશકા પૂર્વ આયંબિલની હોળીમાં સ્ત્રીવર્ગ માટેનું આ કેંદ્રસ્થાન હતું પણ આજે તે દશા નથી. તેની સામેની ખડકીમાં અગાઉ દહેવું હતું જે ઉપાડી લેવામાં આવ્યું છે. એની સંભાળ શા. પુલચંદ ગગલવાળા રાખે છે જે નજીકની પતંગશીની પોળમાં રહે છે. ત્યાંથી પાછા ફરી, બેબી ચકલે આવી દંતારાવાળું શ્રી અનંતનાથજીનુ દેહરૂં જુહારવું. સુઘડતા અને સ્વચ્છતા અહીં સારી રહે છે. વ્યવસ્થા શા. છોટાલાલ જવેરચંદ દંતારા કરે છે જે નજીકમાં જ વસે છે. આ બધું ખારવાડાના લતામાં ગણાય છે. ખારવાડે એ ખંભાતના તેમજ જૈન સમાજના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આખાયે લતો જેનોથી વસાયલે હેઈ, મોટા ભાગે સુખી જીવન જીવે છે. સ્તંભતીર્થના ગૌરવ સમા શ્રી થંભણ જિન અહીં વિરાજે છે. ગુલાબવિજ્યને જ ઉપાશ્રય પણ અહીં જ આવેલ છે. કહેવાય છે કે હેમચંદ્રસૂરિએ એ સ્થળે જ પૂર્વ કુમારપાળ ભૂપ ને છુપાવેલા ને ચંગમાં ઉત્તર આપેલે. મંત્રીશ્વર ઉદાયન પણ અહીં નજીકમાં જ રહેતા. આજે એ ભૂતકાળનો ગૌરવ ભર્યો ઈતિહાસ કાળના ગર્ભમાં અદશ્ય થયેલે છે; માત્ર સંભારણું રહ્યાં છે. દશમા નંબરવાળું મહાવીર સ્વામીનુ દહેરું જે “રાયારતનચંદ’ ના ઘર સામે આવેલું છે તે જુહારવું. એવા મૂળનાયક તરિકે ચોમુખજી થીજ જળShree Sudharmaswami Gyanbhanuar-Uniara, S -૧૧ - www.umaragyanonamdar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પાર્શ્વનાથને દહેરામાં આવવું. આ પ્રતિમા સબંધમાં ઐતિહાસિક વૃતાંત નીચે મુજબ છે-કંસારીપુર, ખંભાતથી એક માઈલ પર આવેલું ગામ છે. અત્યારે ત્યાં જેનોની વસ્તી કે દહેવું નથી; પણ પહેલાં ત્યાં શ્રાવકોની વસ્તી તેમજ દેરાસરે હતા એમ પ્રમાણ મળે છે. કવિ રૂષભદાસે ખંભાતની ચૈત્યપરિપાટી બનાવી છે તેમાં નીચે પ્રમાણે લખાણ છે. ભડિભંજણ જિન પૂજવા, કંસારીપુરમાંહિ જઈઈ, બાવીશ ખંબ તિહાં નમ, ભાવિક જીવ નીર્મળ થઈઈ; બીજઈ દેહરઈ જઈ નમું, સ્વામી રૂષભ નિણંદ, સતાવીસ બંબ પ્રણમતા, સુપુરૂષ મનિ આણંદ. આ ઉપરથી કંસારીપુરના બે દહેરા તેમજ બિંબોની વાત સિદ્ધ થાય છે. વળી સં. ૧૬૨૯ ની સાલમાં સુધર્મગ૭ના વિનયદેવસૂરિ ખંભાત આવ્યા ત્યારે ત્યાં ત્રણ દિન રહ્યા હતા. તેમણે પાર્થ નાથના દર્શન કર્યાનું મનજરૂષિએ વિનયદેવસૂરિરાસમાં લખ્યું છે. આ જ પુરાવા સં. ૧૭૦૧ ની સાલમાં રચેલી અન્ય તીર્થમાળા માંથી પણ મળે છે. વિદ્યમાન કંસારી પાર્શ્વનાથનેજ પહેલાં “ભીડ ભંજન પાર્શ્વનાથ” કહેતા હશે; પણ કંસારીથી લાવી અત્રે પધરાવ્યા બાદ તેમનું નામ “કંસારી પાર્શ્વનાથ પડયું લેવું જોઈએ. આજે એ કંસારી શુદ્ધ દીવેલ માટે પ્રસિદ્ધ છે. નં. ૧૦/૧૧ વાળા બંને દહેરાનો વહીવટ શા. રાયા રતનચંદ વાળા વાડીલાલ છોટાલાલ કરે છે જે સામે જ રહે છે. નં. ૧૦ ની બાજુમાં શ્રી મુનિસુવ્રત સ્વામીનું નાનું દેહરું આવ્યું છે. તેની દેખરેખ શા. બુલાખીદાસ નાનચંદ રાખે છે જે બોળપીપળા નજીકની શેરીમાં રહે છે. ત્યાંથી પાછા ફરી, જ્ઞાનમંદિરના આલીશાન મકાન પાસે થઈ મેર પાર્શ્વનાથનું પુરાણું ખાલી મંદિર, તેની છતની કારીગરી અને ભયરૂં જઈ આગળ વધતાં જે શિખરબંધી, વિશાળ અને ભવ્ય દેવાલય નજરે પડે છે Shએજ શ્રી ખંભાત નગરના અધિષ્ઠાતા શ્રી સ્થભણ, પાર્શ્વનાથનું Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સ્થાતક. અગાઉ તે દહેરૂં સાંકડુ હતું, પાસે ખીજા દહેરાના ખડીયા હતા, પણ ગયા વરસમાં (સ. ૧૯૮૪ ના ફ઼ાગણ સુદ ૩) તીર્થોદ્ધારક સૂરીશ્વર શ્રી વિજ્યનેમિસૂરીશ્વરજીના વરદ હસ્તે, નવીન બંધાયલા મનેાહર પ્રસાદમાં, પ્રાચીન અને અતિશય મહિમાશાળી, શ્રીસ્થંભણ પાની નિલમ પ્રતિમા ગાદીનશીન થઇ, તે વેળા એક તરફ મેાર પાર્શ્વનાથ અને ખીજી બાજુ આદિશ્વરજીના બિબેની પણ સ્થાપના કરવામાં આવી. વળી એ શુભ પ્રસ ંગે નવિનભરાયેલા કેટલાક જિંની અંજન શલાકા પણ થઇ હતી. ત્યારથી ખંભાતના ગારવમાં પુનઃ તેજ પ્રસર્યું છે. આજે તે યાત્રિકા માટે તીર્થધામ બન્યું છે. ‘સ્થંભણ પા નાથ ચરિત્ર' અનુસાર આ નિલમની મૂર્તિ આષાઢી નામા શ્રાવકે ગઇ ચેાવીશીમાં ભરાવેલી છે. એ પ્રાભાવિક પ્રતિમાને સૌધર્મ કે પૂજી, કેટલાક કાળ પછી ધરણેદ્રને એની પ્રાપ્તિ થતાં આર્યાંવના સમુદ્ર કિનારે લંકાપુરીની સામે આવેલા વેલધર પર્વતની ઉપર દેવાલય બનાવી તે અનેિશ તેની પૂજા કરવા લાગ્યો. એ રીતે રાવણુ તેમજ રામના પૂજવામાં આ ચમત્કારિક ત્રિંબ આવ્યું. કહેવાય છે કે રામ લક્ષમણે એ અદ્ભુત મૂર્તિના એકાગ્ર સ્મરણથી સમુદ્રના ઉછળતા મેાજા પર કાજી મેળવી, લંકા સમીપ સ્વસૈન્ય સહિત કુચ કરી હતી. પાછળથી પ્રતિવાસુદેવ શ્રીકૃષ્ણ એના દર્શન કરી, નાગરાજની અનુમતિથી એ મૂર્તિને દ્વારામતીમાં લાવ્યા. દ્વૈપાયન ઋષિના શ્રાપથી દ્વારકા દુગ્ધ થઇ તે પહેલા દેવસાનિધ્યથી આ પ્રતિમા સમુદ્રમાં અદ્રશ્ય થઇ હતી. જ્યારે મુસાફરીમાં એકવાર સાવા ધનપતિના વહાણ ભરદરિયે સ્થળ્યા, ત્યારે સૌ કાઇ કિક વ્યમૂદ્ર બન્યા તે વેળા દેવે પ્રગટ થઈ આ મૂર્તિ તેને અણુ કરી, કાંતિપુરમાં ( સાવાહનું વતન ) લઈ જવાની આજ્ઞા કરી. વહાણ પુનઃ ચાલુ કર્યા. કેટલાક કાલે નાગાર્જુન નામે યાગી થયા, તેને રસસિદ્ધિ કરવાની ધૃચ્છા થતાં પાદલિપ્તસૂરિ પાસેથી એની વિધિ જાણીને તે કાર્ય નિર્વિઘ્ને પાર પાડવા સ્વશ કતથી www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #51 -------------------------------------------------------------------------- ________________ કાંતિપુરમાંના આ બિંબને ઉપાડી લઈ ખંભાત નગર પાસે આવેલી સેઢી નદીના કાંઠા ઉપર એક ગુપ્ત સ્થાનકે રાખી આરાધના કરવા પૂર્વક તેની સાધના કરવા લાગ્યો. શેઢી નદીએથી આ વિલક્ષણ પ્રતિમા ખંભાત આવી તેને લગતે ઈતિહાસ જરા લાંબે છે. વિદ્વાન સૂરિ મહારાજ અભયદેવના સમયમાં આગમનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધુવર્ગના મોટા ભાગને કષ્ટસાધ્ય થઈ પડયું; કેમકે માત્ર બેજ અંગ પર ટીકા થયેલી ને બાકીના નવ સમજવા કઠીણ થઈ પડેલા. તે પર ટીકા રચાવાની અગત્ય હતી છતાં એ કામ ઉપાડે કોણ? એ ગહન પ્રશ્ન હતો. ઘણાની નજર અભયદેવસૂરિ પ્રતિ વળતી; છતાં નિશ્ચયપૂર્વક ભલામણ કરી શકાય પણ કેવી રીતે ? દૈવકૃપાએ એને તેડ આણ્યો. મધ્યરાત્રે શાસનદેવીએ એ સૂરિપુંગવને એ સંબંધી વાત કરી; પણ આવી ગંભીર જવાબદારી ઉપાડતાં સૂરિના પગ પાછા પડયા. દેવીએ -ગુંચવાઈ ગયેલા નવ સુતરના કકડા ઉકેલવા સૂરિને આપ્યા. મહા મુશીબતે સૂરિએ એ ગુંચ ઉકેલી. દેવીએ હર્ષ પામતાં કહ્યું, આચાર્ય શ્રી ! આપ જરૂર નવ અંગની ટીકા કરી શકશો, નવ કાકડા ઉકેલવામાં એને મર્મ સમાય છે. સરિએ દેવીના આગ્રહથી કામ ઉપાડયું; પણ ટીકા રચવાના કામ તે હેલાં હેય ખરાં? શાસ્ત્રકારના વચનને જરા પણ ક્ષતિ પહોંચાડ્યા સિવાય એનું રહસ્ય સરળ ભાષામાં મૂકવું એ પ્રખર વ્યક્તિ સિવાય બીજાથી નજ બને. એ વ્યવસાયમાં સદાલીન રહેવાથી સૂરિની તબિયત લથડી ગઈ, અંગે કર્મવશાત કુષ્ટરોગ ફૂટી નીકલ્યો, આમ અચાનક વિઘ ઉદભવ્યું. જનતાને મોઢે કંઈ તાળું છે? કેઈએ પ્રમાદ કરવાથી આમ બન્યાનું કહ્યું, તો કોઈએ દેવ રૂક્યા તેથી રેગ ઉપજવાના દોષનો ટોપલો એમના શીરે ધ. સમજુ તો કર્મના પ્રપંચ વિચારી મૌન રહ્યા; છતાં સૂરિનું હૃદય કેમ શાંતિ ધરે. વ્યાધિથી ન ગભરાયા પણ શાસન પર આક્ષેપ થાય એ કેમ સહ્યું જાય ! અનશન કરવા તત્પર થયા. શાસનદેવીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષા પૂરી થઈ. મધ્ય રાત્રે હાજર થઈ તે સૂરિ મહારાજને વિનયપૂર્વક કહેવા લાગી. “આપ બે ધડક ટીકાનું કામ કર્યા જાવ. કઈ રોગથી ન અકળાતા. આવતી કાલે સવારે સંઘ સહિત ખંભાત તફ વિહાર કરજે. માર્ગે શેઢી નદીના કિનારે ખાખરાના એક વૃક્ષ નીચે પૂર્વે નાગાર્જુને પાશ્વનાથની પ્રતિમા ભંડારી છે તેને પ્રગટ કરવામાં આપ નિમિત્તભૂત બનશે અને એ પ્રભાવિક પ્રતિમાના ન્યવણછટણથી આપનો વ્યાધિ દૂર થશે. પછી એ સંબંધી પૂર્વ ઈતિહાસ કહી દેવી અંતર્ધાન થયા. પ્રાત:કાળે સૂરિ સંઘ સમેત નિકલ્યા. નિર્દિષ્ટ સ્થાને પહોંચી ગાયની દુધધારાથી સ્થાનને પત્તે મેળવતાં, અને દેદીપ્યમાન મૂર્તિને જોતાંજ સુરિરાટની ભાવ લહરી કાવ્યા રૂપે ઉછળી રહી. યતિહણ સ્તોત્રના તેત્રીસમા કાલે બિંબ સ્વયમેવ પ્રગટ થઈ બહાર આવ્યું, સૌનું મન શાંત થયું. કાવ્યધારા અટકી પડી. એ છેલ્લું કાવ્ય ગેપવી લીધાનું કહેવાય છે. ત્યારથી જ એ પ્રભાવશાળી થંભણુ પાર્શ્વનાથ ખંભાત (તે કાળે ત્રંબાવટી) માં આવ્યા. ઉત્તમ પ્રાસાદમાં સ્થાપન થયા. ચમત્કાર ત્યાં નમસ્કાર એ પ્રકારે અરા વર્ણના પૂજાપાત્ર બન્યા. ત્રંબાવટી બદલાઈ થંભણ તીર્થ, થયું, જે જતા દિવસે થંભતીર્થ કે થંભણપુર–ખંભનયર કહેવાયું; એજ આજનું ખંભાત. મુર્તિ સાથે સંકલાયેલો આ ખંભાતને પ્રાચીન ઇતિહાસ. એ નિલમ બિંબને કિંમતી જાણી એક કારીગર ગુપ્ત રીતે લઈ ગયેલો, પણ બિચારાને આંખે અંધાપો આવ્યો હોય તેમ કઈ દિશા ન સુઝવાથી, પકડાઈ જતાં પાછું મુકી ગયે. તે પછીથી ભાવી કાળને ધ્યાનમાં લઈ એ મુતિને લેપ કરવામાં આવ્યો, જેથી તેજ કંઇક અંશે અવરાયું. એથી ચોરાઈ જવાની ભિતિ ન રહી. ખારવાડા મએ એ રમણિય પ્રાસાદ ભૂતકાલીન મહિમાની ધ્વજ ફરકાવતા, સારાયે ભારતની જન જનતાને આકર્ષતે, સૌ કોઈનું ધ્યાન ખેંચત, સમરાંગણના મહારથી સમે ઉમે છે. એ Shreવડે આજે ખંભાત ગૌરવવંતુ છે, એને વહીવટ શા. છગનલાલ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પાનાચંદ હસ્તક છે. ગત વર્ષે પ્રતિષ્ઠા વેળા સુરત નિવાસી. શા છોટુભાઈ ભગવાનદાસે રૂ. ૧૦૫૦૧) ખચી એ મહિમાસંપન્ન બિંબને ગાદીનશન કર્યું હતું. એ સમયની શત્રુજ્ય તીર્થની રચના, આઠે દિવસનો મહોત્સવ, પ્રતિ દિને સ્વામીવાત્સલ્ય અને સારીયે જનતાનું દર્શનાર્થે આગમન તેમજ શ્રી ઉદયમૂરિનું શાન્તિપૂર્વક વિધિવિધાન સ્મૃતિપટમાંથી અશુભૂલાયલાજ રહેવાના. આ નવિન પ્રાસાદ સામે નં. ૧૪ નું શ્રી સીમંધર ઇન (મહાવિદેહ વિહરમાન) નું રમણિય દેવાલય આવેલું છે. માળ ઉપર પપ્રભુજી બિરાજે છે. આ ઉપરાન્ત અંદર ગભારામાં, તાકામાં સ્ફટિક રજતના નાના બિંબો છે. વહીવટ જૈનશાળા કમિટિ હસ્તક છે. વિહરમાન જિનથી મુક્તિ મનોહર છે અને આરસની છત્રી શિલ્પકળાનો ઠીક ખ્યાલ આપે છે. ત્યાંથી નિકળી