Book Title: Jain_Satyaprakash 1941 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521574/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ET www.kobatirth.org ના Acharya Shri Kailassagarsuri Gyanmandir ZIEKT ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENORA Koba, Gandhinagar - 382 007+0 Ph.: (079) 23276252, 23276204-085 Fax : (079) 23276242 તંત્રી શાહ, ચીમનલાલ][5ળદાસ એક For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir // અમ્ II अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन-संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ: ૭ ] . क्रमांक [ શ ૪ વિક્રમ સંવત ૧૯૯૮ : માગસર વદિ ૧૨ : વીરનિ. સંવત ૨૪૬૮ સોમવાર e : ઇસ્વીસન ૧૯૪૧. - : ડીસેમ્બર ૧૫ વિ ષ ય–દ શું ન ૧ ચોવીસ જિન સ્તવનમાલા : સં. શ્રી સારાભાઈ મ. નવાબ : ૨૫૦ ૨ શ્રી કમ પ્રકૃતિના વિષયોનું સંક્ષિપ્ત તારણ : પૂ. પ. મ. શ્રી ધર્મવિજયજી : ૨ પપ 3 जैन आगमोंके कुछ महत्त्वपूर्ण विषय : श्री. प्रो. जगदोशचंद्रजी जैन ૪ નિદ્ભવવાદ : પૂ. મુ. મ. શ્રી ધુરંધરવિજયજી : ૨ ૬ ૪ ५ श्रीकालिकाचार्य-कथा : સં. 9. મુ. મ. શ્રી. વાંતિસાગારની ૬ નરેડાના એક પ્રાચીન ધ્વરત મંદિરનો પરિચય : પૂ. મુ. મ. શ્રી ન્યાયવિજયજી : ૨૭૫ ૭ કોશલદેશની પુરાતન રાજધાની શ્રાવસ્તિ : સં. શ્રી. નાથાલાલ છ. શાહ : ૨૭૮ ८ संखवाल गौत्रका संक्षिप्त इतिहास : श्री. अगरचंदजी नाहटा ૯ મૃત્યુંજય મહામંત્રી e : રતિલાલ દીપચંદ દેસાઈ -: ૨૮૭ આ માસિક દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. લવાજમ વાર્ષિક-બે રૂપિયા : છૂટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક : કકલભાઈ રવજીભાઈ કોઠારી, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, પ્રકાશન સ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય જેશિગભાગની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ; મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, સલા પાસ ક્રોસ રોડ, અમદાવાદ. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | વીર નર્ચે નમઃ. [વર્ષ ... ... ...ક્રમાંક ૭૬.... ... ..અંક ૪] મહામહેપાધ્યાય શ્રી મેધવિજ્યજીવિરચિત ચોવીસ જિન સ્તવનમાલા સંગ્રાહક તથા સંપાદક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ (ક્રમાંક ૭૨ થી ચાલુ) ૧૫-શ્રી ધર્મજિન સ્તવન (તું મેરા સાહેબ મેં તેરા બંદા) ધરમ જિણેસર કેસર વરણુ, અલસર સરવંગી સરણું; એ ચિંતામણિ વંછિત કરણ, ભજ ભગવંત ભુવન ધરણુ. ધ. (૧) નવલે નૂરે ચઢતે સૂરે, જે જન ભેટે ભાગ્ય અંકૂરે, પ્રગટ પ્રભાવે પુણ્ય પÇરે, દાસિદ્ધિ દૂખ તેહના પ્રભુ ચૂરે. ધ. (૨) જે સેવે જિન ચરણ હજૂર, તસ ઘરિ ભરીઈ ધન ભરપૂરે, ગાજે અંબર મંગલ સૂરે, અરિઅણુના ભય ભાજે દૂ. ધ(૩) ગજ ગાજે સેજિત સીંદરે, જન સહુ ગાજે સુજસ જરૂરે; ગં ન જાઈ કિણે કરીરે, અરતિ ન થાઈ કાંઈ અરે. ધ. (૪) જન જન હુઈ દાલિ ને ફરે, જીપે તે રણ તેજે સૂરે, મેઘતણા જલ નદી હરે, તેમ તેહને