નાગરવાડામાં જવાના માર્ગે શ્રી સુખસાગર પાર્શ્વનાથજીનું કહેવું છે ત્યાં દર્શન કરવા. તેની દેખરેખ શા. મનસુખભાઈ લાલચંદ રાખે છે. ટેકરો ઉતરતાં જ શ્રી. વાસુપૂજ્યસ્વામીનો પ્રાસાદ દષ્ટિગોચર થાય છે. નાગરવાડાના મેટા લત્તામાં એ એકજ દહેરું હોવાથી એની ઉજળામણ ઉડીને આંખે વળગે તેવી છે. કમિટિની ગણત્રી મુજબ નં. ૧૬ આવે છે; ત્યાં પણ બહારના તાકામાં સ્ફટિક-રજાના નાના બિંબો છે. વળી દિવાલ પર નવ ગ્રહના ચિત્રો છે. ખડકીવાળાઓની દેખરેખ સંબંધી ગોઠવણ સારી છે અને જેનું અનુકરણ બીજા લતાવાળાઓએ કરવા જેવું છે. વહીવટ ઘીયા ઠાકરશી છોટાલાલ કરે છે. કેસર તેમજ વસ્ત્ર પરિધાન માટે અલગ ઓરડી છે. આ લત્તામાં દહેરા નજીક જૈનોની જ વસ્તી છે. બાજુમાં ગુલાબવિજયજીના ઉપાશ્રય તરિકે ઓળખાતા મોટા ઉપાશ્રયનું દ્વાર પડે છે. આ રીતે અહીંથી આગળ વધી પાણીની ચલી પાસે થઈ સંઘવીની પોળમાં પ્રવેશ કરવો. Shree Sudan૧૭ નું વિમળનાથજીનું દહેરું આ ખાંચામાં છે. નાનકડું છતાં at www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ભિતું છે. તેમાં બે લેખ તથા બે પગલાં જેડ છે. નીચે ભોંયરું છે. કામ અધુરું છે. વહીવટ કર્તા હીરાચંદ કલાચંદ નજીકમાં રહે છે. આ દહેરા સંબંધે નીચે પ્રમાણે નોંધ મળે છે. સં. ૧૪૮૫ વર્ષે મહા સુદિ ૧૦ શનીવારે ઓશવાળ જ્ઞાતિના શેઠ નાથાની ભાર્યા વાનૂએ પુત્ર સા મહુણાકે ભાર્યા પૂરી પ્રમુખ કુટુંબ સાથે પોતાના શ્રેયાર્થે ભરાવેલા શ્રી મુનિસુવ્રતસ્વામીના બિંબની પ્રતિષ્ઠા કરાવી.” આ બિંબ ઉક્ત દહેરામાં છે. પ્રતિષ્ઠા પ્રભાવક એવા શ્રી સોમસુંદરસૂરિના હસ્તે થયેલી છે. એજ પિળમાં આગળ જતાં નં. ૧૮ વાળું શ્રા સોમચિંતામણ પાર્શ્વનાથનું જીર્ણોદ્ધાર થયેલું દહેરું આવે છે. એમાં પદ્માવતી દેવીની ચમત્કારિક મૂર્તિનું સ્થાન હોવાથી એ “પદ્માવતી'ના દહેરા તરિકેની પ્રસિદ્ધિ છે. સંભાળ શા. ઠાકરશી મેતીચંદ રાખે છે જે સામેજ રહે છે. અહીં જૈનોથી વસાયેલો સંઘવીની પોળનો લતો પૂરે થઈ ખડકી બહાર નિકળતાં બોલ પીપળા” નામક સરિયામ લતે આવે છે. ખડકીમાંથી જમણા હાથે જતાં જીરાળા પાડે આવે છે. સીધા જતાં બજાર આવે છે; જ્યારે ડાભા હાથે જતાં માણેકચોકમાં જવાય છે. ખડકીની લગોલગ પાર્ધચંદ ગ૭નો ઉપાશ્રય છે. તેનાથી બે મકાન મૂકીને ખાંચામાં વળતા નાકા પર જર્જરિત દશામાં આવી પડેલી સંધની મેટી ધર્મશાળા છે. બાજુમાં પાર્વચંદ્રસૂરિનો સ્તુપ યાને શુભ છે. એની પાછળ ખૂણામાં નં. ૧૯ વાળું નવપલ્લવ પાર્વનાથનું વિશાળ દેવાલય આવેલું છે. ભોંયરું છે જેમાં ગાડી પાર્શ્વનાથની મૂર્તિ છે. દેરાસરની કારીગરી અને બાંધણી જોવાલાયક છે. બાજુમાં નાનો સાથ્વીનો ઉપાશ્રય છે. ભૂતકાળ ત્યાં ભક્તિનું કેવુંયે પ્રદર્શન ભરાતું હશે તેનો વિશાળતા પરથી ખ્યાલ આવે છે. આજે તો એ નિર્જનતાવાળા પ્રદેશમાં એકાકી ઉભેલા પથિક સમુ ખૂણામાં પડયું છે. એને વહીવટ એશવાળજ્ઞાતિય, શા. દલપતભાઈ ખુશાલદાસ ઝવેરી કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૫ છે, જે જીરાલાપાડામાં રહે છે. ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦ જીનનું ચિત્ર રજુ કરતો પટ આ દહેરે છે. ખાંચા સામે જે ખાંચો છે તેમાં નં. ૨૦-૨૧ વાળા સંભવનાથ અને મુનિસુવ્રત સ્વામીના દહેરાઓ સામ સામે આવેલાં છે. તેનો વહીવટ ચુનીલાલ ખીમચંદ અને ગપુરભાઈ જીણાભાઈ હસ્તક અનુક્રમે છે, જેઓ ત્યાં જ વસે છે. પાછા ફરી માણેકચોકના માર્ગે કદમ ભરતાં એક વિશાળ ચોતરા નજીક આવીએ છીએ. એ ચકલું તે માણેકચોક. એ પુન્યશીળા ભૂમિના યશોગાન શ્રાવકકવિ રૂષભદાસે પોતાના રાસાઓમાં વિવિધ રૂપે ગાયા છે. આજે તો એ ભીમે નથી અને એ ગદાએ નથી અર્થાત્ કાળે કરાળ અંતર પાડયું છે. છતાં વીશી પર એ ચરાનું મહત્વ કેવું હતું તે યાજકે નજરે નિહાળ્યું છે તેથી ખાત્રી પૂર્વક કહી શકે છે કે કવિશ્રીના વર્ણનમાં અતિશયોકિત કરતાં સત્યની છાયા વધુ છે. પોળમાં પ્રવેશતાં ડાબા હાથે આદિવરજીનું નં. ૨૨ વાળું દહેરું આવે છે, જેને વહીવટ નં. ૧૯ વાળા ઝવેરી હસ્તક છે. ત્યાંથી આગળ જતાં બાંધણમાં નવિન ભાત પાડતું અને થોડા સમય પૂર્વે જેને જીર્ણોદ્ધાર થતાં રૂપરંગમાં નવિનતા ધરતું અને જેને માટે ઐતિહાસિક નેંધે છે એવું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેવાલય યાને આદિશ્વરજીનું ભોંયરું નયનપથમાં આવે છે. કવિવર રૂષભદાસની પોળનું આ પ્રાચીન જીનાલય. એક કાળે જ્યાં રવિના કિરણ મહામુશ્કેલીમાં પ્રવેશતાં અને પગથી ઉતરતાં અંધારાને લઈ પગ ખસવાની ધાસ્તી રહેતી ત્યાં આજે બાળક પણ સુખે સંચરી શ્રી શત્રુંજ્યના દાદા સમા વિશાળ એવા શ્રી આદિજીનના બિંબની ઉછળતા હડે સ્તુતિ કરી શકે છે. મનમાં આશ્ચર્ય ઉદ્દભવે છે કે આવી મેટી મૂર્તિને ભેંયરામાં શી રીતે સ્થાપના કરી હશે! ઉપરના ભાગ પર એક સમયે શીર્ણ વિશણતા સિવાય અન્ય કંઈ નજરે ન પડતું ત્યાં આજે તો ચિંતામણી પાર્શ્વનાથની તેજસ્વી મુદ્રા હાસ્ય ન કરતી હેય એવો સ્પષ્ટ ભાસ થાય છે. આ દહેરાં સબંધમાં તિહાસ નીચે પ્રમાણે બોલે છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાની તેજપાળ ખંભાતને રહેવાસી અને શ્રી હીરવિયસૂરિના ધનાઢય ભકતામાંના એક, ઉદાર અને શ્રાવક વર્ગમાં અગ્રેસર હતા. વિ. સ. ૧૬૪૬ની સાલમાં સૂરિશ્વર ખભાત પધાર્યાં ત્યારે શ્રી અનંતનાથની પતિષ્ઠા કરાવી પચીશહજાર રૂપીઆ ખરચ્યા હતા. નં. ૯ વાળા અનંતનાથ હાય અગર ખીજા હોય તે ચોક્કસ ન કહેવાય. વળી મોટું જિન જીવન પણ પોતે બનાવ્યું હતું જે વિષે શ્રી રૂષભદાસ શ્રી વિજયહીરસૂરિ રાસના પૃ૦ ૧૬૬ મા કરે છે કે “ઈંદ્રભુવન જણ્યું હેરૂં કરાવ્યુ, ચિત્ર લિલિત અભિરામ; ત્રેવીસમેા તીર્થંકર થાપ્યા, વિજ્યચિંતામણિ નામ હા. હી. ૬ રૂષભ તણી તેણે મૂતિ ભરાવી, અત્યંત મેાટી સાય; ભુખરામાં જઇને જુહારા, સમકિત નિરમળ હેા. હી. છ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં; એશવશ ઉજવળ જેણે કરીએ, કરણી તાસ ભમેારા હા. હી. ૮ જેનું ઉપર વર્ણન છે તેજ આ ભાંયરાવાળુ દહેરૂં. ભીંત ઉપર એક લેખ છે જે ઉપરની વાતને પુરવાર કરે છે. જેનેા ભાવા આ પ્રમાણે— ' સેાની તેજપાળ એસવાલ જ્ઞાતિને અને આખૂહરા ગેાત્રનેા હતેા. પિતાનુ નામ વષ્ટિ અને માતાનુ સુહાસિણી. આ ભૂમિગૃહ વાળુ જિનાલય તેમની ભાર્યા તેજલદેએ સ્વપતિની આજ્ઞાપૂર્વક ધણું દ્રવ્ય ખર્ચીને કરાવ્યુ હતુ. બિંબપ્રતિષ્ઠા સ. ૧૬૬૧ ના વૈશાખ વદ. ૭ ને દિને શ્રીવિજ્યસેનસૂરિએ કરી હતી. ’ વિશેષમાં તેજપાળે એક લાખ યાહરી ખચી' સિદ્ધાચળજી ઉપર મૂલનાયક શ્રી રૂષભદેવ પ્રભુના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા જે વાત ત્યાંના થાંભલાપરના શિલાલેખથી સિદ્ધ થાય છે. એ લેખ પરથી સં. ૧૬૪૬ માં, ખંભાતમાં સુપાર્શ્વનાથનુ મંદિર કરાવ્યાની નોંધ મળે છે. તારાચંદ સંધવીની તિથિએ આ દેરાસરે પૂજા ભણાવવામાં આવે છે. એ સ ંધવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ કવિવર રૂષભદાસના વંશ સાથે સબંધ હોય તેમ બનવા જોગ છે. હાલ આ મંદિરની વ્યવસ્થા જૈનશાળા કમિટિ હસ્તક છે. આદિવરજીની અદભૂતભૂતિ ભાવુકોને અનેરી શાંતિ અર્પે છે. ત્યાંથી ખાંચાના ઉંડાણમાં જતાં નં. ૨૪૨૫ વાળા શાંતિનાથ તથા વાસુપૂજ્યજીના દેરાસરે જેડા જડ આવે છે. નં. ૨૪ ની દેખરેખ નજીકમાં વસતા પટવા જીવાભાઈ મુળચંદ રાખે છે જ્યારે ૨૫ ની લાડવાડામાં રહેતા ગુલાબચંદ ઓશવાળ રાખે છે. પાછા ફરી ભોંયરાના દહેરા સામે આવેલા શ્રી ચિંતામણિ પ્રાશ્વનાથના કમ્પાઉન્ડવાળા દહેરામાં જવું. આમાં ભોંયરું છે. વહીવટ જેચંદ દીપચંદના પુત્ર હસ્તક છે જે નજીકમાં જ રહે છે. દર્શન કરી બહાર નિકળતાં ડાબા હાથે આગળ જતાં એક વંડા જેવા મકાનમાં. નં. ર૭૨૮ નંબરવાળા ધર્મનાથ તથા મહાવીરસ્વામીના દેવાલયમાં જવું. નં. ર૭ ની દેખરેખ કેશવલાલ મુળચંદ તથા નં. ૨૮ ની મનસુખભાઈ શકળચંદ રાખે છે જેઓ નજીકમાં વસે છે. આ રીતે પાના પુસ્તકમાં જેના વર્ણન અંકિત થયા છે એવો માણેકચોક નામક લત પૂર્ણ થાય છે. દિન પ્રતિદિન વસ્તીમાં ન્યૂનતા થતી જાય છે એટલે ખંડીયેર દશાનો ભાસ થાય છે. નાકા આગળના ભાગમાં જેની વસ્તી વધુ છે. એક બાજુ સરકારી કન્યાશાળા છે, બીજી બાજુ પાંજરાપોળની નાનકડી ઓફિસ છે. મૂંગા ઢેરે માટે દાન કરવાની ઈચ્છાવાળા ત્યાં આપી શકે છે. માણેકચોકથી બહાર નિકળી ડાબા હાથે આગળ જતાં જોયરાપાડે આવે છે. ત્યાં પહોંચતાં પૂર્વે માણેકચોક સબંધમાં નીચેના ઉલ્લેખ પર દ્રષ્ટિ ફેરવી જઈએ. “સં. ૧૪૮૮ વર્ષે જેઠ વદ. ૪ ઉપદેશ (ઓસવાળ) જાતિના શાહ. શામળના પુત્ર સિંધાકે પોતાના કુટુંબ સાથે કરાવેલ શ્રી કુંથુનાથના બિંબની પ્રતિષ્ઠા કરાવી.” તે બિંબ હાલ માણેકચોકમાં શાંતિનાથના દહેરામાં છે. “સં. ૧૪૮૮ વર્ષે ફાગણ સુ. ૮ શ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ટિ ગેધાની ભાર્યા ગંગાદેના - કાકા, નાથા ભાર્યા નાગદેના સુત નાઈયાક અને મહં... અભયસીહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પોતાના માતાપિતાના આત્માના શ્રેયાર્થે કરાવેલી શ્રી શાંતિનાથન પંચતીર્થની પ્રતિષ્ઠા કરાવી.” તે શ્રી આદિશ્વરજીના દહેરામાં છે. ઉભય પ્રતિષ્ઠા શ્રી સોમસુંદરસૂરિના વરદ હસ્તે થયેલી છે. નં. ર૯ વાળા દહેરામાં શાંતિનાથ તથા તેમના જોડા જોડ મૂળનાયક છે. દેખરેખ શકરાભાઈ હકમચંદ રાખે છે જે સામેની દાદાસાહેબની પોળમાં રહે છે. પૂર્વે આનો વહીવટ વહેરા કુટુંબ હસ્તક હતો, પણ એ કુટુંબ નરમ સ્થિતિમાં આવી જવાથી તેમની દેખરેખ નરમ પડી. આગળ જતાં ૩૦, ૩૧, ૩૨ નંબરવાળા ત્રણ દહેરાં સાથે આવે છે. નં ૩૦ વાળા શ્રી શાંતિનાથના દહેરાનો વહીવટ શા. હીરાભાઈ પોપટલાલ કરે છે. જે બળપીપળે રહે છે. નં. ૩૧ વાળા વચમાં આવેલા શ્રી મલ્લીનાથજીના ચહેરામાં એક દક્ષિણાવર્ત શંખ છે, તેનો વહીવટ મુળચંદ હીરાચંદ હસ્તક છે જે બેબી ચકલે રહે છે. બાજુના ચંદ્રપ્રભુ સ્ફટિક રત્નના એની દેખરેખ પાનાચંદ નગીનદાસ રાખે છે, જે ત્યાં જ રહે છે. શાંતિનાથના દહેરા સંબંધે નીચે પ્રમાણે નેંધ મળી આવે છે. શ્રી વિજ્યસેનસૂરિ ૬૮ વર્ષનું આયુષ્ય ભોગવી સં. ૧૯૭૨ ના જેઠ વદ ૧૧ ના દિવસે ખંભાતની પાસેના અકબરપુરમાં સ્વર્ગવાસી થયા હતા. બાદશાહ જહાંગીરે તેમના સ્તૂપને માટે દશ વિધા જમીન મત આપી હતી, અને ગામે ત્રણ દિવસ સુધી પાખી પાળી હતી. એ પરામાં કવિ રૂાભદાસકૃત ચૈત્યપરિપાટી અનુસાર ત્રણ દેરાસર હતાં. ૧ વાસુપૂજ્યનું ૭ બિબેવાળુ ૨ શાન્તિનાથનું ૨૧ બિબેવાળુ ૩ આદિશ્વરનું ૨૦ પ્રતિમાઓવાળું. કાળપ્રભાવે હાલ એક પણ નથી. સોમજી શાહે કરાવેલ સૂપ પણ નથી, પરંતુ ખંભાતના ભોંયરાપાડામાં શાન્તિનાથનું મંદિર છે તેના મૂળ ગભારામાં ડાબા હાથ તરફ પાદુકાવાળો એક પત્થર છે તેના ઉપરના લેખ ઉપરથી માલમ પડે છે કે આ પાદુકા તેજ છે કે જે સમજીશાહે વિજયસેનસૂરિના રૂપ ઉપર સ્થાપના કરી હતી, કાળના પ્રભાવે અકબર-con Page #59 -------------------------------------------------------------------------- ________________ પુરની સ્થિતિ પડી ભાંગવાથી આ પાદુકાવાળો પત્થર અહિં લાવવામાં આવ્યો હશે. આ લેખ ઉપરથી નીચેની હકીકત મળે છે. “વિ. સં. ૧૬૭રના માહ સુદી ૧૭ ને રવિવારના દિવસે સમજીએ પિતાની બેન ધર્માઈ, સ્ત્રીઓ સહજલદે અને વયજલદે તથા પુત્રો સૂરજ અને રામજી વિગેરે કુટુંબની સાથે પોતાના કલ્યાણને માટે વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ પાસે વિજયસેનસૂરિની આ પાદુકાની સ્થાપના કરાવી હતી.” સોમજી ખંભાતના રહેવાસી વૃદ્ધશાખીય ઓસવાળ જ્ઞાતીય શા જગશીના પુત્ર થતા હતા તેની માતાનું નામ તેજળદે હતું, કાકાનું નામ શ્રીમલ હતું અને કાકીનું નામ મેહદે હતું. વિજયસેનસૂરિસઝાયમાં પણ આ સ્તૂપ સંબંધી ઉલ્લેખ છે. સત્યકથન ગુણ પર ખંભાતના સોની ભીમનું દ્રષ્ટાંત જૈન કથા સાહિત્યમાં નજરે પડે છે, જેમાં એ સત્યવાદી ભીમે પિતાના છુટકારાની જરાપણ દરકાર ન રાખતાં પિતાના પુત્રોએ પોતાને છેડાવવા સારૂ મેકલાવેલા ખોટા સીક્કાઓ જેની પરીક્ષા ચોરો પિતાની પાસે કરાવવા આવ્યા હતા તેમને તેણે સત્ય કહી દીધું કે સીકકાઓ ખોટા છે. આ રીતે સત્ય વદવામાં છોકરાઓની શરમ ન રાખી, તેમ પિતાને છુટકારે વેગળો જશે તેની ભીતિ પણ ન રાખી. ચોરોએ આ ગુણ જોઈ તેને માટે માન ઉપર્યું તેથી તેને છુટો કરી મલ્લીનાથના દેવાલય સમીપ મુકી ગયા વિગેરે જે વર્ણન છે તે નં. ૩૧ વાળા દહેરાને લગતું હોવા સંભવ છે. એજ માર્ગે આગળ જતાં ખૂણામાં નં. ૩૩ વાળું નવખંડાપાર્શ્વનાથનું દહેરું છે, સુઘડતા પ્રશંસનીય છે, બિંબ મનહર છે, વ્યવસ્થા લાખાભાઈ અમીચંદ હસ્તક છે. ત્યાંથી પાછા ફરી પિોળના નાકે, આવતાં ડાબા હાથે જીણું ઉપાશ્રયના ખંડેર નજરે પડે છે. પૂર્વે એમાં જ્ઞાનભંડાર હતો, જે હાલ બાજુના નાના ઉપાશ્રયમાં રાખવામાં આવ્યો છે. આ ઉપાશ્રયના થાંભલાઓ ને ભારવટ જોતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સહજ ખ્યાલ આવે તેમ છે કે એક કાળે તે કેવા જબરદસ્ત હશે. સાંભળ્યા મુજબ, અગાઉ ત્યાં સુમતિરત્ન સાધુ આવેલા કે જેમને કેટલાક ચમત્કારા કરી બતાવેલા; કે જેથી ખુદ ઘરડા નવાબ સાહેઅને પણ અજાયબી ઉપજી હતી. પાળમાંથી બહાર નીકળતાં સામે દાદા સાહેબની ખડકી તરીકે ઓળખાતી પાળમાં આવેલ ધર્મશાળામાં દાદાસાહેબ નદત્તસૂરિનાં પગલાં છે અને ડાખે હાથે આગળ વધતાં જમણા હાથે સ્ત્રીઓ માટેનું સરકારી દવાખાનું તેમજ બજારના ધારી માર્ગ અને અંગ્રેજી હાઇસ્કૂલ આવે છે. ડાબા હાથ પર ત્રણ દરવાજાવાળું સુશોભિત ટાવર–ડિઆળ છે. સીધા ગીમટી નામક લતામાં ઠેઠ ખૂણામાં જતાં નં. ૩૪ વાળુ શ્રી મહાવીરપ્રભુનુ દહેરૂ આવે છે. આ દહેરૂં કાચવાળુ દહેરૂ કહેવાય છે કેમકે સર્વત્ર કાચ જડી દીધેલા છે. આજી ખાજી બ્રુટ પણ સારી છે, બહાર કરતાં અંદરની શેઊભા વધી જાય છે. એકાંત ભાગ પર હાવાથી નિવૃત્તિ પણ ઠીક અનુભવાય છે. વહીવટ કર્તા રા. મેાતીલાલ કાળદે ઉત્સાહથી પ્રેરાઇ મહેનત લઈ સુધારણા પણ ઠીક કરી છે. દર્શન કરી પાહા ફરી થેાડુંક આવતાં ડાબા હાથે એક ગલીના મા આવે છે; ત્યાં થઈ આગળ જતાં શેઠ માણેકચંદ હરખચંદ વાળાનાં મેટાં મકાનેા આવે છે. એક કાળે એમના ડંકા ખંભાતમાં વાગતા હતા. સદ્ગત શેડ દીપચંદ પુલચંદે પાલીતાણાનેા અને તેમના ભાઇ દલસુખભાઇએ કાવી ગાંધારને સધ પણ ક્વાડેલા. પણ જ્ઞાતિલહે અને કાળના કરાળ પજાએ પૂર્વની સ્થિતિમાથી આજે આંખ ભીની કરે તેવું પરિવર્તન કરી દીધું છે. ખંભાતના વીશમી સદીને જૈન સતાન શેઠ અમરચંદ પ્રેમચંદ, શેડ પાપટભાઇ અમરચંદ, શેઠ દીપચંદ પુલચંદ અને શેઠે આંબાલાલ પાનાચંદના નામેા નિહ ભૂલી શકે. ભિન્ન ભિન્ન માગે દરેકનું કાર્ય યશસ્વી છે અને તેથી તેમના સ્થાન આજે ખાલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫ મકાનેએ રમૃતિ તાજી કરાવી એટલે બીજે ચીલે ઉતરી જવાયું. મુળ વાતે આવતાં આ લતાનું નામ ઉંડીપળ છે. અત્રે નં. ૩૫ વાળું શાંતિનાથનું દહેરું અટુલા મુસાફર જેવું શોભી રહ્યું છે. દેખરેખ શા. દીપચંદ ફુલચંદ વાળા રાખતા, પણ સાંભળવા મુજબ હાલ તેમનાજ કુટુંબી શા. ઠાકરશી હિરાચંદ રાખે છે. દાંતારવાડા તરફ આગળ વધતાં જમણા હાથે ઉંચા ટેકરા પર વિશાશ્રીમાળીની વાડીને મેટ કમ્પાઉન્ડ છે. પાછળ જ્ઞાતિની વાડી તરિકે ઓળખાતું વિશાળ મકાન છે. પૂર્વે અત્રે સાગરગચ્છને ઉપાશ્રય હતે. સાગરગચ્છમાં એક વેળા સોનાના વેઢ વહેંચાયેલા એ પણ સમૃદ્ધિશાળી કાળ હતો. તેની સોનેરી અક્ષરની બારસા સૂત્રની પ્રત તેમજ ચંદરવા વગેરે આજે જેનશાળામાં રાખી ત્રસ્ટીઓએ આ સ્થાન વીશાશ્રીમાળી જ્ઞાતિને પટે આપ્યું છે. સાગરના ઉપાશ્રય સામે ડાબા હાથ પર જે ખડકી છે તેમાં જવું. પુન્યશાળીની ખડકી તરિકે એ સુપ્રદ્ધિ છે. નં. ૩૬ વાળું શાન્તિનાથનું દહેરું, નાનું છતાં જુદી જ બાંધણીનું છે. દેખરેખ પુન્યશાળીવાળા લાલચંદ જેઠાભાઈ રાખે છે જે હાલ અમદાવાદ રહે છે. અગાઉ તેઓ સારા પ્રમાણમાં સંપત્તિશાળી હતા. પાછા ફરી માર્ગે આગળ વધતાં ડાબા હાથે ખાંચામાં નં. ૩૭ વાળા કુંથુનાથ અને શાંતિનાથના જોડાયેલા દહેરા આવે છે. આગળ બાંધી લીધેલ કમ્પાઉન્ડ છે. છણેદ્વાર કરતી વેળા મૂળ બાંધણીમાં ફેરફાર કરી જમીન તારવી લઈ, નવેસરથી દેવાલ તૈયાર કરેલા હોવાથી દહેરા મને ડર લાગે છે. આખી ખડકી જૈનથી વસાયેલી હેઈ તેમજ દેરાસરની વ્યવસ્થા માટે કાયદાકાનુન હોવાથી ઉજળામણુ સારી છે. કેશરને વસ્ત્ર બદલવા સારૂ અલગ ઓરડી છે. વહીવટ નાથાભાઈ અમરચંદ હસ્તક છે જે લાગણીવાળા હોઇ નજીકમાં જ રહે છે. વિશાશ્રીમાળી જ્ઞાતિના સેક્રેટરી તરિકે પણ તેમની સેવા બેંધનીય છે. ખાંચામાંથી બહાર આવી થોડુંક ચાલતાં તારવાડે પુરો થઈ બજારને સરિયામ રસ્તો આવે Page #62 -------------------------------------------------------------------------- ________________ પર છે, તે પર થઈ ત્રણદરવાજા તરફ ડું ચાલતા જમણા હાથપર સાગટાપાડાની પીઠ પર આવેલા અને જેને પોતીકે જુદોજ કમ્પાઉન્ડ છે એવા, પ્રાચીનતાના પુરાવા રૂપ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેવાલયનો દરવાજો આવે છે, તેમાં પ્રવેશતા સામે શેઠ અંબાલાલ પાનાચંદની ધર્મશાળાનો દરવાજો નજરે પડે છે, ડાબા હાથ પર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું કાળજુનું, ભોંયરાવાળું દેરાસર છે, પગથીયાં ચઢી, પ્રભુશ્રીની રમ્ય મૂર્તિના દર્શન કરવા. દક્ષિણ દિશાની દિવાલ પર એક લેખ છે. પશ્ચિમ દિશા તરફથી કરેલા નવા માર્ગે થઈ નીચે ભેંયરામાં જઈ, ત્યાં શ્રી સ્વૈભણુપાર્શ્વનાથની વિશાળ મૂર્તિના દર્શન કરતાં આત્મા વિલક્ષણ આનંદ અનુભવે છે. પ્રકાશ ઠીક આવતા હોવાથી ભોંયરાની સુંદર રચના જોઈ શકાય છે અને એ પૂર્વકાળના કારીગરોની બુદ્ધિમત્તા માટે સહજ શાબાશીના ઉદ્દગાર નિકળી પડે છે. આજે તે ઉત્તર દક્ષિણની દિવાલમાંના બાકાં પૂરી નાંખવામાં આવ્યાં છે, પણ કહેવાય છે કે એમાંની એક બારી દ્વારા પૂર્વે ત્રણ દરવાજામાં આવેલી જુમ્મામજીદ તરિકે આળખાતી વિસ્તૃત જગા (પૂર્વે એક જૈન મંદિર હતું તે) માં જવાતું. ખૂબી એ છે કે માટી કમાન વાળેલી હોવા છતાં વચમાં એક પણ થાંભલો મૂકયો નથી. આ દેરાસરની દેખરેખ જૈનશાળા કમિટિ હસ્તક છે. ઈતિહાસમાં એની નેંધ નીચે મુજબ છે. શાહ રાજીયા-વજીયાએ બનાવેલ ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર તે આજ.રંગમંડપની ભીંતના લેખ પરથી એ વાત પુરવાર થાય છે. વિ. સં. ૧૬૪૪ની સાલમાં શાહ રાજીયા જીઆએ આ મંદિર કરાવ્યું. ચિંતામણિ પાર્શ્વનાથ તથા મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિના હસ્તે કરાવી. આ બંધુઓ મૂળ ગાંધારના રહેવાસી હતા. પ્રતિષ્ઠા વેળા ખંભાતમાં રહેતા હતા. ગોવામાં તેમને ધધે ધીકતો હતો. રાજ્યમાં માન સારું હતું. નં. ૩૯ વાળા સામેના આદિશ્વરજીમાં દર્શન કરી, તેની નજીમાં આવેલા ગુરૂ મંદિરમાં બિરાજતી ગુરૂ શ્રી નિતિવિજયજીની Www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૩ મૂર્તિની વંદના કરી દરવાજા બહાર નિકળી જમણા હાથે ચેડું ચાલી ચોળાવાડા નામની પિળમાં જવું. અહીં સુમતિનાથ પ્રભુનો, ચોમુખી દશા સૂચક, ત્રિગઢને ખ્યાલ આપતો કોરવાડે દેખાવ નિરખી, દર્શન કરી પાછા ફરવું. નં. ૩૮ ની દેખરેખ નેમચંદ સકળચંદના પુત્ર હસ્તક છે. જે સાગટાપાડામાં રહે છે. જ્યારે નં. ૪૦ ની સંભાળ એજ ખડકીમાં વસતા વજેચંદ ખીમચંદને પોપટલાલ પાનાચંદવાળા રાખે છે. પાછા ફરી, બજારના માર્ગને ઓળંગી, તારાચંદ ખીમ ચંદની દુકન આગળથી વાંક લઈ વાઘમાસીની ખડકીમાં નં. ૪૧ વાળા સંભવનાથના દહેરે જવું. દહેરું વિશાળ તેમજ ભમતી અને ભેંયરાવાળું ઉભી બાંધણીનું છે. બાજુના ગોખલામાં બે ધાતુના મોટા કદના કાઉસગી મુદ્રાવાળા બિંબે છે. આ દહેરે આયંબિલની હોળી વેળા સ્ત્રીવૃંદ એકત્ર થઈ નવપદજીની આરાધના ભાવપૂર્વક ધરે છે. ભોંયરામાં વિશાળ કદના ત્રણ બિબો છે. વ્યવસ્થા જેનશાળા કમિટી હસ્તક છે. ખડકી બહાર નિકળતાં સામે નં. ૪ર વાળો શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથને પ્રાસાદ છે. મુર્તિ પુરાણું છે. દેખરેખ નજીકમાં વસતા છોટાલાલ સકળચંદ રાખે છે. ત્યાંથી પાછા ફરી બજારના મુળ રસ્તા પર, ઉત્તર દિશામાં આગળ જતાં ડાબા હાથ પર શેરડીવાળાની પોળ આવે છે. ત્યાં વાસુપૂજ્ય સ્વામીનું ઘર દેરાસર, હકમચંદ સકકળચંદનું છે તે જુહારી પાછા વળવું. આ પોળમાં સુવિધિનાથનું દહેરું હોવા સંબંધી પ્રાચીન લેખોમાં ઉલ્લેખ છે છતાં આજે તે દહેરૂં નથી. બજારના માર્ગો ચિતારી ઢાળે સીધા આગળ વધતાં કુમારવાડે ડાબા હાથ પર આવે છે. તેમાં દાખલ થઈ નં. ૪૩ વાળા શ્રી શીતળજિનને જુહારવા. એનો વહીવટ મોહનભાઈ પોપટચંદ હસ્તક છે જેઓ એ પિળમાંજ રહે છે. વાંક લેતાં ત્યાંથી આગળ વળી ગંધરકવાડામાં પહોંચવું. અત્રે શાન્તીનાથનું ઘર દેરાસર છે તે જુહારી, પાછળના Shree Sud armaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૪ માગે થઈ સદેવાળ જવાના માર્ગને ઓળંગી માંડવીની પોળ સામે આવી પહોંચવું. પૂર્વકાળે કુમારવાડે ને ગંધરકવાડે મહત્તા ધરાવતા હશે; પણ આજે તે ત્યાં જૈન વસ્તી વિખરાયેલી ને છુટી છવાઈ છે. જનતની વસ્તી વધુ છે. માંડવીની પોળમાં નં. ૪૪ વાળા કુંથુંનાથજીના દર્શન કરવા, નાનકડા દહેરાની સ્વચ્છતા ને નિવૃત્તિજનકતા અજબ છે. વ્યવસ્થા માસ્તર દીપચંદ પાનાચંદ હસ્તક છે. જે નજીકમાંજ રહે છે. આગળ જતાં નં. ૫ વાળું આદિશ્વરજીનું મંદિર આવે છે. આ પુરાણું સ્થાન છે. દેખરેખ ભાયચંદ કસળચંદવાળા. હસ્તક છે. અહીંથી પાછળના માર્ગે થઈ, સરકારી ગુજરાતી સ્કુલ આગળ નિકળી, ઉત્તરના માર્ગે આગળ વધી આળીપાડામાં જવું. ખૂણામાં નં. ૪૬ વાળું દેરાસર વિશાળ બાંધણુવાળું આવ્યું છે જેમાં શ્રી શાન્તીનાથજી તથા સુપાર્શ્વનાથજી મૂળ નાયકવાળાં જોડાજોડ બે દહેરાં છે; શાંતિનાથજીવાળું દહેરે વિશેષ પહેલું છે. રંગમંડપને ભાગ પ્રાચીન કારીગરીને ખ્યાલ આપે છે, વ્યવસ્થા. શા. બકોરદાસ પીતાંબરદાસ હસ્તક છે. તેઓ નજીકમાં રહે છે.. સામે પોરવાડ જ્ઞાતિની ઘર્મશાળા આવેલી છે. આળીપાડામાંથી નિકળી ત્રણ દરવાજા તરફ પાછા ફરતાં, ગુજરાતી મુખ્ય નિશાળ છેડી આગળ આવતાં, માંડવીની પોળ, સામે કડાકોટડીને લતે આવે છે તેમાં દાખલ થઈ ડાબા હાથે. વળતાં નં. ૪૭ વાળું શાંતીનાથજીનુ દહેરું આવે છે; રંગમંડપની. કારીગરી જૂના સમયની કળાનો ખ્યાલ આપે છે; બાકી સ્થિતિ જીર્ણ બનતી જાય છે. ત્યાંથી ઉતરી બારીમાં થઈ બહાર નિકળતાં નં. ૪૮ વાળું પદ્મપ્રભુનું દહેરું આપે છે. અહીં પણ રંગમંડપની. કારીગરી જુની સ્મૃતિ તાજી કરાવે છે. ઉભય દેરાસરની વ્યવસ્થા, પુરશોતમદાસ સોમચંદ નામે ઉમંગી યુવક હસ્તક હતી, પણ તે ભાઈ હાલ બહારગામ રહેતા હોવાથી નજીકના ઘરમાં દેરાસરની Page #65 -------------------------------------------------------------------------- ________________ ય ચાવીઓ રહે છે. વ્યવસ્થાપકનાં ખાસ નામ જાણમાં આવ્યા નથી. શેરીની બહાર નિકળી પાછું ચાલવું શરૂં રાખતાં બજારના મા જે ભાટવાડા આગળ થઇ સ્ટેશન તરફ જાય છે ત્યાં આવી પહેાંચી પાછળના છરાળાપાડામાં દાખલ થવું. ખંભાતના નાકરૂપ પાંચ મોટા શિખરોથી સુશાભિત ને ત્રણમાળ તથા બાવન દેરીએથી આ લતાનું મહત્વ વધુ છે. થાડુ'ક ચાલતાં ડાબા હાથે ખાંચામાં નં. ૪૯ વાળું મનમાહન પાનાથનું હેરૂં આવે છે, જેની દેખરેખ છેટાલાલ કાળીદાસના કુટુ રાખે છે; પાછા ફરતાં ડાબા હાથે નં. ૫૦ વાળું અરનાથનુ હેરે છે; જેની દેખરેખ સકળચંદ નેમચંદ કરે છે જે ખીજી શેરીમાં વસે છે. જેથી દહેરૂં ધણી વેળા અધ હેાય છે. જાળીએથી દર્શન થઈ શકે છે. ખાંચામાંથી બહાર નિકળી મોટા દહેરા તરફ જતાં જમણા હાથે અમીઝરા પાર્શ્વનાથનું માંટુ હેરૂં છે. કહેવાય છે કે પહેલાં બિરાજમાન મૂળનાયકના બિંબ પર અમી સમા બિંદુએ વળતા તેથી એ નામે પ્રભુશ્રીની ખ્યાતિ વિસ્તરી. રંગમડપમાં નાના ચોમુખજી છે, ગભારામાં એક ધાતુનું માટુ બિંબ છે. સામે દેખાતા, વિશાળ કમ્પાઉન્ડ વાળા, મેાટા દહેરાની વાત કરીએ. ન. પર છે છતાં સમાં એ અગ્રણીપદે છે. ખંભાતના પ્રાચીન બિંબ ધરાવતા લગભગ વીશ દહેરાને એમાં સમાવેશ કરાયા છે. માટે ભાગે એમાં લાલ પત્થર અને આરસજ વપરાયા છે. ખંભાતમાં એનું સ્થાન અજોડ હોઇ એના શિખરની ઉંચાઈ વિશેષ છે. મરહુમ શેડ પાપટભાઇ અમરચંદની ધર્મ પ્રત્યેની ઉંડી લાગણીનું એ મૂર્તિમંત સ્વરૂપ છે એમ કહીએ તેા ચાલે. તેઓશ્રીના જે કામા યાગ્ય મનાયા છે તેમાં આ દેવાલયનું કા અગ્નપદે છે. એ તૈયાર કરાવવામાં તેઓશ્રીએ અને તેમના એડી કાં સમ! રા. પોપચંદ મૂળચંદે તન, મન, ધનના આ ભાગ નથી Shree Sudharmaswami Gyanonandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ કવિ આબેઝિકમાં પદ્મવધિ શ્રીમ આપો. એ માટે બહારગામથી પણ ધન લવાયું છે છતાં તનની મહેનતને આંક ઓછો નજ મૂકી શકાય. એમાં વચલા માળે શ્રી ચિંતામણિપાર્શ્વજીની પ્રશાંત મુદ્રા ધરતી મધ્યમ કદની કત મૂર્તિ વિરાજે છે. ભોંયતળીએ પાછલા ભાગમાં નીલવણ શ્રી અરિષ્ટનેમિની આબેહૂબ ભાવસૂચક ને ચમત્કારિક મતિ વચમાં બિરાજમાન છે. બહારના ચોકમાં પશ્ચિમ ખૂણું પર, ખંભાતમાંજ કાલધર્મને પામેલા એવા શ્રી ન્યાયાંનિધિ શ્રીમદ્દ વિજયાનંદસૂરિના શિષ્યવર ઉપાધ્યાયજી મહારાજ વીરવિજ્યજીની મૂર્તિવાળી દહેરી છે. ઉત્તર છેડે એક દરવાજે ને મૂખ્ય દરવાજે ભાટવાડા તરફ પૂર્વ બાજુએ છે. એ દ્વારની ડાબી બાજુએ બાગ કરી હંમેશ પુષ્પો મળે તેવી યોજના કરાયેલી; પણ પરસ્પરની સ્પર્ધાએ આજે તે જગા વેરાન સમ દિસે છે. જમણી બાજુ નહાવાની જગા છે જેને વ્યવસ્થિત બનાવવાની અગત્ય છે. શિખરની ઘંટડીના અવાજ પ્રેક્ષકના અંતરમાં અને ભાવ પૂરે છે. વ્યવસ્થા જેન શાળાની કમિટિ હસ્તક છે. શહેરની ચૈત્ય પરિપાટી જીરાલાપાડે આવ્યા પછી પૂરી થાય છે. છતાં પરાંમાં અગર નજીક આવેલાં સ્થાને માંના દેવાલયો વિષે શેડો માર્ગનિર્દેશ જરૂરી છે. સ્ટેશનથી આવતાં શેપર્ડ મારકીટ (શાક મારકીટ) આગળ જે ગવારા દરવાજા નામે નગરનું મુખદ્વાર છે ત્યાંથી નિકળી જમણું હાથે વળી થોડોક માર્ગ કાપતાં મેચીવાડ શરૂ થાય છે. ડાબા હાથ પર આવતાં ખાંચામાં જીવાતના ઓરડા તરિકે ઓળખાતા સ્થાનમાં એક ભાગ પર નાની દહેરી છે જેમાં જગદ્દગુરૂ શ્રી વિજ્યહીરસૂરિની ચરણપાદુકા તદન જીર્ણ અવસ્થામાં છે. ત્યાંથી આગળ વધતાં રેલવે લાઈનને પૂલ બાંધેલું છે તેની તળે થઈ કેટલોક રસ્તો કાપતાં શકરપુર તરિકે ખ્યાતિ ધરાવતાં પરાની સીમા આવી Shree Sudharmaswami Cyanbhandar-Umara, Sur www.umáragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. દહેરા તરફ જવાના બે માર્ગ છે. એક ધારી પણ જરા ફેરાવાવાલે, બીજે રહે છતાં આંટીઘૂંટી વાળે. ઉભયનું સંધાન થાય છે ત્યાં પરાંનાં મકાનો તેમજ છાપરાં દષ્ટિગોચર થાય છે, થિડે દૂર જતાં પિળ આવે છે તેમાં પ્રવેશ કરી, જરા ચઢાણવાળે માર્ગ કાપતાં ગુરૂમંદિરની ધ્વજા તેમજ કમ્પાઉન્ડનો દરવાજો દેખાય છે. વિશાળ ચગાનના એક ભાગ ઉપર થોડા સમય પૂર્વેજ જેની જીર્ણતા ગાંધી ભીખાભાઈ કસ્તુરચંદના પ્રયાસના પરિણામે નષ્ટ થઈ છે અર્થાત જેનો જીર્ણોદ્ધાર થયો છે એવા સીધી લાઈનમાં આવેલા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ અને શ્રી સીમંઘરસ્વામીના વિશાળ દેવાલયો આવેલા છે. તેને વિષે નીચે પ્રમાણે નેંધ મળી આવે છે – - “શ્રીમલ્સ, કીકા અને વાઘાએ શકરપુરમાં દેરાસર અને પૌષધશાળાઓ બનાવી હતી. એ બે દેરાસરે પૈકી એકમાં ચિંતામણિ પાર્શ્વનાથ અને બીજામાં સીમંધર સ્વામી મૂળનાયક તરિકે બિરાજે છે. બંને દહેરામાં જાણવા જેવો કોઈ લેખ નથી; પણ આચાર્યોની પાદુકાઓ ઉપર છુટા છવાયા લે છે જે લગભગ અઢારમી શતાબ્દિના છે.” - સીમંધર સ્વામીના દહેરાની બાજુમાં પૂર્વમુખે થેડી ઉંચાઈ વાળું, શ્રી વિજ્યનેમિસુરિસ્થાપિત એક ગુરૂમંદિર છે, જેમાં મળે શ્રી ગૌતમ ભગવાનની સાધુવેશની મૂર્તિ છે, અને આજુબાજુમાં પ્રસિદ્ધ પૂર્વાચાર્યોની તેવીજ મૂર્તિઓ છે અને બીજી તેવી મૂર્તિઓ બિરાજમાન થવાની છે. શ્રી ચિંતામણિ પ્રાર્થનાથના દહેરામાં એક ગુપ્ત ભેંયરું છે. દાખલ થતાં ડાબા હાથે દિવાલ પરના એક તાકામાંથી અંદર ઉતરાય છે. તેમાં ત્રણ વાંક છે. છેલ્લી જગામાં પવાસનની ગોઠવણ છે. રચના જોતાં સહેજે કારીગરની બુદ્ધિ માટે માન ઉપજે છે અને અગમ બુદ્ધિ વાપરનાર વાણિકનાં બુદ્ધિચાતુર્યની પ્રતીતિ Shree SudarmaSwami'yanbhandar-Umara, Surat shથાય છે. દહેરા સામેજ ઉપાશ્રય તેમજ અકેક બબ્બે ઓરડીવાળી www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫ એ સરાઓ છે. બહારના ભાગમાં ચોતરફ ગ્રામ્યવાસી જનેાની વસ્તી વિસ્તરેલી છે છતાં વિશાળ કમ્પાઉન્ડમાં એકદરે શાંતિ ઠીક છે. કારતક સુદ ૨ (ભાઇબીજ) ને મહિમા હોવાથી તે દિને નગરના લેાકેા ખાસ દર્શનાર્થે આવે છે. પૂજાનું કાગડી દ્વારા લેવાય છે. વ્યવસ્થા જૈનશાળા કમિટિ હસ્તક છે. ત્યાંથી પાછા કરી, પરાના નાકા આગળ જ્યાં એ માર્ગના મેળ મળે છે ત્યાંથી એક નાના માગે થઇ કેટલાક મા કાપતાં વડવાની, જૂની કારીગરી વાળી સાતમજલા હેાવાની લાકવાયકાવાળી જોવા લાયક વાવ આવે છે. તેનાથી સામે થાડા અંતરે ‘કવિરાજના ધામ' તરિકે ઓળખાતું વિશાળ સ્થાન છે. ચાલુ વીસમી સદીમાં રાજચંદ્ર કવિ' તરિક એક વિદ્વાન થઇ ગયા છે; તે શતાવધાન કરી શકતા તે કાવ્યા રચી શકતા. તેમને તત્વજ્ઞાન ઉપર પણ લખેલું છે. મહાત્મા ગાંધીજી જેવા તેમને માટે ઉચ્ચ અભિપ્રાય ધરાવે છે. તે રૂઢિપાષક વર્ગના ન હતા; પણ સુધારક વર્ગના હતા એટલે જૈન સમાજમાં તેમને ચેાગ્ય સ્થાન પ્રાપ્ત ન થાય એ સમજાય તેવું છે. તેમાં તેમના અનુયાયીઓએ કેટલીક બાબતમાં અતિશયાક્તિ કરવાથી તેમના એક જૂદો પથ પ્રવત્યે એટલુંજ નહિં પણુ, જૂદા જૂદા સ્થાને ભિન્ન ભિન્ન આશયથી તેમના નામે ધામેા પણ સ્થાપાયા છે. આ સબધે વિસ્તૃત વિવેચનને અત્રે સ્થાન નથી, એટલે ટુંકમાં આ ધામ પણ તેમાંનું એક છે, જ્યાં દવાખાનું, ઉતરવા અને રહેવા માટે આરડીઓવાળી સરા, દેરાસર, વ્યાખ્યાનપીઠ, બાગ, અને સમાધિમંદિર આદિ જૂદા જૂદા વિભાગા છે. પૂર્વાચાર્યાંના લખાણામાંથી કેટલાક વચનામૃતા તારવી કહાડી દરવાજા, દેરાસર અને સમાધિમંદિરની દિવાલા પર મેાટા અક્ષરેાથી લખેલા છે, જે સૌ કાર્યનું ધ્યાન ખેંચે છે. વ્યાખ્યાનપીઠની રચના પણ નવિન ઢબની હાઇ, સાનુકુળતાવાળી છે. દેરાસરમાં શ્રી આદિનાથનું માટું બિંબ છે, ખીજી પણ પ્રતિમાઓ છે. જેના શ્રી॰ રાજચંદ્રને સ્વપ્ને પણ ખ્યાલ ન હતા તેવા નવા વાડા તેમના અનુયાયીઓએ ઉભા કર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 'ww.unaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પટે ત્યાંથી નાના માર્ગે વટાવી મુખ્ય રસ્તાપર આવતાં ડાબા હાથે આગળ જતાં ત્રણ ગાઉ પર ‘રાળજ' ગામ આવે છે. અહીં શ્રી ગાડીપાર્શ્વનાથનું જુનું દેવાલય છે. પાસે ઉતરવાની સેાઇ છે. કારતક વદ ૭ ના મહિમા મનાય છે. એ દિને ખંભાતથી સંધ અહીં આવી રથયાત્રા કહાડી પૂજા ભણાવે છે તે ધ્વજા ચઢાવે છે. ચાલતા જઈ શકાય છે તેમ વાહન પણ મળી શકે છે. દેખરેખ જૈન શાળા કમીટીની છે. ખંભાતથી ખીજા સ્ટેશન તારાપુરમાં તેમજ ત્રીજા નારમાં એકેક દેરાસર છે. તારાપુરના દહેરાની દેખરેખ ત્યાં વસતા શ્રાવકા હસ્તક છે જ્યારે નારમાં જૈનધર્મ પાળતા પાટીદારા સંભાળ રાખે છે. જીના ભડાર ને જ્ઞાનમદિર. ટેકરી આગળની નાની ધર્મશાળામાં શ્રીનિતિવિજ્યજીનેા જ્ઞાન-ભડાર છે જેમાં પ્રતા તથા પુસ્તકા છે; જે પથરાની દિવાલ બાંધી સરક્ષિત કરાયા છે. ભોંયરાપાડામાં હીરાભારૢ નગીનભાઇ હસ્તક જ્ઞાનભંડાર છે જેમાં તાડપત્રની પ્રતા પણ છે. એની વ્યવસ્થા સુધારવાની અગત્ય છે. કાઈ રસિક હૃદય બહાર આવે ત્યારે અને.. વ્યવસ્થાપકની ભાવના છે એટલે અપેક્ષા ધનિકની રહે છે. સાગાટાપાડે સાગરગચ્છના ઉપાશ્રયે કેટલાંક પુસ્તક પાનાં હતા જે ખપી સાધુઓને તેમજ મુનિશ્રી લાવણ્યવિજ્યજીને સોંપી દેવામાં આવ્યા હતા. એ ગચ્છની ખારસા સૂત્રની સેાનેરી સચિત્ર પ્રત જોવા જેવી હાવાથી, તેના ત્રસ્ટીઓ તરથી જૈનશાળામાં રાખવામાં આવી છે, જેને ઉપયાગ પ`ષણમાં થાય છે. આ સિવાય જીરાલાપાડાના યતિભંડારમાં તેમજ ખીજા ઉપાશ્રયામાં છુટા છવાયા સંગ્રહો છે. સૌથી વિશેષ ધ્યાન ખેંચે તેવા સંગ્રહ શ્રી વિજ્યનેમિસૂરિના ખારવાડામાં ત્રણમાળના બધાવેલા જ્ઞાનમ:દરમાં છે. Shree Sudharmaswami syanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાની અગત્ય છે. આચાર્યશ્રી ધારે તે એવી ગોઠવણ કરવી એ તેમના માટે સહજ છે. વિદ્યમાન સ્થાનકે. ૧. ટેકરી આગળ. નાની ધર્મશાળા કે જેમાં એક બાજુ જ્ઞાનભંડાર છે ને બાકીના ભાગમાં સાધુઓ ઉતરે છે. ૨. જેનશાળા તરિકે ઓળખાતું સુપ્રસિદ્ધ વિશાળ મકાન છે કે જ્યાં નીચેના ભાગમાં વ્યાખ્યાન વાંચવાની સગવડ છે; જ્યારે ઉપરના માળે મુનિ મહારાજ રહી શકે છે. જેનશાળા કમિટિની પેઢી પણ અહીં જ છે. વ્યાખ્યાન હોલની બાંધણી સારી છે. ૩. ગુલાબવિજ્યના ઉપાશ્રય તરિકે ઓળખાતે સાધ્વીજીને ઉપાશ્રય (ખારવાડા-નાગરવાડા) છે જ્યાં ઉપર નીચે સાધ્વીઓ રહી શકે તેવી ગોઠવણ છે. વળી નીચેની બાજુએ એક તરફ “શ્રી સ્થંભતીર્થ જૈન શ્રાવિકા શાળા” ને વિભાગ છે જ્યાં બપોરના રથી૪ સુધી શ્રાવિકાઓ અભ્યાસ કરે છે. હિંમતલાલ માસ્તર સંસ્કૃત શિખવે છે અને ભાઈ વાડીલાલ મોતીલાલ ચોક્સી કે જે ચક્ષુવિહીન છતાં ધર્મના દઢ અભ્યાસી હોઈ ઉલટથી સૂત્ર તથા તેનું જ્ઞાન શ્રાવિકાઓને આપે છે. મુંબાઈની કોન્ફરન્સના એજ્યુકેશન બોર્ડ તરફથી લેવામાં આવતી વાર્ષિક હરિફાઈની ઇનામી પરિક્ષામાં પ્રતિવર્ષે શ્રાવિકાઓ બેસે છે. પરિણામ સારું આવે છે. સં. ૧૯૮૩માં આ શાળાનું પરિણામ સર્વ સેન્ટરમાં પ્રથમ નંબરે હતું અને લગભગ સવા રૂપીઆના ઇનામ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતા. શાળાની બેઠકને રિપંગના ફેટાથી તેમજ પૂર્વાચાર્યોના કિંમતી વચનામૃતવાળા બોર્ડોથી અલંકૃત કરવામાં આવી છે. ૪. નાગરવાડામાં અંચળગ૭ના ઉપાશ્રય તરિકે ઓળખાતું બેમાળનું મકાન, જેમાં નીચેના ભાગમાં વર્ધમાન આયંબિળ તપનું ખાતું છે જ્યારે ઉપર યાત્રાળુને ઉતરવાની સોઈ છે. ૫ માણેકચોક આગળની Shrગુજરાતી કન્યાશાળા આગળ આવેલ સાધ્વીજીના ઉતારા માટેનો આગળ આવ Shree Suunat maswami Gyanbhandar-Umara, Sura છે www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ↑ કન્યાશાળા ઉપાશ્રય તેમજ બાજુના ગારજીના ઉપાશ્રય. ૬. નજીકમાંની નાની ખડકીમાં પાયચંદ ગચ્છના ઉપાશ્રય. વળી માણેકચાકથી અલીંગના રસ્તે પણ એક ઉપાશ્રય છે. ૬. ખેાલપીપળા આગળની સધની ધશાળા છે જે હાલ સધમાં ઐકયના અભાવે મૃતપાયઃ દશામાં છે. નજીકમાં પાયચંદગચ્છના સાધુના ઉપાશ્રય છે. વળી ખૂણામાં પણ નાના ઉપાશ્રય છે. ૯ જીરાલાપાડામાં નવી શ્રી નેમિસૂરિની પ્રેરણાથી બંધાયલી પાઠશાળા છે કે જેમાં ઉપરના એમાળે સાધુઓને ઉતરવાની સગવડ છે. પ્રથમ આ સ્થાને દહેરાં હતાં; જે મોટા દહેરામાં ભેળવી દેવાયા છે. આમાં એક ભોંયરું છે જેની કારીગરી ખાસ જોવા જેવી છે. પવાસનને માનેા તેમજ ગોખલા ૧૦ કારીગરી જોઇ ભૂતકાળની આપણી કીર્તિસ્મૃતિ તાજી થાય તેમ છે. ૧૦ દાદા સાહેબની ખડકીમાં એસવાળ જ્ઞાતિની વાડી છે. ૧૧ શેડ અંબાલાલ પાનાચંદની બજારની ધર્મશાળા. સામાન્ય દશામાંથી સ્વબળે આગળ વધી, મુંબાઇમાં લક્ષ્મી પ્રાપ્ત કરી, પેાતાની જન્મભૂમિમાં આ શ્રેષ્ટિએ એ લક્ષ્મી ઠીક ખરચી છે. અંગ્રેજી ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓને પુસ્તકા આપતા વિદ્યોત્તેજક મંડળમાં તેમણે ઠીક ફાળા આપ્યા હતા. સહાય અને સહકારના અભાવે એ ખાતું હાલ બધ થઇ ગયું છે. એના લાભ પૂર્વે જ્ઞાતિના ભેદ સિવાય સ તેને મળી શકતા પણ સધના સંકુચિત દશાસૂચક કલેશાએ એને પાષવાની જરાપણ દરકાર કરી નથી. આજે એની ખાટ અભ્યાસી વર્ગને સ્પષ્ટ દીસે છે. શેઠનું ખીજું કાર્યં તે આ ધર્મશાળા કે જ્યાં વાસણ ગાßા આદિની સ સગવડ છે અને યાત્રાળુઓ સરળતાથી ઉતરી શકે છે. ૧૨. સગાટાપાડામાંની શ્રીમાળી જ્ઞાતિની વાડી (સાગરના ઉપાશ્રય) નું વિશાળ મકાન છે. ૧૩. આલીપાડે પારવાડ જ્ઞાતિની ધશાળા છે. એ સિવાય કેટલાંક નાનાં સ્થાના છે જેની નોંધ અહીં અસ્થાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ વિદ્યમાન સંસ્થાઓ. ૧. જેન શાળા કમિટિ. આ સંસ્થા હસ્તક દેરાસરની તેમજ જૂદા જૂદા પ નિમિત્તે મૂકાયેલી થાપણની મોટી રકમ છે. એ સિવાય પર્યુષણાદિ પ્રસંગે થતી ઉપજ પણ ત્યાં જમા થાય છે. એની પાસે શાંતિસ્નાત્ર આદિ ઉત્સવમાં ખપ આવે તેવા સાધને રહે છે; તેમજ પૂજા આદિમાં ઉપયોગી થઈ પડે તેવા સુખડ, કેશર, વરખ વગેરે ચીજો પણ રખાય છે જે વેચાતી મળી શકે છે. આ સંસ્થા એક કાળે, જ્યારે સંધમાં સંપ હતો ત્યારે ખંભાતનું નાક હતી. એની સ્થાપનામાં શેઠ અમરચંદ પ્રેમચંદના ઉદાર ભાવના નિમિત્તભૂત છે. પાછળથી તેમના સુપુત્રએ ધનને વર્ષાદ વરસાવી તેને નવપલ્લવિત બનાવી. થોડા સમય પૂર્વે અગમબુદ્ધિ મરહુમ શેઠ પોપટભાઈએ તેના વ્યવસ્થા માટે કમિટિની યોજના કરી ત્રસ્ટડીડ કર્યું. શેઠ મણિભાઈના જીવતાં સુધી, આ સંસ્થા ઠીક ચાલી, પણ પાછળથી અંદર એવા તે ઘોટાળા ઉભા થાય છે કે આ લખતી વેળાયે તેનું નાવ ડબાયમાન થઈ રહ્યું છે. અને આથી વધુ ઈતિહાસનું પ્રયોજન નથી. જૈન કન્યાશાળા. પુરૂષવર્ગને કેળવવાના ઘણું માગે છે પણ જે વર્ગમાં જન્મથીજ અજ્ઞાનતાના રાશિ ભરેલા છે ત્યાં જ્ઞાનરશ્મિ પહોંચાડવાની ખાસ અગત્ય છે; જે કેટલેક અંશે આ કન્યાશાળાથી દૂર થાય છે. બેબી ચકલે તેનું એલાયદું મકાન છે. અભ્યાસ ઠીક અપાય છે. સરકારની ગ્રાન્ટ પણ મળે છે. છતાં હજુ ઘણી સુધારણાને અવકાશ છે. સેક્રેટરી ચુનીભાઈ એમ. કાપડીઆ માટે માન છતાં કહેવું પડે છે કે એને વહીવટ કમિટિ નામી ચલાવવો જોઈએ; ને ઘટતા સુધારા હાથ ધરવા જોઈએ. એની સ્થાપનામાં શ્રી વિજ્યનેમસિરિને હાથ છે તે તેમને સતિષી શકે તેવી પુનઃ રચના કરી નાણુની પતી મુશ્કેલીને તે લાવવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ . જેન શ્રાવિકા શાળા. ગુલાબવિજ્યજીના ઉપાશ્રયમાં લાંબી જાહેરાત વગરની આ અતિ ઉપયોગી સંસ્થા ગમે તેમ પિતાનું નાવ હંકાર્યો જાય છે. એને માટે ફંડ જેવું કંઈજ નથી. હિંમતલાલ માસ્તરને પગાર શેઠશ્રી કસ્તુરભાઈ હસ્તકના એકાદા ખાતામાંથી અપાય છે જ્યારે વાડીભાઈને પરિશ્રમનું ફળ ઉત્સાહી બહેને તરફથી મળે છે. આ સંસ્થા તરફ સમાજની આંખ હજુ ઉઘડતી નથી. બાકી બહેનને તો ધન્યવાદ છે. આ સંસ્થામાં અધ્યયન કરી, પાંચ સાત બહેને આજે સાધ્વીજીવન ના આંગણે પદસંચાર કરી રહી છે. આ સંસ્થાના ઉદ્ધારવિના સમાજ ના નારીવર્ગની દશા સુધરવાની નથી, અને તે વિના ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવાનું પણ નથી. એટલું કહેવું કાફી છે કે, બહેને ! તમો તમારે પ્રયત્ન એના નિભાવ અર્થે ચાલુજ રાખજે અને સાધ્વીજીવન ગાળી ઉપદેશવારિથી એના જીવનને પોષજે. ૪ શ્રી મહાવીર જૈન સભા. આ સંસ્થા હસ્તક શ્રી. આત્મકમળ જેન લાયબ્રેરી નામે છે. જેનું સ્થાન બજારના ચિંતામણિ પાર્શ્વનાથના દહેરાની બહારની બાજુ પર છે. જૈન પ્રભાવક મંડળના અવસાન પછી કેટલાક કાળે આ સંસ્થાને જન્મ થયો છે, એમાં પ્રૌઢ અને યુવકને મેળ મલ્યો. યુવાનના ઉછળતા લેહીએ પ્રારંભમાં પ્રગતિ ઠીક કરી. પ્રયાસ કરી પ્રભાવક મંડળના કબાટ સેવતાં લગભગ ત્રણસો પુસ્તક મેળવી સ્વમંડળને વધાર્યું; આજે હજાર ઉપર સંખ્યા ગઈ છે, પૂર્વે છાપાં પણ ઠીક આવતા; પણ પાછળથી નિયમપૂર્વક કામ કરવાની ભાવનાવાળા મુંબઈ વસતા સભ્યોને ખંભાતના કેવળ આપમરજીથી કામ ચલાવતા કાર્યવાહક સાથે મતભેદ પડે. અમે કાયમ રાખવા યત્ન સેવાયા છતાં સત્તાશાહીએ મચક ન આપી એટલે મુંબાઈ વિભાગ Sટા પડયા. એની હાય, સલાહને ઉમંગ સભાએ ગુમાવ્યા ત્યાર પછી Shree Sudharmaswami Gyanbrandar-Omara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ સભાના તેજ ઉતરતાં ગયાં જે વાત એના પ્રગટ થએલા રીપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે. આજે તે આછું કાર્ય કરે છે, પણ તેના આશયો તે પાના પરજ રહ્યા છે. લાયબ્રેરી તરિકેનું કાર્ય પાટીઆ પર શોભે તેવું છે, બાકી પુસ્તકાલય તરિકેનું જીવન કંઈક પ્રકાશવાળું છે. એની પાસે ઉત્સાહી સભ્યો છે છતાં પારકી મોરલીએ નાચનારના જેવી દશામાં છે. સભા તરિકેના પ્રકાશનો સામાન્ય કક્ષાના છે. એના કાર્યની ઈતિકર્તવ્યતા માત્ર બે ચાર જયંતિની ઉજવણીમાં પૂરી થાય છે. એના કેટલાક સભ્યો અન્ય સહ જડાઈ જમણ પ્રસંગે પીરસવાનું કાર્ય ઉપાડી લે છે. તે સુધારણના અવકાશવાળું છતાં પ્રશંસનીય છે. ૫. શ્રી ભતીર્થ જેન મંડળ. શ્રી મહાવીર જૈન સભા પછીજ, આને જન્મ. એક બહેને તે બીજો ભાઈ. મુંબઈ વિભાગ છૂટે પડે તે આમાં સમાયો. એની મુખ્ય ઓફીસ મુંબાઈમાં છે છતાં કાર્ય પ્રદેશ સભ્યોના વિસ્તારને લીધે ખંભાત, અમદાવાદ અને મુંબઈમાં પથરાયેલું છે. શ્રીચૈત્ય વ્યવસ્થાપક કમિટિ, ભાષણ શ્રેણિ; પત્રિકા પ્રકાશન, હસ્તલિખિત