સુર લિખમી પૂરે. ધ. (૫) ૧૬--શ્રી શાંતિજિન સ્તવન (નણદલ, હે નણદલ ! ખેતી કીજે નવણ કીધો–એ દેસી) સાંત મહારમાં સાગરૂ, સે સાંતિ જિનેસ હે સજની, આસપૂરે સવિ દાસની, વિચરે કાંય વિદેસ હે સજની. સાંત(૧) સમતાસું મમતા ધરી, સંઘરી રાખી શાંતિ હે સજની; એ પ્રભુ સેવાથી સહી, ભાંજે ભાવઠિ બ્રાંત હે સજની. સાંત, (૨) For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૫૪ ] શ્રી જૈન સત્યપ્રકાશ [[વર્ષ ૭ ઈણ ગ્રહવાસે ભેગવી, ખટખંડ લખમિ નાથ હે સજની, તિર્થંકર પદ સંપદા, જેગવી સિવપુર સાથ હે સજની સાંત, (૩) દેવ અવર જે આદરે, જે છેડી જિનરાજ હે સજની, તે સુરતરુ છાયા તજી, બાઉલીયા દિશિ ધાય હે સજની સાંત(૪) પરિજન અરિજન બેઠું સમા, સમવડિ રંકને રાય હે સજની, તું સમતા રસ પૂરિઓ, મેઘ સમે કહેવાય છે સજની. સાંત(૫). ૧૭– શ્રી કુંથુજિન સ્તવન (સાંજલિરે સાંવલીયા સામી—એ દેશી) આવે રે મન મહેલ હમારે, જિમ સુખ બેલ કહાય રે; સેવકને અવસર સર પૂછે, તે વાતે રાત વિહાઈ રે. આવે(૧) અપરાધી ગુણહીણ પણિ ચાકર, ઠાકુરને ઠનિ ઠાજે રે, જે તે અવર નરાં દિશિ દોરે, તો ઈવાતે પ્રભુ લાજે રે. આવો. (૨) કંથ જિનેસર સરિસા સાંઈ, પરઉપગારી પૂરા રે, ચિંતવતાં ચાકર ન ચિંતા રે, તે સ્યા પ્રભુ અવર અધૂરા રે. આ૦ (૩) મુઝ અનુચરની માગ વધારે, તો પ્રભુ વહિલા પધારો રે; ઉંચી નીચી મત અવધારે, સેવક જનમ સુધારે રે. આવો(૪) શ્રીનાએ જનની ધન જનની, જિણ જન તે ગ્યાતા રે; મેઘતણિ પરિ મેટા નાયક, દીજે સિવ સુખ સાતા રે. આવો(૫) - ૧૮–શ્રી અરજિન સ્તવન (માત જસદા યું કહે–એ દેશી ઢાલ હમીયંકી) શ્રી અરજિનવર વીનતી, કીજે લાગી પાય પ્રભુજી, તું પરમેસર સાચલે, મેં પર મહારાય પ્રભુજી. શ્રી. (૧) રાખે રમણું રાગીયા, લાગીયા મનોરથ રંગ પ્રભુજી, ઉતારે નહીં અંગથી, ભગતિ ભણે નિકલંક પ્રભુજી. શ્રી. (૨) રીસ ભરે આયુધ ધરે, કેઈ કાધારૂપ પ્રભુજી; મોહને ચાવે સીખવ્યા, નાચે નટ્ટ સરૂપ પ્રભુજી. શ્રી. (૩) તું મનમાહે ધરે નહીં, મેહ કેહ ને રાગ પ્રભુજી; મૂર્તિ નિરંજન દેખતાં, જાણે જન વેરાગ પ્રભુજી. શ્રી. (૪) ઉપશમવંત હીયા થકી, તું મત ધરે થાય પ્રભુજી; લૂઠે મેઘ પ્રસંગથી, વાજે શીતલ વાય પ્રભુજી, શ્રી(૫) (ચાલુ) For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી દષ્ટિવાદના ઝરણા સ્વરૂપ, કર્મવિષયક મહાન્ ગ્રન્થ શ્રી ‘ક પ્રકૃતિ’ના વિષયાનું સંક્ષિપ્ત તારણુ Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક——પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ધર્મવિજયજી ગણી [ પૂ. આ. મ. શ્રી વિજયમેાહનસુરીશ્વરપ્રશિષ્ય ] જૈન દર્શનમાં ક સાહિત્યનું સર્વોત્તમપણ અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આત્મવાદ અને કવાદ સંબંધી જેવું સૂક્ષ્મ રીતિએ નિરૂપણ કરવામાં આવેલ છે તેવુ સૂક્ષ્મ નિરૂપણુ અન્ય કોઇ દર્શીન-શાસનમાં દૃષ્ટિગેાચર થતું નથી. આત્મા અને કર્મના સંબંધ પ્રવાહાદિની અપેક્ષાએ કયારના છે ? કયા કયા હેતુએ વડે આત્મા ક્ષણે ક્ષણે નવીન કઈં બંધ કરે છે? નવીન કર્માંબધ સમયે પૂર્વીબદ્ધ કર્માંમાં કેવા ફેરફારો થાય છે ? બધાયેલું