માસિક સમાજ સેવક, અને કેળવણી ફંડ રૂપે હાલ તો તે કાર્ય કરે છે. સામાજીક સુધારણા અંગે એના ટ્રેકટે “જૈન લગ્નવિધિ-લગ્ન ગીત અને કુરિવાજ દર્પણ તથા દંપતીજીવન દિપિકાથી ભાગ્યે જ કોઈ અજ્ઞાન હશે. કાનુનપૂર્વક કાર્ય અને હિસાબની ચોખવટ હજી તેમાં ટકી રહી છે. એની સભ્ય સંખ્યામાં પ્રૌઢયુવકના સહકાર છે, કેળવાયેલાની સંખ્યા સારા પ્રમાણમાં છે. કેટલાયે સમજુ વૃદ્ધોના તેને આશીર્વાદ છે. તેની કાર્યપ્રણાલિ સુધારણના પથે હોવા છતાં સભ્ય ગણુ શ્રીમાળી જ્ઞાતિનો છતાં બીજી જ્ઞાતિઓ સહ તેને સંબંધ મીઠાશભર્યો છે. બાહ્ય દ્રષ્ટિથી જોતાં પ્રથમ દર્શને તેનું કાર્ય નજરે ન ચહે, એમાં મોટા ભાગના સભ્યોને ખભાત બહારને વસવાટ નિમિ Page #75 -------------------------------------------------------------------------- ________________ તભૂત છે. બાકી આંતરિક દષ્ટિયે છેલ્લા દાયકામાં તેને જે પ્રચારકાર્ય કર્યું છે અને નિડરતાથી જે નવિન ભાવના ફેલાવી છે, તેના ફળ બેસવા શરૂ થઈ ચૂક્યા છે. મોઢેથી મંડળને ગણે છે કોણ? એમ ધમંડ કરનાર વ્યક્તિઓ પણ તેના દરેક કાર્યનું સાવચેતીથી નિરીક્ષણ કરે છે. એને દાબી દેવા કેટલાય પાસા ગોઠવવા છતાં અખંડપણે મંડળને ટકી રહેલ જોઈ મનમાં કોઈક બલ્યા પણ કરે છે. એની શક્તિનું એ માપ. જેન યુવક મંડળ. મહાવીર જૈન સભાના કેટલાક કાર્યો પ્રત્યે અણગમો ધરાવનાર ઉગતા જુવાને ખાસ કરી દેતારવાડાના અને આજુ બાજુના–ની નાની શરૂઆત. પાછળથી કેટલાક સમજુ પણ ભલ્યા; છતાં સાગરના પાણીને ઓટ પણ ભરતી પછી નક્કી હોય છે તેમ હાલ તેની પ્રવૃતિ સાવ મંદ છે. શરૂઆતમાં પૂજાનું, દેરી ગુંથવાનું, પીરસવાનું કાર્ય ઉપાડી એમાંથી રાત્રિશાળા ચલાવવા માંડી. સ્થંભણુજીની પ્રતિષ્ઠા વેળાએ સુપ્રમાણમાં સેવા પણ કરી યુવાનીના વેગની ખાત્રી કરી આપી. છતાં નિયામકના પ્રેરકબળ વિના એ આજે સુષુપ્તદશામાં છે. શ્રી નેમિ પ્રભાકર મંડળ. આ પણ સભાના કાર્યથી કેટલીક બાબતમાં રિસાયેલા યુવકનું મંડળ; છતાં યુવક મંડળ અને આમાં ફેર ઘણો. યુવક મંડળના સભ્યોમાં સામાન્ય કક્ષાના છતાં સેવાભાવી સભ્યો, જ્યારે આમાં મધ્યમ કક્ષાના સમજ ધરાવતાં છતાં સંકુચિત મનોદશાવાળા સભ્યો અને એકમાં નિડરતા તે બીજામાં ઘમંડ. કામ કર્યા છતાં પ્રથમમાં ગજારવ ઓછો જ્યારે કામ નહિં જેવું છતાં પાછળમાં ગર્જના વધારે. એ બધા કરતાં પણ ટપી જાય તેવી વાત એ કે પ્રથમ સભ્ય થાય A તાજ પછી બંધારણ વાંચવાનું મળે. કાર્ય કરતી દરેક સંસ્થાઓથી Shree Sudharmaswami Ganbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉી રીત ! મુનિશ્રી રામવિજયજીના ચાતું માસમાં પત્રિકાઓ પ્રગટ કરી અને પ્રતિષ્ઠા વેળા મંડપની સેવા બજાવી કંઈ કાર્ય કર્યા બાદ આજે તે તે ઠંડા પહોરની તાણું સૂતું છે; પ્રભાકર છતાં પ્રભા નથી ફેલાવતું. પોરવાડ યુવક મંડળ. આ મંડળ પિરવાડ જ્ઞાતિના ભાઈઓનું હોઈ મુંબાઈમાં સ્વજ્ઞાતિ સુધારણા અર્થે મૂંગું કામ કરે છે તેમજ સ્વજ્ઞાતિના વિદ્યાથઓને ફી પુસ્તક મળે તેવી વ્યવસ્થા કરે છે, વચગાળે હસ્તલિખિત માસિક પણ ચલાવતું; છતાં એ આજે બંધ છે. જૈન પાઠશાળા. વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન આપનાર સંસ્થા, જો કે આને માટે નથી તે વ્યવસ્થિત ધોરણ કે નથી તે નિયત સ્થાન. હાલ એ સવારના કન્યાશાળાના મકાનમાં બેસે છે. લાગણીવાળા વિદ્યાર્થીઓ તેનો લાભ લે છે. રા. ચુનીલાલ કિશોરદાસ માસ્તરના ખંત અને ઉલટથી અભ્યાસ સામાન્ય રીતે ઠીક થાય છે; છતાં વસ્તીના પ્રમાણમાં સંખ્યા ઓછી ગણાય. શ્રી આયંબિલ વર્ધમાન તપ ખાતું, આ સંસ્થા બે વર્ષ પર મુનિશ્રી રામવિન્યજીના ઉપદેશથી સ્થપાયેલી છે. એમાં રા. મુળચંદ બુલાખીદાસ, રે. મનસુખભાઈ અને રા. સોમચંદ મગનલાલે ઉલટથી રસ લઈ દિનપ્રતિદિન એ સંસ્થા પ્રગતિમાન થઈ શકે તેવા માર્ગો લીધા છે. એનું સ્થાન નાગરવાડાના અંચળગ ૭ના ઉપાશ્રયમાં છે જ્યાં પ્રતિદિન ઓછામાં ઓછા આઠ દશ આયંબિલ તે થતાં જ હશે. તિથિ-પર્વને દિને સંખ્યા વૃદ્ધિગત થાય છે. ઉમંગી બંધુઓએ એની વ્યવસ્થા ઠીક રાખી છે જેનો રીપોર્ટ ટુંકમાં પ્રગટ થનાર હોવાથી આટલેથી સતિષ પકડી યાત્રિકનું Shre Sudharmaswami Gyanohandar-Umara, Surat "www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭ એક વાત તરફ ધ્યાન ખેંચીશું કે આ સ્થાને સીધું સામન રાખવાની ગાઢવણુ છે; તેમજ ગાદલા ગાદડાં અને ઉતરવાની પણ સગવડ છે. જગાની તે તગાશ ગણાય અને આયખિલ વેળા શ્રીમાળી, પારવાડ કે આસવાળના ભેદને સ્થાન અપાય છે તે તાકીદે દૂર કરવાની જરૂર છે. ધ`કારણમાં ભેદને સ્થાન નજ હોય. જ્ઞાતિકલેશાને જ્ઞાતિ પૂરતા જ રાખવા ઘટે. કાવાકાએ હિંમત રાખી એ સુધારણા કરવા ભલામણ છે. જોવાલાયક સ્થા. આ શહેર પુરાતન હાઇ એ સમધમાં શેાધખેાળ કરતાં હજી પણ બીજી ધણી બાબતે બહાર લાવી શકાય. પણ પુરાતત્ત્વના જાણકાર વિના એ કાર્યં પાર ન પડે, એમ છતાં અત્યારે જે ખાસ જોવા જેવું છે તે નીચે મુજબ. (૧) ત્રંબાવટીને મજબૂત કિલ્લા કે જે આજે ઘણે સ્થળે જર્જરિત થઇ ગયા છે, છતાં તેની મજબૂત દિવાલા, પુરજો, તાપા ગેાઠવવાના બાકારાં તેમજ કમાનવાળેલા દરવાજા પૂર્વકાલની ઝાંખી કરાવે છે. લડાઇના સમયે એનું મહત્વ કેટલું હશે તેનો ખ્યાલ એ આપે છે, જનશ્રુતિ પ્રમાણે આ કાટ એટલા મજબૂત તે દુર્ભેદ્ય હતા કે જેથી તેને તાંબાના કાટની ઉપમા અપાયલી. ‘ ત્રંબાવટી નગરી' નામમાં આ ક્રાટ નિમિત્તભૂત હોય તે। નવાઈ નથી. જુમ્મા મસ્જીદ, ત્રણ દરવાજાની અંદર દરિયા તરફ઼ જતાં જે માર્ગ દરબારગઢ તરફ જાય છે ત્યાં વિશાળ જગા રોકતી એ ભુલાઇ જતી જાહેાજલાલીના સ્મરણ કરાવે છે. એની દિવાલા કેટલેક સ્થાને શીવીશીણું થઇ ગઇ છે જેની દરવર્ષે હવે તે મરામત થાય છે. તેની બાંધણી મજબૂત અને ખેઠા ઘાટની હાવાથી હજી સ્થાન જળવાઇ રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Sura www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ $2 એના દક્ષિણ બાજુને દરવાજે અતિ ઉચા છે, વળી પશ્ચિમ બાજુની દિવાલાપર જે કારીગરી છે તે જોવા જેવી છે. અંદર એક બાજુ નાના હાજ છે. વળી એની અંદર કેટલાંયે ભાંયરા છે. લેાકવાયકા પ્રમાણે પૂર્વ એ સ્થાને મારું જૈન દેવાલય હતુ. નીચેની વાતેથી એને ટૂંકા મળે છે. ‘ જૈન’ તા. ૮-૫–૫. મુનિશ્રી સવિજ્યજીની જીમામસ્જીદની મુલાકાત કા. સુ. ૪. ‘આ મસ્જીદના ૨૬૦ થાંભલા અને સંખ્યાબંધ મટા અને મોટી મોટી પથ્થરકારીને કરેલી જાળીઓ, શણગાર ચાકીએ અને ઘુમટના ભાગેામાં આબુ જેવી કારણીના નમુના જોતાં આ પૂર્વકાળમાં જેનેાની જાહેોજલાલીસૂચક ગંજાવર જૈન દેરાસર હશે એમ જણાય છે. તેની સાબિતી આરસને એક પથ્થર મસીદના ઉપલા ભાગમાંથી તૂટી પડેલા છે તે બતાવી આપે છે. આ પાષાણના અંદરની બાજી પરથી એક જૈનોની ઐતિહાસિક બીના પ્રગટ થઇ છે. પૂર્વકાળમાં જૈનાચાયો કેવી ઢબથી વ્યાખ્યાન કરતા હતા તેની આબેહુબ નમૂનેદાર એક જૈનાચા'ની કાતરેલી મૂર્તિ જોવામાં આવે છે; તેની નીચે ‘ શાલિભદ્રસૂરિ ' એવા અક્ષર કાતરેલા છે. તેમની આગળ એક વણીનું સુંદર ચિત્ર છે. તેની આગલી બાજુ આચાર્ય મહારાજ સન્મુખ ખેઠેલા મુનિશ્વરાની પાંચ મૂર્તિ છે. તેની જગ્યાએ અનુક્રમે, ભવદેવ, મ. હરિશ્ચંદ ભ. વસ્તુદેવ, ધનદેવ મહત્તર, વા॰ શુભચદ્રગણિ આ પ્રમાણે નામ છે. છઠ્ઠી સાધુની અમૂર્તિ અને બે ત્રણ અક્ષરા જણાય છે. આગળ કેટલી મૂર્તિએ કારેલી હશે તે કહી શકાય નહિ; તેમજ આચાર્યશ્રીની પાછળના ભાગમાં એક મુનિની મૂર્તિ છે, તેની જગ્યાએ અભયકુમાર એવા અક્ષરા છે. આ સર્વના હાથમાં મુહુત્તિ તથા રજોહરણ છે. ખીજા આરસના એક રહેલા થાંભલા પર સ. ૧૪૫૯ કા. સુ. ૧ ભામ એવા અક્ષરો તદ્દન ધસાઇ ગયેલા છે. શત્રુવિજ્યજી. દરિયા કિનારે. દરિયા પૂરાઇ જવાથી પાણી ઘણા આછા રહે છે એટલે મુંબઈની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhāndar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ચાપાટીને યાદ કરાવે તેવા કરવા હરવાને લાંખે પટ પથરાયેલા છે. સધ્યાકાળે અહીનું આખુંયે દ્રશ્ય માહક લાગે છે. દરીયાની ઠંડી હેરા અનુભવવી હોયતા જરૂર એકવાર અહીં જવું. માટુ' દેરાસર. ભાટવાડાના રસ્તાપર આવેલું છે. પાંચશિખરવાળું, અને અતિ ઉંચા પથ્થરનું તથા આરસનું બનાવેલું આ મનહર દેવાલય છે. જૈન, જૈનેતર કાઇપણ વ્યકિતને શાંતિદાયક સ્થાન છે. એ મરહુમ શેઠ. પોપટભાઇ અમરચંદની કાર્યદક્ષતાનું એક મૂર્તિમંત સ્વરૂપ છે. નારેશ્વરનુ તલાવ. તથા તેની નજીકમાં પાણી માટેનુ વોટર વર્કસ' અને ત્યાંથી થાડે દૂર ધંધારીઆના યાત્રાધામ તરિકે ખ્યાતિ પામેલુ બાલેશાનું ધામ છે. પાછળના માર્ગે થઈ, તેજાગામે જવાય છે. તળાવની આજુબાજુ સરકારી મકાનેાવાળા બાગે આવ્યા છે. આ સિવાય વાવા-કુવા–વ. કેટલુક જોવા લાયક છે. બજારમાંનુ ત્રણ દરવાજા પરંતુ ટાવરઃ , ત્યાં આગળ થઇ સીધાં જતાં ખંભાતના ભાર દરવાજામાંના એક મકકાઇ દરવાજો આવે છે, ત્યાંથી બહાર નિકળી દરિયાપર જતાં, સામે દૂર ગરવ કરતા મહાસાગર અને પીઠે દશા પામ્યા છતાં ત્રાંબાવટીનેા ગઢ પુરાતન કાળની સ્મૃતિને તાજી કરે છે. પશ્ચિમ દિશામાં ‘ રાહદારી ' તરિકે ઓળખાતું વેપારનુ જખરૂં સ્થાનક છે. વહાણમાગે આવતા માલના મોટા જથ્થા તેમજ રેલ રસ્તે આવતા માલ પણ ઘણે ભાગે પ્રથમ અહીંજ ઉતરે છે. અહીં નજર કરનારને દિવસના, સારા ધંધા ચાલતા માલમ પડે, સધ્યાકાળે એ બધુ શાંત થઈ જાય છે અને સાગરની ઠંડી લ્હેરાથી આનદને ઉમેરા થાય છે. હવાખાવાના સ્થાન તરિકે, બાંકની ગાય઼વણુ અને દીપકાની શ્રેણિને ગણત્રીમાં ન લઇએ તે આ સ્થાન મુંબાઇની ચેાપાટીને વિસરાવી દે તેવું છે. Shree Sugnarmaswami Gyanbhardar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સ્ટેશન તરફ જતા માર્ગો: ટાવરની જમણી બાજી થઇ માણેકચાક વટાવી આગળ કેટલુ ક ચાલ્યા પછી, ‘ માદલા ' યાને પણિયારી દરવાજા તરફ જવાના રસ્તા છે. નજીકમાં ‘માદલા ' નુ તલાવ છે. અહીંનું પાણી ખાસ કપડાં ધાવાના કાર્યમાં વપરાય છે. કાંઠા પર વાવા આવેલી છે. ‘રા’ ની વાવ સબંધી વિલક્ષણ વાતા સંભળાય છે. છતાં છેલ્લા વરસાદે તેને તાડી પાડી જીણું બનાવેલી છે. તળાવની વચમાં એક મેટી વાવ છે ત્યાં પહેલાં ન્યાતનાં વાસણા રહેતા હતાં. એ રસ્તે આગળ જતાં ખાંજીયાપરૂં, શકરપ, અકબરપરૂં, વ. પરાંએ આવે છે. ગવારાના મોટા બજાર શાકમારકીટ સામે ભરાય છે. સવારમાં કારીગરવ તેમજ અનાજ, શાકભાજી આદિ વસ્તુએ અહી આવે છે. આગળ જતાં ‘ વહેારાવાડ’ નાં મકાને આવે છે. આગળ જતાં સ્ટેશન અને જમણાં હાથે ‘ એડવર્ડ બાગ '; અને ડાબે હાથે ‘ નવાબ મીલ ' તેમજ સામે શેઠ અંબાલાલ કાલસાવાળાનું નાનું આરાગ્ય મદિર છે. વખણાતી ચીજો. પૂર્વે અહીં લાખડના તાળા બનતા કે જે એટલા મજબુત ગણાતા કે જેથી ખાસ કરીને દુકાન પર અને એવા ખીજા જોખમના સ્થાનેા પર એજ વાસવામાં આવતા; ચેારાથી પણ તે તેાડી શકાતા નહીં તેમ ખીજી ચાવી તેને લાગુ પડતી નહીં, તેથી તે તેની નોંધ પુસ્તકે ચઢી છે. આવી જ રીતે કાળું કાપડ, શેતરંજી અને કાપડને લગતી બીજી ચીજો હતી. આજે એ બધાની ખ્યાતિ એસરતી જઈ, નામશૂન્ય બની છે. અત્યારની વખણાતી ચીજોમાં હકીકના રમકડા અને દક્ષિણ તરફની સાડીઓ છે. હકીકતે મોટા વેપાર અહીં જ હતા, પણ સાંભળવા મુજબ પહેલાના જેવી કમાણી તેમાં હાલ નથી. સાડીનું કામ હાથશાળ પર થતું હાઇ એમાં સંચાની રિફાઇને Shree Sudharmaswamil દિન હજી સ્થાન પ્રાપ્ત ન થયું હોવાથી સારા www.charagyanbhandar Com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૧ પાયા પર ચાલે છે એમ કહી શકાય. આ સિવાય શેતરંજીએ પણ અને છે છતાં પ્રખ્યાતપણું ન આપી શકાય. બાકી અનાજ કે માટીના વાસણ આદિ આછા પાતળા ઉદ્યોગા કહી શકાય. નિવિનતાની દૃષ્ટિયે કઇં ન જડે. માત્ર ખાવાની ચીજોમાં હજીપણ પાતળા તાર સમી સુત્રફેણી અને દેખાવમાં કઠીણુ છતાં ભાવતાં નરમ લાગે તેવાં ભજીયાં વખણાય છે. હલવાસન પણ તેવાજ પ્રકારની વસ્તુ મનાય છે, અને એ સાથે ખંભાતી ચવાણાને ભૂલી શકાય તેમ નથી. આ ઉપરાંત કાથીનાં દેારડાં તેમજ તાંબાના ઘડા, દેધડા આદિ ચીને ટકાઉપણામાં ચઢે તેમ છે. વસ્તી અને જૈન કામ. મુખ્યતયા દરેક વર્ણની વસ્તી હોવાથી અઢારે વર્ણ વસે છે એ કથન સત્ય છે, જો કે વેપારધંધાના નિમિત્તે તેમજ આવિકા અર્થે મોટા ભાગ ખંભાત બહાર વસે છે, છતાં લગ્નાદિ પ્રસગાએ એ સનું આગમન થતું હોવાથી તેમજ માતૃભૂમિ પ્રત્યે સ્નેહ હાવાથી એ સર્વ વસ્તી ખંભાતનીજ ગણાય છે, અને છે. મોટા વેપારમાં વાણીયા ( જૈન, વૈષ્ણવ આદિ) કણી, વહેારા અને ધાંચી આગળ પડતા છે, જેએ શહેરમાં અને દૂર દેશાવરમાં સારા વેપાર ખેડે છે, બ્રાહ્મણ જ્ઞાતિમાંના પણ કેટલાક વેપારમાં છે; છતાં ઘેાડા. તેમાં વકીલ, વૈદ્ય, અને જ્યાતિષી ઠીક ગણાય; રાજદરબારમાં તેમનું પ્રમાણ ઠીક કહેવાય. અધિકારની દૃષ્ટિયે ઐાનું સ્થાન નહિંવત્ છે; છતાં પૂર્વકાળની સારી છાપથી આજે પણ માન, મરતળેા ડીક જળવાય છે. જૈનેતર કામના પ્રમાણમાં ખંભાત બહાર જૈન કામે ધંધામાં વધુ સમૃદ્ધિ પ્રાપ્ત નથી કરી, અરે સરખાઇમાં પણ ન કહેવાય ! ખીજી કામેામાં રળનાર વધુ તે ખરચ સામાન્ય; ત્યારે જૈન સમાજમાં કમાનાર એક અને ખાનાર વધારે, એ ધેારણુ પાછું પાડનાર છે જે તરફ ધ્યાન દેવાની અગત્ય છે. જૈન કામને નારીગણુ આજે ધર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ગથ્થુ ઉદ્યોગથી હાથ ધોઈ બેઠે છે એમ કહીએ તે ચાલે, એથી પરિણામે નિંદા અને આળસ વધ્યાં છે. પૂર્વે આ સ્થિતિ નહોતી; પુનઃ જાગ્રત થવાની હાકલ છે. જૈન સમાજમાં વિશાશ્રીમાળી, દશાશ્રીમાળી, વિશાપરવાડ દશાપોરવાડ અને એશવાળમાં એમ પાંચ જ્ઞાતિને સમાવેશ થાય છે. કેટલાક કણબીઓ તેમજ થોડાક બીજી ન્યાતવાળાઓ જેન ધર્મ પાળે છે જે સર્વને સ્વામીવાત્સલ્યના જમણમાં સ્થાન મળે છે. જમણ વ્યવહારમાં ઉક્ત જ્ઞાતિઓને પરસ્પર સંબંધ છે. છતાં કન્યાવહેવાર સ્વજ્ઞાતિ પુરતજ છે. કે વર્તમાનકાળે તે વિશાશ્રીમાળી જ્ઞાતિ ઉક્ત ચાર સાથે જાહેર રીતે જમણનો વ્યવહાર નથી પાળી શકતી. આ બધાના મૂળમાં કેવળ અજ્ઞાનતાભર્યા ને સંકુચિતવૃત્તિજનક કલેશે સિવાય અન્ય કંઈ મહત્વને ભેદ નથી. જ્ઞાતિઓમાં મોટી વિશાશ્રીમાળીની જ્ઞાતિ હેવાથી કાર્યમાં આગળ પડતી પણ તેજ છે. કાપડ અને સોના ચાંદીના ધંધામાં અગ્રપદ તેનું છે. અને કરિયાણામાં પણ તેમ કહી શકાય. છતાં “કંકાશે ગળામાંનું પણ ઘટે એ કહેવત અનુસાર આ સ્થિતિ તેમના હાથમાંથી સરતી જાય છે, એથી સવેળા ચેતી જઈ એ કુસંપને દુર કરવાની ચેતવણી છે. તે વિના જૈન સમાજનું ગૌરવ હવે નહીં જળવાય. આજના કલહ અને સુષુમ દશા જતાં હૃદય ડંખે છે. કાગળ લખવા છતાં દરેક જ્ઞાતિની ચેકસ સંખ્યા પ્રાપ્ત નથી થઈ, એટલે એ સબંધ મૌન રહી કેવળ વિશાશ્રીમાળી જ્ઞાતિની જે નોંધ સં. ૧૯૭૯ ની સાલમાં થંભતીર્થ જૈન મંડળ તરફથી લેવામાં આવી હતી તે ટાંકી વિરમીશું. લત્તાનું નામ. ઘરસંખ્યા. નર, નારી. બાળક. વિધવા. કુલ. ચેકસીની પિળ. ૬૨ ૯૨ ૮૩ કર ૨૭ ૨૧૭ નાગરવાડા ૪૯ ૮૪ ૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Um DU Www.uma ragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૭૩ સંધવીની પિળ. ૪૫ ૩૭ ૪૧ ૩૫ ૧૫ ૧૧૩ ખારવાડે ૫૯ ૯૪ ૧૦૭ ૭૮ ર૯ ૨૭૯ અલીંગ ૩૨ ૪૪ ૪૮ ૪૩ ૧૪ ૧૩૫ પતંગીની પોળ ૪૨ માણેક ૨૮ ૩૪ ૪૦ ૨૭ ૧૮ ૧૦૧ ગીપટી, ચળાવાડો ૪૩ દતારવાડે ઊંડીપળ ૩૫ વાઘમાસીની ખડકી ૧૯ ૮૮ અંજીપારેખની ખડકી ૧૦ જીરાળાપાડે. ૧૮. શેરડીવાડાની પોળ ૫ ૬ ૮ ૪ ૧ ૧૮ ગંધરક વાડે ૧૪ ૨૨ ૨૪ ૧૯ ૬ ૬૫ ૪૩૦ ૬૦૩ ૬૬૦ ૪૮૫ ૨૦૦ ૧૭૪૮ ચિત્ય વ્ય. કમિટિની કાર્યવાહી અને ભાવિસ્વન 1 2 ૩ ૩ ૧૪ આ બધું પુસ્તકને પ્રકાશ કરનાર અને દેરાસર સંબંધી પ્રથમ તપાસ કરી જનતા સમક્ષ રીપોર્ટ રૂપે મુકનાર સંસ્થાની સ્થાપના સ્થંભતીર્થ જૈન મંડળે પિતાની સ્થાપનાના બીજા વર્ષમાં કરી ઉપકરણે આદિ પહોંચાડી આશાતના દુર કરવા બનતા પ્રયાસ સેવ્યો છે. આજે તે કેશર, સુખડ અંગલુહણ, મોરપીંછી, ધુપ, વાળાકુંચી, સાવરણી, ફાનસ, ગળેફ, દર્પણ, કાથીયા, સુપડી, ચક્ષુ-તિલક આદિ ઉપકરણો રાખે છે. જે જરૂર પડે તે દહેરે વિના મુલ્ય આપે છે; એ બદલ જે કાઈ પૈસા આપે છે તે લઈ એ કરે છે. વળી વર્ષમાં તેના તરફથી બે એક વાર તપાસ લેવાય છે. તેમજ કેટલીક વાર સાવરણીઓ, કાથીયા વગેરે છુટથી બધે પહોંચાડાય છે ખંભાત ખાતે મંત્રી તરિકે છે. મુળચંદ હીરાચંદ ચેસી આ કાર્ય સેવાSભાવે બજાવે છે અને હિસાબ પણ ચકખાઈભર્યો રાખે છે. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ જ ભાઈ બેબી ચકલા આગળ રહે છે. આ રીતે ઉપકરણે પુરા પાડવામાં તેમજ એની જાહેરાતને અંગે કમિટિએ ઠીક પ્રગતિ કરી છે. લગ્નાદિ પ્રસંગોએ પાંચ જ્ઞાતિમાંથી તેને ધનની રકમ મળે છે તેમજ મંડળના સભ્યો ખાસ કરી માનતાની રકમમાંથી ફાળો આપતા હોવાથી અને કાર્યવાહક કરકસરથી કામ લેતા હોવાથી એ ખાતું સારી રીતે નભે છે. પ્રારંભના એના ઉદેશેમાંના અર્ધા ઉપરાંત બર આવ્યા છે. અને બાકી રહેલામાં નીચેના મુખ્ય છે જે પ્રતિ જનતાનું લક્ષ્ય ખેંચવું જરૂરી છે. (૧) દહેરામાં બે ચાર જગાએ હાથ લહેવાના ટુકડા બાંધવા કે જેથી કેશરવાળા હાથ કહેવાથી થાંભલા બગડે છે તે ન બગડે. આટલી સામાન્ય બાબત પણ ભાવિકે નથી પાળી શકતા. કાઈક સ્થળે કકડા નજરે પડે છે તે ઉપયોગ કરનારા નથી જણાતા. આ વાત પર લક્ષ દેવાની જરૂર છે. (૨) પૂજાના વસ્ત્રો દરેકે ઘરના રાખવા જોઈએ; કેમકે તે વિના એ સ્વચ્છ ને ધોયેલા રહેવાને સંભવ ઘણું ઓછું છે. આ બાબતમાં આપણું દુર્લક્ષ્ય બહુજ છે. બીજા પ્રસંગે સારા વસ્ત્રોથી સજ્જ થઈ સમાજમાં ફરનારા પૂજા કરતી વેળા જે વસ્ત્ર પહેરે છે એ જોઈનું અંતર ન દુભાય ? ઘણી વેળા એ એટલાં અસ્વચ્છ હોય છે કે તેમાંથી બદબો પણ કઈ વાર છુટતી હોય છે, તે ફાટેલા પણ હોય છે અને આ બધા ઉપરાંત થેપાડા ખેસને ભેદભાવ તેમાં રહેતા નથી. કેટલીક વાર એક જેને ખેસ તરિકે ચઢે છે તેને બીજે પહેરવામાં કામ લે છે. પણ આ વાત ધમ બધુઓને કયારે ગળે ઉતરશે ? (૩) દેરાસરોની લતાવાર પુનઃ વહેંચણી કરવી અને તેમાં ઘટતી બિંબસંખ્યા રાખીને જે ખાસ કરી ધાતુના વધારાના બિબો જેનશાળા નજીકના એક દેવાલયમાં પધરાવવા કે એટલા પુરતો ગઠી રાખી બાકીના દરેકમાં શ્રાવકે જાતે જ પૂજા કરી લે. આજે Shકેટલેક દહેગાઠીયે રાખવા પડ્યા છે કેટલાકમાં બિનસંખ્યાન Page #85 -------------------------------------------------------------------------- ________________ હર્ષ વિશેષ છે, કેટલેક સ્થાને વસ્તીના પ્રમાણ કરતાં દહેરાની સંખ્યા વધુ છે; એટલે પણ ગાઠીની જરૂર પડે છે. આમ વિખરાયેલી સ્થિતિમાં બરાબર પૂજા થાય છે કે નહિ એની દેખરેખ ક્રાણુ રાખી શકે ? વળા ખરચ તા વધારે થાય છે અને વિશેષમાં ટુંકા વખતમાં પરવારી કામે વળગવાવાળા પૂજા કરવા જવાની પહેલ નથી કરતા; કેમકે એકલા હોય તેા મેાડું થવાની ભિતિ રહે છે. એથીજ ઉપરની વ્યવસ્થા અમલમાં મૂકવા જેવી છે. પછી તેટલા પૂરતીજ દેખરૂખની જરૂર રહે. (૪) મૂળનાયક સિવાયની ટિક તેમજ ચાંદીની પ્રતિમા જૂદા જૂદા દહેરાઓમાંથી લઇ મોટા દેરાસર અગર સ્થભણુજીમાં એક સારી મજબુત જગાએ રાખવી; તેમજ પુજા સારૂ ખાસકિતભાવવાળા શ્રાવકને નિયત કરવા. આવી વ્યવસ્થાના અભાવે સિમ ધરજીના દહેરામાં ગાઠી દ્વારા સ્ફટિકની એકાદ એ પ્રતિમા ખંડિત થઈ ગઇ છે. વળી એ ભય દૂર થવા ઉપરાંત ચારાવાના ભય પણ ન રહે કે લક્ષ દેવા જેવી વાત છે. (૫) હિસાબની ચાખવટ વ્યવસ્થાપકા જુદો જુદો હિસાબ રાખે છે અને જાણી જોઇને કાઇ પૈસા ખાતું નથી કિવા બગડવા દેતું નથી એ વાત માન્ય રાખીએ તેા પણ દેશકાળ જોતાં લાંખે સમય એ પ્રથા ચાલુ રાખવામાં જોખમ છે. આમ દરેક જુદું જુદું રાખે એમાં મુશ્કેલી પણ વધુ છે. એના કરતાં જૈનશાળા અગર તેવી એકાદ સંસ્થા તા સધની હાય છે તેના હસ્તક દરેક દહેરાનું હિસાબી કા મૂકવામાં આવે તે આ મુશ્કેલી ઝટ દૂર થાય. કાલમ સીસ્ટમથી બદામ, ચેાખાથી માંડી દાગીના પર્યંતની રકમે! જમા થાય તેવી ગાઠવણુ થઈ શકે અને રસીદ સીસ્ટમથી એક પની પણ ચેોરી ન થાય તેવી વ્યવસ્થા કરાય. આ ત્યારેજ બને કે સંધમાં સપ હાય અગર જ્ઞાતિના પ્રતા કારાણે રાખી, ધાર્મિક અને સધના Shree Suunarmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ સવાલ સાથે બેસી ચર્ચવાને યાને તેને તોડ લાવવાને ઉમંગ હોય. વાત પણ દીવા જેવી છે કે દેવદ્રવ્ય કે જ્ઞાનદ્રવ્યમાં મમત્વ કે મતફેર હોઈ શકે પણ કેમ ? વર્તમાન વ્યવસ્થાપકેની એક