કમ` આત્મા સાથે કેટલા કાળ સુધી ટકે છે? અમુક સમયે બહુ થયેલ ક આત્માને પેાતાનું ફળ કયારે બતાવે છે? કર્મોને ફળસન્મુખ થવાને સમય ન થયા હોય છતાં પ્રયત્ન વિશેષ વડે કેવી રીતે તે ક ફળસન્મુખ થાય છે ? પૂર્વીબÇની સ્થિતિ અને રસમાં કયા કયા કારણે કેવી રીતે ન્યૂનાધિકપણું થઇ શકે છે ? આત્માએ બાંધેલું ક આત્માને ફળરૂપે અવશ્ય ભોગવવું જ પડે? કે ફળરૂપે ભાગવ્યા સિવાય પણ તે કર્માં આત્મપ્રદેશાથી છૂટું પડી શકે? કર્માંના મૂલ વિભાગેા–ઉત્તર વિભાગા કેટલા છે? કયા કર્મીને। શું સ્વભાવ છે? કયા કર્મીમાં કેટલી સ્થિતિ તથા કેટલા રસ હાય છે તેમજ પ્રદેશ કેટલા હાય છે? અને એ કર્માંતા ક્ષય કરવાનાં શું શું સાધન છે? ઇત્યાદિ વિષયેા ઉપર જૈન દર્શનમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેવું પ્રતિપાદન અન્યત્ર ક્યાં પણ જે જોવામાં નથી આવતું, તેનું મુખ્ય કારણ એક જ છે કે-જૈનદન એ સનમૂલક દન છે, જ્યારે અન્ય દામાં સર્વાંત્ત-મૂલકપણાને અભાવ છે. કસાહિત્ય પ્રતિપાદક ગ્રન્થા કવિપાક કર્માંસ્તવ, બધસ્વામિત્વાદિ, છ ક`ગ્રન્થા, બધશતક પ્રકરણ, શતકચૂર્ણિ, સપ્તતિકા ભાષ્ય, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહાદિ અનેક ગ્રન્થામાં કમ`વિષયનું ધણા જ વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ક`વિપાકાદિ કર્મગ્રન્થા કર્યાંના વિષયને જાણવા માટેના પ્રવેશક ગ્રન્થા છે. જ્યારે ક*પ્રકૃતિ અને પચસંગ્રહ એ બન્ને ગ્રન્થા ક`ના સાહિત્યને અંગે અંતિમ અર્થાત્ અતિઉચ્ચ કક્ષાના મન્થા છે. આત્મા અને કર્મનું આબેખ ચિત્ર એ ગ્રન્થેામાંની મળી આવે છે. પ્રબલ ક`સત્તાને ક્ષણક્ષણની વિશુદ્ધિથી આત્મસત્તા કેવી રીતે વિખેરી નાખે છે? અને ક્ષણક્ષણની મલિનતાને અંગે ઉત્પન્ન થતી ક`સત્તા, જ્ઞાનમય આત્મસત્તાને પણ કેવી રીતે દબાવી દે છે? ઈત્યાદિ વસ્તુના યથા ભાવા આ ગ્રન્થા સિવાય અન્યત્ર મળવા પ્રાય : દુર્લભ છે. વમાન ૪૫ આગમામાં કસાહિત્યને અંગે જે વિષયા શાધ્યા નહિ જડે, તે આ બન્ને મહાન ગ્રન્થમાંથી મળી આવે છે. અને એથી જ એ બન્ને ગ્રન્થાને “ દૃષ્ટિવાદના કયા પૂર્વના ઝરા તરીકે ગ્રન્થકાર મહર્ષિએ સખાવ્યા છે. : 22 For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ 1 વર્ષ છે. પંચસંગ્રહ ગ્રંથના રચયિતા ભગવાન ચન્દ્રમહત્તરાચાર્ય છે અને કર્મપ્રકૃતિ શાસ્ત્રના પ્રણેતા ભગવાન શિવશર્મસૂરિ મહારાજા છે. આ બે ગ્રન્થ પૈકી કર્મપ્રકૃતિ ગ્રન્થમાં મુખ્ય જે દશ વિષયોનું નિરૂપણ કરવામાં આવેલ છે તે દશ વિષયોનાં નામ અને તે દરેકનો સંક્ષિપ્ત ભાવાર્થ આ લેખમાં લખવો ઉચિત ધાર્યો છે. એકએક વિષયમાં અવાન્તર સંખ્યાબંધ વિષયેનો ગ્રન્થકાર મહર્ષિએ સંગ્રહ કહેલ છે, પણ તેનું નિરૂપણ કરવામાં આવે તો તો આખા ય ગ્રન્થનું નિરૂપણ કરવા જેટલો સમય લાગે. તેથી તેવું વિસ્તૃત નિરૂપણ ન કરતાં ફક્ત મૂલવિષયના ભાવનું જ પ્રતિપાદન કરવું ઇષ્ટ ધાર્યું છે. એટલું નિરૂપણ પણ જે મનનપૂર્વક ધ્યાનમાં લેવાય તે “કમ વિષયને અંગે થોડું ઘણું જાણપણું અવશ્ય પેદા થાય અને ભવ્યાત્માઓ એ અનાદિકાલીન કર્મસત્તાને રત્નત્રયીની આરાધના દ્વારા નિર્દૂલ કરી આત્મસત્તારૂપી સૂર્યને પ્રગટાવે. વિષયનિર્દેશ ૧ બંધનકરણ, ૨ સંક્રમકરણ, ૩ અપવ7નાકરણ, ૪ ઉદ્વર્તનાકરણ, ૫ ઉદીરણાકરણ, ૬ ઉપશમનાકરણ, ૭ નિધત્તિકરણ, ૮ નિકાચનાકરણ, ૯ ઉદય તથા ૧૦ સત્તા–આ દશ પદોને સંક્ષિપ્ત ભાવ પ્રતિપાદન કરવાનો અહીં ઉદેશ છે. આમાં શરૂઆતનાં આઠ પદોની સાથે કરણું” એવું જે પદ જોડવામાં આવેલું છે તે પદને અર્થ શું છે?તે પ્રથમ વિચારીએ. ‘કરણ પદને સંક્ષિપ્ત અર્થ કરણ એટલે વીયાંતરાય કર્મના પશમથી અથવા ક્ષયથી ઉત્પન્ન થયેલ, અભિસંધિજ (ઈરાદાપૂર્વક) અથવા અનભિસંધિજ (સ્વાભાવિક રીતે પોતાની મેળે પ્રવૃત્તિવાળું) જે વીર્ય વિશેષ, તેનું નામ કરણું કહેવાય છે. કરણ, વીર્ય, યોગ, એ બધાય શબ્દ એક અર્થવાળા છે. સામાન્ય રીતે એટલું અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે કે-કમને બંધ વગેરે કરવામાં આ વીર્ય પરિણામ કે જેને ‘કરણ કહેવામાં આવે છે તે જ મુખ્ય ભાગ ભજેને છે, અને તેથી જ જ્યાં સુધી એ વીર્ય-એ કરણ પરિસ્પદાયમાન સ્વભાવવાળું હોય ત્યાં સુધી એક ક્ષણ પણ આ આત્મા માટે એ નથી કે જે સમયે તે કર્મને બાંધવાં વગેરે કાર્યો ન કરતે હેય. ચૌદમા અયોગી ગુણસ્થાનકે તથા સિદ્ધ ભગવંતોમાં યદ્યપિ વિચિતરાયને સર્વથા યે થયેલ હોવાથી ક્ષાયિકભાવનું અનંતવીર્ય છે, પણ તે વીર્ય લબ્ધિરૂપે-શક્તિરૂપે છે, તેથી જ તે વીર્યને “અકરણ વિર્ય ” કહેવામાં આવે છે. અને અન્ય વીર્યને “સાકરણ વિય” તરીકે જણાવવામાં આવ્યું છે. એટલે કે વ્યાપારરૂપે તે વીર્યનું પ્રવર્તન કરવાની તે હદે પહોંચેલા આત્માને જરૂર નથી. અને વ્યાપારરૂપે તે વીર્યનું પ્રવર્તન ન હોવાથી ત્યાં કર્મ બાંધવા વગેરે પણ સર્વથા અભાવ છે. આ પ્રમાણે ‘કરણ”ને અર્થ વીર્યનું જૂનાવિકપણે પ્રવર્તન-એ સમજ્યા બાદ હવે બંધનકરણાદિ એક એક પદના અર્થને વિચાર કરીએ. બંધનકરણનું તાત્પર્ય: કર્તા, કર્મ અને કરણ ' બંધનકરણ –“ ન તત્ ાધન' જેના વડે બંધાય તેનું નામ બંધન છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪ ] શ્રી ‘કમપ્રકૃતિ ’ના વિષયાનું સક્ષિપ્ત તારણ [ ૨૫૭ અર્થાત્ જે વીર્યના પરિણામવિશેષ વડે આત્મા કર્માંથી બધાય . તે વીર્યના પરિણામવિશેષનું નામ બંધનકરણ કહેવામાં આવે છે. ચૌદરાજલેાકમાં સત્ર કયેાગ્ય પુદ્ગલા અંજન ચૂર્ણથી ભરેલા ડાબડાની જેલ ઠાંસીઠાંસીને રહેલા છે. એ કયેાગ્ય પુદ્દગલેને આ આત્મા વીર્યંના પરિણામવશેષ વડે (યોગ વડે) ગ્રહણ કરે છે અને તે પુદ્દગલાને ક પણે પરિણમાવી અગ્નિ અને લાહના ગાળાની માફક અથવા દૂધ અને પાણીની માફક આત્મપ્રદેશેા તથા કમ પ્રદેશાને એકમેક જે સંબધ કરે છે તેનું નામ કતા બંધ કહેવામાં આવે છે. અહીં એટલું અવશ્ય ધ્યાન રાખવું –અગ્નિ અને લેાહના ગેાળા એ ભલે એકાકાર સબંધને પામે એમ કહેવાય, પરંતુ અગ્નિના અણુએ અને લેાહના અણુએ તત્ત્વષ્ટિએ તેા જુદા જ છે, ફક્ત એક પ્રદેશાવગાઢ જેટલા તેમને સંબધ થવા સાથે લાહમાં અન્તત પોતાનું સ્વરૂપ કાયમ હેવા છતાં અગ્નિના તીવ્ર સંબંધને પામીને પોતાનું સ્વરૂપ તિરહિત કરી બાહ્ય દૃષ્ટિએ અગ્નિના સ્વરૂપને લેહના અણુએ જેમ ગ્રહણ કરે છે, તે પ્રમાણે આત્મા અને કર્માંના પ્રદેશને જે એકાકાર સંબંધ થાય છે તેમાં પણ આત્મપ્રદેશ તે આત્મપ્રદેશે। જ છે અને ક પ્રદેશે! તે કમ પ્રદેશા જ છે. પરંતુ સમાન આકાશપ્રદેશના અવગાહની સાથે ક`પ્રદેશના તીવ્ર-મન્દાદિપણે સબધને પામેલા આત્મપ્રદેશ પેાતાનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ પ્રગટ કરી શકતા નથી, આ રૂપે અહીં એકાકારપણું સમજવાનું છે, પણ એમ નહીં કે-આત્મપ્રદશા કે જે ચેતનામય છે તે ક`પ્રદેશા કે જે જડ છે તે રૂપે થઈ જાય, અને જે જડ એવા ક`પ્રદેશેા છે તે ચેતનમય આત્મપ્રદેશ સ્વરૂપે થાય છે. એ ક^બન્ધનું તીવ્રપણે જોર હેાય તે વખતે આત્મામાં જડભાવ વધારે જોવામાં આવે છે અને આત્માના સ્વ-ભાવ બહુ જ મન્ત્રપણે દૃષ્ટિગેાચર થાય છે. જ્યારે કબન્ધનું મન્દપણું હાય છે ત્યારે આત્માને સ્વ-ભાવ બહુલપણે અનુભવાય છે અને જડભાવ તરફ આત્માનું ઉદાસીનપણુ હાય છે. ક્રોધાદિ કષાયે। તથા કૃષ્ણાદિ લેફ્સાના પરિણામેા યદ્યપિ કર્મીની સ્થિતિનું નિયમન કરવામાં તેમજ કર્મીના અણુએમાં આત્માને તીવ્ર–મંદપણે સુખ-દુ:ખાદિને અનુભવ આપનાર રસ ઉત્પન્ન કરવામાં અનુક્રમે જો કે સહાયક છે, તેા પણ ક`ના પુદ્દગલા ગ્રહણ કરવાનું અને એ પુદ્દગલાનું ગ્રહણ થયા બાદ તેને કપણે પરિણુમાવી આત્મા સાથે પૂર્વે જણાવેલી રીતિએ એકાકારપણે સબંધ કરવાનું કાર્ય વી પરિણતિ–યેાગપરિણામનું જ છે અને તેથી એ વીર્યપરિણતિને જ ધનકરણ તરીકે કહેવામાં આવે છે. આત્મા એ કમ બાંધનાર કર્રા છે, કપુદ્દગલા એ બાંધવા યેગ્ય–ક છે અને વીય પરિણતિ એ ક`બન્ધનમાં અસાધારણ કારણ હાવાથી ‘કરણ' કહેવામાં આવે છે. પ્રાણિમાત્રમાં ન્યૂનાધિક્તયા વીર્ય સદ્ભાવ પ્રથમ સમયેત્પિન્ન લબ્ધિ અપયાપ્ત સૂક્ષ્મનિગોદથી લઇને સત્તિ પંચેન્દ્રિય પ્રાણી માત્રમાં વીય પરિણામ ન્યૂનાધિકપણે અવશ્ય રહેલ હોય છે, કારણકે વીર્યાંતર ક` જીવ માત્રને ( છદ્મસ્થની અપેક્ષાએ) ક્ષયાપથમભાવે વતું હોય જ છે. કાઈ આત્માને જો મન્દ ક્ષયેાપશમ હોય તે તેને મન્દ વીય હાય અને તીત્ર ક્ષયેાપશમ હેાય તેા તીવ્ર ક્ષયેાપક્ષમ ઢાય. ( કેવલી ભગવંતાએ વીયાંતરાય કના સર્વથા ક્ષય કરેલ હાવાથી તેમેને ક્ષાયિક ભાવનું વો હાય છે. ) પ્રથમ સમયેપન્ન લબ્ધિઅપર્યાપ્ત સૂક્ષ્મનિગેદના જીવ સ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૫૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ જધન્ય વીર્યાંવાળા છે અને સનિપ'ચેન્દ્રિયમાં યથાયેાગ્ય ઉત્કૃષ્ટ વીર્યાંવાળો આત્મા પ્રાપ્ત થઈ શકે છે. અહીં બન્ધન તેમજ આગળ કહેવાતા સંક્રમાદિ દરેક કાર્યોંમાં સકરણ (પરિસ્પ ંદાયમાન વ્યાપારવાળુ) વી લેવાનું છે, પણ અકરણુ વીર્ય (વ્યાપાર વિનાના વીં) તે ગ્રહણ કરવાનું નથી. અસખ્ય યોગસ્થાના જગતમાં જે અનંત સ’સારી જીવા છે તે જીવા પૈકી કાઇ પણ એક જીવને સદાકાળ એક સરખુ જ વી હોય એવા એકાંત નિયમ નથી; યાપશમ પ્રમાણે તે વી'માં પણ ન્યૂનાધિકપણું થયા કરે છે. અને કાઇ વખતે અમુક સમય સુધી એક સરખુ પણ વી' રહી શકે છે. એ વીર્યંની તરતમતાને અંગે ઉત્પન્ન થતા યોગસ્થાને એક'દર અસ`ખ્ય છે. પિ જીવાની સખ્યા અનંત છે, તેપણુ સમાન