મંડળી આ કાર્ય હાથમાં લે તે ટુંક સમયમાંજ દેવાલયની સ્થિતિમાં સારી સુધારણા થાય, દેવદ્રવ્યના લુણામાંથી સહેજે બચી જવાય, દ્રવ્યની વ્યવસ્થા ઠીક જળવાય અને ઓછા ખરચે સારું કાર્ય દેખાડી શકાય. વિશેષમાં યાત્રાળુ વર્ગ તરફથી ઘટતી સહાય પણ મળી શકે. અરે એક દહેરાની વધારે પડતી રકમમાંથી બીજાનો જીર્ણોદ્ધાર કરાવી હફતેથી એ રકમ વસુલ લેવાય અને આશાતના ટાળી શકાય. આપનારને પણ એક સંસ્થા હસ્તકના ચોખવટ ભર્યો હિસાબ જેઈ આપવાનું મન થાય. માણસના પગાર પણ સંસ્થાને ભારે ન પડે. આ વાતને પરિસ્થિતિ જોતાં અશક્ય માનીને જ ભાવિ સ્વમ તરિકે ઉલ્લેખી છે. છતાં કેટલાંયે સ્વપ્નો ખરાં પડ્યાં છે તેમ આ પણ ખરું પડે તે ખંભાતના સંધ માટે અને લેખક માટે ગૌરવનો વિષય ગણાય. - ખંભાત સબંધેનો ભાગ્યો તૂટયે, વા મલ્યો તે અગર મારી મતિ પ્રમાણે ગૌરવ ભર્યો ઇતિહાસ અહીં સંપૂર્ણ થાય છે. મોટા ભાગે એનું ભૂતકાલીન ગૌરવ બાદ કરીએ તો ઘણી ખરી બાબતો જેન સમાજને લગતી જ છે. લેખક જૈન હોવાથી હેતુ પણ તેજ કલ્પેલે. યાત્રાળુઓને પ્રાચીન તીર્થ સ્થંભણપુરની યાત્રા સરળતાપૂર્વક થઈ શકે એ મુદ્દા પર ધ્યાન રાખી, આ લધુ પુસ્તિકાની યોજના કરી છે. વિશેષમાં ભૂતકાળને આ ગૌરવભર્યો ઇતિહાસ વાંચી વર્તમાનકાળની જ્ઞાતિઓ અને તેના આગેવાને ઐક્યતાના ફળ આંકી ભવિષ્યમાં સંધની સ્થિતિ સુધરે તેવાં પગલાં સારૂ કોમળહૃદયી બનો એ પ્રભુ પ્રતિ પ્રાર્થના. સર્વ યુવાન વર્ગને સંકુચિત વિચારશ્રેણિમાંથી નિકળી જઇ દેશકાળ અનુસાર કામ કરવા મંડી જવા વિનંતી છે. ઓ શાંન્તિ. Shree Sudharmaswami Gyanbhandarrumarat surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ હૈ શ્રી ચૈત્યવ્યવસ્થાપક સમિતિનું સં. ૧૯૮૪ના આસો વદ ૦))ના રોજ પુરા થતા ત્રણ વર્ષનું સરવૈયું Shree Saharmaswami Gyanbhandar-Umara, Surat ૯૦૦–૮-૬ નિભાવ ફંડ. ૮૦૮-૧૫-૦ જુની બાકી ૯૧–૯- ત્રણ વર્ષનો વધારો. ૯૦૦–૮-૬ ૬–૧–૯ શ્રી. ચીમનલાલ દ. શાહના દેવા ૧૬૫–૦-૦ શ્રી. સ્તંભતીર્થ જેન મંડળના દેવા. ૧,૦૭૧-૧૪–૩ ૭૯–– શ્રી. નગીનદાસ આશાલાલ પાસે લેણું ૪-૧૨--૦ શ્રી. મૂળચંદ ચુનીલાલ પાસે લેણા ૬૦૦-૦-૦ બેંક ઓફ ઈન્ડીયા ફીકસ્ડ ડીપો ઝીટના લેણું ૩૪૩-૧૪-૮ શ્રી. બેંક ઓફ ઇન્ડીયા સેવીંગ્સ ડિપોઝીટના લેણ ૧,૦૨૮–૧૩ ૪૩-૧૩-૦ શ્રી પુરાંત બાકી. જણસે ૨૮–૩-૦ શ્રી. મુ. હી. ખંભાત ૧૫-૧-૦ શ્રી. લ. છો. મુંબાઈ ૪૩-૧૩-૦ ૧૦૭૧-૧૪-૩ લલુભાઈ છોટાલાલ મંત્રી WWW.umaragyanbhandar.com. Page #88 -------------------------------------------------------------------------- ________________ Shree Suanarmaswami Gyanbhandar-Umara, Surat ૦ ૦ ૦ મો. ચૈત્ય વ્યવસ્થાપક સમિતિને સં. ૧૯૮૨-૮૩-૪ ને આવક ખર્ચને હિસાબ. ઉ ૨૯૫-૦-૦ શુભ પ્રસંગ ભેટ: સં. ૧૯૮૨ સં. ૧૯૮૩ સં ૧૯૮૪ વસ્તુની વિગત ૧૦૬-૦-૦ સં. ૧૯૮૨ ૨૭––૭- ૦ ૧૦-૪-૩ ચક્ષ-ટિલક ૬-૧૫- ૦ – – ફાસણ ૮૪-૦–૦ સં. ૧૯૮૩ ૨૯-૮-૬ ૩૨–––૯ ૧૭-૮-૬ સાવરણી ૧૦૫-૦-૦ સં. ૧૯૮૪ ૪૯-૧ર-૦ ૩૦–૧–૩ ૨૧––૧-૬ કેશર ૨૯૫-૦-૦ (પરિ. ૫) ૫–૮–૦ ૫--૦-૦ ૧૦–-૦-૦ અગરબત્તી •૦ માનતામાંથી ભેટ: ૧૭–૧૧–૦ ૧૭--૦-૦ – કાથીયાં ૧૯-૧૧ – ૧૭––૮–૦ સુખડી ૧૦–૦–૦ સં. ૧૯૮૨ ૨૮–૦ – – રીપોર્ટની છપામણી ૨૯-૦–૦ સં. ૧૯૮૨ ૧-૧૦-૦ ૧-૧૪-૦ ૪–૧૪-૦ સ્ટેશનરી ૭-૦–૦ સં. ૧૯૮૪ ૦–૧૪-૦ ૧૨- ૦૧-૧૪–૦ પરચુરણખર્ચ ૪૬-૦-૦ (પરિ. ૨) ૪–૧-૦૨-૧૩-૦ વાળા કુંચી ૧-૮-૦૧–૦–૦ મારપીંછી ૨-૨-૩ વ્યાજની આવકઃ ૧૦––૪-૦ – પેટીતાળાં ૪૦-૧૧-૩ સં. ૧૯૮૨ ૧૨-૧૩–૯ અંગહણ ૬૫–૫–૯ સં. ૧૯૮૩ ૨૯––૩– ૪––૪૨૬-૧-૩ સં. ૧૯૮૪ ૨–૧૦–૬ લાકડાની પેટી ૧૩૨–૨-૩ ૧૮૬-૮-૬ ૧૦૩-૮-૦ ૧૩૫-૧૫-૩=૪૨૫-૧૫-૯ Y૭૩-૨-૩ વેચાણની આવક બાદ ૪૪-૭-૦ ૩૮૧-૮- લાલજીભાઈ ટાલાલ નિભાવ ફંડ ખાતે લઈ ગયેલ બાકી. ૯૧–૯-૬ ૪૭૩-૨== | | | | | | www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ભાદરવા વદ ૦)) ના રોજ સિલકના સામાનની યાદી. ખાદીને તાકે ૧ ફાડેલ વાળા કુંચી. ૧૮ મોરપીંછી ૮૯ આરસા ૧૨ સુખડ કકડા. ૧૩ કેશર તોલા ૬ અગરબતી પડીકાં ૩ કાથીયાં નંગ ૧૮ સાવરણી નંગ ૧૦૫ સુપડી નંગ ૧૯ ફાનસ ૧ જુનું બોર્ડ નંગ ૧૮ નવા બોર્ડ નંગ ૧૭ જુનાં કાંટા. ૨ નાના મોટા. તાળાં ૨ જુનાં પીતલનાં લગન ગીતની પડી ૧૨ ગલેફ નંગ ૫૪ ચક્ષુ જાડા ૫ નાના નવા ચક્ષુ જેડા ૬ મોટા નવા. ચક્ષુ જેડા ૧૨ નાના મોટા જુન અપાયેલી ચીજોની યાદી વ. ૧૯૮૨ ૧૯૮૩ ૧૯૮૪ કુલ કેસર તા. ૧૮ તા. ૧૮ તા. ૨૩ તા. ૨૯ સુખડ કકડા ૫ ૩ ૧૧ ૧૯ વાળા કુંચી ૧૯ ૧૬ ૨૭ ૬૨ ફાનસ મોર પીંછી ૩૮ ૨૯ ૮ ૭૫ અંગલુહણ ૪૨ ૧૧ ૨૯ ૮૨ ગલેફ ૪૪ ,, ૧૦૫ ૧૪૯ અગરબત્તી શે. ૪ સે. ૬ શે. ૯ છે. ૧૯ સાવરણી ૭૩ ૧૧૩ ૪૮ ૨૩૪ કાથી ૨૩ ૨ ૭ ૩૨ સુપડી ૭ ૮ ૧૧ ૨૬ દર્પણ ૨૧ ૨૧ Shree sue parmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ. અ. સુભ પ્રસ`ગ ભેટની વિગત. સ ૧૯૮૨. ૨ અબાલાલ છેટાલાલ ૫ પાપટલાલ મુલચંદ ૭ દલસુખભાઇ નાથાભાઇ ૩ કસ્તુરચંદ જેચંદ ૨ અંબાલાલ બાપુલાલ ૨ રમણલાલ દલસુખભાઈ ૫ તેમચંદ જેઠાલાલ ૫ મનસુખ ઝવેરચ'દ પારેખ ૫ જુલચંદ ગગલદાસ ૨ રાયચંદ માણેકચંદ ૨ સામચ'દ પાપટચંદ ૫ હીરાચંદ ડાહ્યાભાઇ ૪ મણીલાલ મગનલાલ ૩ નેમચંદ સકલચંદ ૩ છેટાલાલ લખમીચંદ ૩ માતીલાલ નગીનદાસ ૩ ઉમેદચંદ ખીમચંદ ૨ જીવાભાઇ સાકરચંદ. ૮૦ સંવત ૨ નગીનદાસ આશાલાલ ૨ જીવાભાઈ મુલચંદ ૧ ભાઇલાલ ખુબચંદ ૧ હુકમચંદ હીરાચંદ ૩ સામચંદ્ર મગનલાલ ૧ મોંગલદાસ સરૂપચંદ ૪ જીવાભાઈ મગનલાલ ચોકસી ૧ માણેકચંદ હીરાચંદ ૨ મણીલાલ લાલચંદ ૧ ઠાકરસી અમરચંદ ૨ ભાગીલાલ ટાલાલ ૩ અંબાલાલ વમાન ૫ આંબલાલ મગનલાલ ૧ હરીલાલ લાલચંદ ૩ ઉમેદચંદ ડાહ્યાભાઈ ૪ કસ્તુરચંદ છોટાલાલ ૪ જીવાભાઇ હીરાચંદ ૭ ચુનીલાલ પરતાપચંદ ૧૯૮૩. ૫) બુલાખીદાસ નાનચંદ ૨) વજેચંદ મુલચંદ ૨) જવેરચંદ વખતચંદ ૨) સામચંદ હકમચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧) ગુલાબચંદ લલ્લુભાઇ ૯) નગીનદાસ કસળયદ ૧) સાચ માણેકચંદ ૫) પાનાચંદ લાલચંદ www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ 1) ગાંડાભાઇ વર્ધમાન ૩) રતનચંદ હેમચંદ ૨) અંબાલાલ કીલાભાઈ ૩) લખમીચંદ અમીચંદ ૨) દલસુખભાઈ ફુલચંદ ૧) ભોગીલાલ જેઠાભાઈ ૧) ચુનીલાલ અમરચંદ ૨) વાડીલાલ વર્ધમાન ૧) અંબાલાલ રતનચંદ ૧) છોટાલાલ મગનલાલ ૨) ભાઈલાલ અમથાલાલ ૧) ડાહ્યાભાઈ છગનલાલ ૪) મોતીલાલ કપુરચંદ ૧) હીરાલાલ નાનાલાલ ૧) શકરાભાઈ ૩) છેટાલાલ દેવચંદ ૧) ભાઇચંદ સકલચંદ ૩) વીરચંદ ખીમચંદ ૩) નાથાલાલ અમરચંદ ૧) છોટાલાલ મગનલાલ ૨) ખુળચંદ મોતીલાલ ૨) સુંદરલાલ અમરચંદ ૧) મનસુખભાઈ ઝવેરચંદ ૧) મલકચંદ રતનચંદ ૨) હેમચંદ રવચંદ ૩) પોપટલાલ મુલચંદ ૧) સાકરચંદ રણછોડ ૩) ઠાકરશી છોટાલાલ ૨) મનસુખભાઈ લાલચંદ ૨) સાકરચંદ ભુરાભાઈ ૧) શા. ખાતે. સંવત. ૧૯૮૪. ૭) નેમચંદ પાનાચંદ ૧) નગીનદાસ ડાહ્યાભાઈ ૩) મોતીલાલ દીપચંદ ૧) ભોગીલાલ દલસુખભાઈ ૨) મુલચંદ ચુનીલાલ ૩) ભોગીલાલ ચુનીલાલ ૩) માણેકલાલ મેહનલાલ ૩) જગજીવન ૫) હીરાલાલ ઉમેદચંદ ૩) ઉમેદચંદ રાયચંદ ૩) ફુલચંદ મગનલાલ ૨) પરસોતમ અંબાલાલ સારોદ વાળા ૨) રતીલાલ મણીલાલ ૫) છોટાલાલ નાથાભાઈ ૩) નગીનદાસ સકળચંદ ૫) સુખલાલ ખુબચંદ Shree Südharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨) મનસુખ છવાભાઈ ૨) ઠાકરસી અમરચંદ ૧) સેમચંદ સકલચંદ ૨) રતનચંદ કસળચંદ ૧) મણીલાલ ડાહ્યાભાઈ ૨) અંબાલાલ છગનલાલ ૨) નગીનદાસ જીવાભાઈ ૧) છોટાલાલ છગનલાલ ૪) ચુનીલાલ મગનલાલ ૧) ચુનીલાલ છોટાલાલ ૩) પોપટભાઈ સોમચંદ ૧) મનસુખ અમરચંદ ૨) પરસોતમ છોટાલાલ ૪) દલસુખભાઈ લાલચંદ ૨) છોટાલાલ સરૂપચંદ ૩) પાનાચંદ કસ્તુરચંદ ૨) વજેચંદ મેલાપચંદ ૧) ગફુરભાઈ નાલચંદ ૪) મેહનલાલ જીવાભાઈ ૧) વાડીલાલ બાલાભાઈ ૨) ગાંડાભાઈ મુલચંદ ૫) ઠાકરશી હીરાચંદ ન્યાત વખતે સરવાળો સં. ૧૯૮૨ રૂ. ૧૦૬ ૩) ઠાકરસી હીરાચંદ લગન વખતે , સં. ૧૯૮૩ રૂ. ૮૪ ૩) ચીમનલાલ ડાહ્યાભાઈ , સં. ૧૯૮૪ રૂ. ૧૦૫ પરિશિષ્ટ 8 શ્રી માનતા ખાતાની મળેલી રકમની વિગત સંવત ૧૯૮૨ ૧૦) મગનલાલ વીરચંદ સંવત ૧૯૮૩ ૨) સોમચંદ છોટાલાલ ૬) હીમતલાલ છોટાલાલ ૧૧) ગુલાબચંદ પોપટચંદ ૧૦) કેશવલાલ મુલચંદ સંવત ૧૯૮૪ ૨) ત્રીભોવનદાસ ગાંડાભાઈ. ૫) લલુભાઈ છોટાલાલ 1°) * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ કમીટીને આપવાને કરજ પાડશે. ચુંટણીની ખખર ઉપરના ચાર પ્રકારના સભ્યાને પહોંચાડવામાં આવશે. તેમજ સંસ્થા તરફથી પ્રગટ થતું દરેક સાહીત્ય અને રીપે પણ મેાકલવામાં આવશે. કાર્ય વાહક સભામાં ખાસ કરીને ખભાતનિવાસી એનેજ નિમવાનું મુકરર કરવામાં આવે છે. કાર્ય વાહક કમીટી આ કમીટીમાં ઓછામાં આછા નવ, અને વધુમાં વધુ પર સભ્યા રહેશે જેના ક્રમ નીચે મુજબ રહેશે. (૧) પ્રમુખ ખાસ કરીને મુંબઈમાં વસતા હાય તે. (૨) ઉપપ્રમુખ (૪) મંત્રીએ ૨. મુંબઇ વસતા હાય તે; (૨) ખંભાતમાં વસતા હાય તે. (૯) સભ્યા સુખઈ, ખંભાત, કે વસનારમાંથી. હીસાબ મંત્રીએ હીસાબ, રસીદ બુકની પદ્ધતિએ રાખશે. વર્ષમાં બે વખત તે કાર્ય વાહક કસીટી પાસે રજુ કરશે. તેમજ મહત્વના પ્રશ્નોના નીકાલ કાય વાહક કમીટીની સ ંમતિથી કરશે. સર્વ પ્રકારનું કાર્ય ખ ધારણ પૂર્વક નિયમાથી ચલાવશે. 99 44 અમદાવાદ સ્થાન (૧) સુમાઈ; તાંખાકાંટા, વહેારાના જીનેા માલેા, ચેાથે દાદરે. (૨) ખંભાત; શ્રી ગાતમસ્વામિજીના દેરાસરની માજીના વડામાં, મહાલક્ષ્મી માતાની ખડકી; ચાકસીની પાળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્તંભતીર્થ જૈન મંડળ, મુંબઈ. આશયઃ ખંભાતી બંધુઓની ધાર્મિક, સામાજિક, નૈતિક, અને કેળવણીવિષયક ઉન્નતિ સાધવી. લવાજમઃ મુંબાઈ, મરજીયાત રૂ. ૫-૦-૦ અને બહારગામ રૂ. ૨-૦ -૦; મુંબાઈ ફરજીયાત રૂ. ૩-૦=૦, અને બહારગામ રૂ. ૧-૦-૦ તેના આશ્રય નીચે ચાલતી પ્રવૃતિઓઃ ભાષણએણિ; અને હુરતલેખિત દ્વિમાસિક સમાજસેવક. ' ચૈત્યવ્યવસ્થાપક સમિતિ. ઉદ્દશઃ ખંભાતના સર્વ દેરાસરામાં ઉપકરણને લગતી આશા તના દૂર કરવી; યાત્રાળુઓને સગવડ પડે તે અર્થે દેરાસરોની યાદી તૈયાર કરી છપાવવી. ખંભાતના જૈન ઇતિહાસની સ્થળ રૂપરેખા તૈયાર કરવી. માનતાની રકમમાંથી ગમે તેટલી રકમ તેમજ શુભ પ્રસંગે દાન આદિ ભેટ સ્વીકારવામાં આવે છે; અને તેમાંથી આ ખર્ચ નભાવવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com