યોગસ્થાનવાળા ઘણા ઘણા જીવા પ્રાપ્ત થતા હાવાથી યોગસ્થાનાની સંખ્યા તે અસંખ્યાતી જ જ્ઞાની મહર્ષિએએ જણાવેલ છે. વીય પરિણામનું વિચિત્રતાગભિતપણુ' અને તેથી એક સાથે થતાં જુદાં જુદાં કાર્યો. આ યેાગસ્થાન કિવા વી પરિણામવશેષ કે જેને આપણે બન્ધન અર્થાત્ આત્મા અને કબન્ધમાં અસાધારણ કારણ તરીકે ગણી તેને ‘કરણ' તરીકે કહેલું છે, તે કરણ (વી`પરિણામવશેષ) વડે એકલું ઉપર જણાવ્યા પ્રમાણે આત્મા અને કર્માંના બંધનું જ કાર્યાં થાય છે તેમ સમજવાનું નથી, પણ જે વી`પરિણામવિશેષ વડે આત્મા અને કર્માંના બન્ધનું કાર્ય થાય છે તે જ વીય પરિણામ એવા વિચિત્રતાગર્ભિત છે કે તેના વડે આગળ કહેવાતાં સંક્રમ અપવના આદિ કાર્યો પણ થાય છે. જો એ પ્રમાણે ન હોય તો જે સમયે કર્મબન્ધનું કાર્ય થાય તે સમયે કર્મીના સક્રમ-કર્મની અપવત્તના, ઉદ્દીરાદિ કાઈ પણ કાર્યો ન થઇ શકે. અને એક સાથે યથાયેાગ્ય બન્ધસક્રમાદિ થાય છે તે તે નિશ્રિત વસ્તુ છે. શરીરમાં વર્તતી પાચનશક્તિ વિચિત્રતાગર્ભિત હાવાથી જેમ કાઠામાં જતું અન્ન વગેરે તે શક્તિવિશેષ વડે સાત ધાતુ અને આઠમેા મલ એમ આઠ વિભાગમાં વહેંચાઇ જાય છે, અથવા સાચા મેતીના વિભાગે પાડવા માટે નાના મેટાદ્રિોવાળી ચાલણીમાં એક સાથે મેાતી નાખવા છતાં દરેક મેાતી પેાતાના પ્રમાણાનુસાર છિદ્ર દ્વારા સ્વયેાગ્ય વિભાગમાં જ યુગપણ્ વહેંચાઈ જાય છે તે પ્રમાણે વિચિત્રતાગર્ભિત પરિણામ– વિશેષ વર્ડ બંધ સક્રમાદિ કાર્યાં પણ યથાસંભવ એક સમયે થયા કરે છે. સક્રમકરણની સક્ષિપ્ત વ્યાખ્યા . સક્રમના સામાન્ય અર્થ · પલટા ' એવા થાય છે. અહીં પણ તેવા જ અર્થ કરવાને છે. સામાન્ય રીતે જગતના એ વ્યવહાર હાય છે કે-માણસ પાતે જેવા હાય તેવા ખીજાને બનાવવાના પ્રયત્ન કરે છે; સદ્ગુણી માણસ અન્ય વ્યક્તિઓને સદ્ગુણુસ'પન્ન બનાવવાને પ્રયત્ન કરે છે; જ્યારે દુર્ગુણી માણસ અન્ય વ્યક્તિએ પેાતાના જેવી થાય તેમ ઈચ્છે છે અને તેને લાયક પ્રયાસ કરે છે. આ સંક્રમને પ્રસંગ લગભગ તેવા જ છે, જે વ્યક્તિ જે સમયે જેવા પ્રકારનું શુભ-અશુભ કર્મી બાંધતી હેાય તે વખતે પૂર્વનાં બંધાયેલાં અર્થાત્ રસ્તામાં રહેલાં અજાતીય કર્મો અધ્યમાન–બંધાતાં કાઁના જેવાં થઈ જાય છે, તેનું નામ સંક્રમ છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૪] શ્રી ‘કર્મપ્રકૃતિ ’ના વિષયાનુ સક્ષિપ્ત તારણ [ ૨૫૯ ] ઉદાહરણ તરીકે આપણે વિચારીએ, જેમકે—એક આત્મા વમાનમાં અશાતાવેદનીય ક બાંધે છે. તે અશાતા વેદનીયના અધ વખતે પ્રથમનું બાંધેલું શાતા વેદનીય કે જે આત્મસત્તામાં પડેલ હતુ તે જે કરણુસાધ્ય હાય અર્થાત આગળ જણાવવામાં આવતી નિકાચિત અવસ્થાવાળું ન થયું હેાય તે અશાતાવેદનીય રૂપે થઈ જાય છે. એજ પ્રમાણે એક આત્મા શાતાવેદનીયને બંધ કરતા હોય તે સમયે પ્રથમનું બાંધેલ જે અશાતાવેદનીય કે જે આત્મસત્તામાં પડેલ હતું તે પણ જો કરસાધ્ય હોય તે। શાતાવેદનીયરૂપે પરિણામ પામે છે, અર્થાત્ તે પૂર્વબદ્ઘ અશાતાવેદનીયનેા શાતાવેદનીય રૂપે સંક્રમ થયા પછી; તેનું નામ જ શાતાવેદનીય થાય છે અને તેના અનુભવ પણ શાંતિ રૂપે ભાગવાય છે, પરંતુ અશાતા રૂપે ભાગવવા પડતા નથી. આ પ્રમાણે આત્મામાં જે વખતે જેવા શુભાશુભ પરિણામ હોય અને તે શુભાશુભ પરિણામને અનુસારે જેવા શુભાશુભ કર્મબંધ થતા હાય તે વખતે સત્તામાં રહેલાં સજાતીય કર્માને અધ્યમાન કર્યાંના સરખા પલટા થાય છે. ‘ સંક્રમ’ તે માટે એટલા એક સામાન્ય નિયમ ધ્યાનમાં રાખવાનેા છે કે- અધ્યમાન કમાં સત્તાગત સજાતીય કર્માંના પલટા થાય છે. ” જ્ઞાનાવરણીયાદિ આઠે જે મૂલ પ્રકૃતિએ-કર્મના મૂલ વિભાગેા છે તેનેા પરસ્પર સંક્રમ થતા નથી. આયુષના તે ચારે ઉત્તર ભેદમાં પણ પરસ્પર સંક્રમને અભાવ છે, જ્યારે મેાહનીય કર્મોને અંગેના દર્શનમેહ અને ચારિત્રમેાહ એ બન્નેને પરસ્પર પલટા થઈ શકતા નથી. અહી’ તેા ફક્ત ‘સંક્રમ’ તેા સામાન્ય અર્થ લખવા પૂરતા જ ઉદ્દેશ હેાવાથી તેને અંગેના અપવાદ, સંક્રમના ભેદ, પ્રદેશ સંક્રમમાં બતાવેલા યથા પ્રવૃત્તસક્રમ, વિધ્યાતસક્રમ, ગુસ'ક્રમ, સČસક્રમ, ઉદ્દંગલના સક્રમ, સ્તિયુક સક્રમ આદિ વિભાગાનું સ્વરૂપ તે કપ્રકૃતિગ્રન્થ અને તેની સવિસ્તૃત ટીકાથી જાણવા યેાગ્ય છે. ધાયેલું કમ ભોગવવું જ પડે તેવા નિયસ નથી ઉપર જણાવ્યા પ્રમાણે કમ બંધાયા બાદ પણ જો એ કર્મીમાં આગળ જણાવવામાં આવશે તે નિકાચિત અવસ્થા પેદા ન થયેલ હોય, તેા એ પૂ॰બદ્ધ કર્માં જે રીતે બધાયેલ હાય તે રીતે જ તેનાં ફળ ભોગવવાં પડે તેવા એકાંત નિયમ નથી. આ સંક્રમકરયાગ્ય પરિણામવશેષોથી તે બદ્ધ કર્મોંમાં પણ પલટા થાય છે; શુભ કમ અશુભરૂપે થાય છે અને અશુભ શુભરૂપે પણ થઇ જાય છે. મેાક્ષાભિલાષી ભવ્યાત્મા બરાબર જાગૃતિ રાખે અને જેમ બને તેમ આત્માને સક્લિષ્ટ પરિણતિવાળા ન થવા દેતાં વિશુદ્ધિ તરફ લક્ષ્ય રાખે તા જરૂર ઉપરના નિયમ પ્રમાણે અશુભ કમ પણ શુભ રૂપે પલટા પામી તે આત્માને પુન્યને સુખશાંતિને અનુભવ કરાવે છે, અને અનુક્રમે આગળ વધતા આત્મા સર્વાં કર્માંના ક્ષય કરી મુક્તિસુખને પણ પ્રાપ્ત કરે છે. ઉનાકરણ અને અપવ નાકરણ આ બન્ને કરણે સંક્રમકરણનાં જ રૂપાન્તરા છે. સંક્રમકરણમાં બધ્યમાન પ્રકૃતિએ પતદ્દ×હ તરીકે હતી અને સત્તાગત એ સંક્રમ્યમાણુ હતી. અર્થાત્ સક્રમને મુખ્ય વિષય અન્ય પ્રકૃતિનું (સજાતીય) અન્ય અન્ય પ્રકૃતિરૂપે થવું' એ રીતિએ સક્ષિપ્તપણે સમજાવેલ છે, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૬૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વ ૭ જ્યારે આ ઉદ્દનાકરણ અને અપવ નાકરતા વિષય મુખ્યત્વે સ્વ–પ્રકૃતિની અપેક્ષાએ જ રહેલા છે. તાત્પર્યાં એ છે કે હમણા જ જણાવેલ સ’ક્રમકરણ એ મુખ્યતયા પરપ્રકૃતિ વિષયક છે અને આ બન્ને કરામાં પ્રધાનપણે સ્વ પ્રકૃતિની અપેક્ષા અર્થાત્ સ્વસક્રમ છે અને તે પણ સ્વપ્રકૃતિનાં સ્થિતિ તથા રસની અપેક્ષાએ જ સમજવાના છે. ઉનાના સામાન્ય અ એ છે કે-પૂર્વીબદ્ધ કર્મામાં સ્થિતિ તથા રસની વૃદ્ધિ કરવી. અને અપવ સક્ષિપ્ત અર્થ એ છે કે—પૂર્વબદ્ધ કર્મમાં સ્થિતિ તથા રસની હાનિ કરવી. નાના ઉનાનું ઉદાહરણ એક આત્માએ તત્કાયેાગ્ય મધ્યમ અથવા વિશુદ્ધ પરિણામ વડે, કાઈ અશુભ કર્માંની, દાખલા તરીકે મતિજ્ઞાનાવરણીયની, મધ્યમ અથવા તેથી પણ એછી સ્થિતિ બાંધી અને તેમાં મન્દભાવને રસ ઉત્પન્ન કર્યાં. ત્યારબાદ તે આત્માના પરિણામમાં પલટા થયા. મધ્યમ ભાવ અથવા તત્કાયેાગ્ય વિશુદ્ધ પરિણામને બદલે સક્લિષ્ટ–સંકિલષ્ટતર પરિણામે થવા લાગ્યા. તે અવસરે તે સ'કિલષ્ટ—સકિલષ્ટતર પરિણામ દ્વારાએ મતિજ્ઞાનાવરણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ–તેમજ તીવ્ર રસ બાંધવા શરૂ કર્યો. જે અવસરે પૂર્વોક્ત સકિલષ્ટ પરિણામ વડે મતિજ્ઞાનાવરણીયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા રસબંધ થાય છે. તે અવસરે તેબધ્યભાવ ઉત્કૃષ્ટસ્થિતિ રસવાળી મતિજ્ઞાનાવરણીય કર્મીની લતામાં અગાઉ મધ્યમ કવા વિશુદ્ધ પરિણામ વડે બાંધેલી મધ્યમ કિંવા જધન્ય સ્થિતિ-રસવાળી મતિજ્ઞાનાવરણીય કર્મીની લતાને સંક્રમાવે છે, અર્થાત્ અધ્યમાન લતાના જેવી ઉત્કૃષ્ટ સ્થિતિ-રસવાળી પૂર્વબદ્ધ લતાને પણ કરે છે. આનું નામ ઉત્તના કહેવાય છે. તાત્પર્ય એ થયું કે જે વીર્ય વિશેષવાળી પરિણતિ વડે પૂર્વીબદ્ધ અપસ્થિતિ રસવાળી સમાન જાતીય ક`લતામાં વમાન સમયે બધ્યમાન લતાના સરખા વધારે સ્થિતિરસ કરવામાં આવે તેનું નામ ઉદ્ધૃ નાકરણ કહેવાય છે. અપવ નાની ઉદાહરણ સાથે વ્યાખ્યા તે જ પ્રમાણે જે વીર્યવિશેષવાળી પરિણતિ વડે પૂર્વબદ્ધ અધિક સ્થિતિ–રસવાળી સમાન જાતીય કલતામાં વર્તમાન સમયે અધ્યમાન કર્યાંલતાના સરખા અપસ્થિતિરસ કરવામાં આવે તેનું નામ અપવ નાકરણ કહેવાય છે. જેમ એક આત્મા વમાનમાં અધિક સંકલેશ વડે મતિજ્ઞાનાવરણીયની અધિક સ્થિતિ તથા અધિક રસ બાંધે છે. થાડા વખત બાદ પરિણામને પલટા થતાં તે જ આત્માએ તે જ મતિજ્ઞાનાવરણીયની અપસ્થિતિ તથા અપ રસ બાંધવા શરૂ કર્યાં. એ અવસરે તે અધ્યમાન અપસ્થિતિ તથા અપરસવાળી મતિજ્ઞાનાવરણીયની લતામાં, પૂર્વીબદ્ધ અધિક સ્થિતિવાળી તથા અધિક રસવાળા મતિજ્ઞાનાવરણીયની લતા સંક્રમી જાય અર્થાત્ વ`માન સમયે બધ્યમાન લતાના અસ્થિતિ–રસ જેવા પૂબહુ લતાને સ્થિતિ–સ થઈ જાય તેનું નામ અપવના છે. αγ આ ઉદ્વવા-અપવના કરણુ ધણું જ સક્ષિપ્તપણે તે તે ક`પ્રકૃતિ પ્રમુખ ગ્રંથામાં આપેલ છે, પરંતુ સમજવું ઘણું જ ગહન છે. તેમાં નિર્વ્યાધાત ભાવિની અપના, વ્યાધાત ભાવિની અપવના, અતિત્થાપના, પતગ્રહયાગ્ય સ્થિતિસ્થાના વગેરે વિષયે બહુ જ ઝીણવટથી સમજવા યાગ્ય છે, યથાયેાગ્ય ગુરુગમ સિવાય એ વિષયેા ખ્યાલમાં આવે તેવા નથી. ( ચાલુ ) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जैन आगमों के कछ महत्त्वपूर्ण विषय लेखक-श्रीयुत प्रो. जगदीशचन्द्रजी जैन, एम. ए. जैन आगमों का जैसा चाहिये वैसा व्यवस्थित अध्ययन अभी तक नहीं हुआ । इन ग्रन्थों में अनेक बातें ऐसी हैं जिनसे पूर्व काल की अनेक ऐतिहासिक समस्याओं पर प्रकाश पड़ता है और बहुतसी गुत्थियाँ सुलझती हैं। लोग पहले ज़माने में कैसे रहते थे, विवाह-शादी की कैसी प्रथायें थीं, दण्डविधान के क्या नियम थे, स्त्रियों का क्या स्थान था, वेश्याओं का क्या पद था, राज्यव्यवस्था के क्या नियम थे, जैन साधुओं को कैसे कैसे भयंकर कष्टों का सामना करना पड़ता था, जैन संघ को कायम रखने के लिये आचार्यों ने क्या क्या नियम बनाये थे, इत्यादि अनेक विविध बातों का वर्णन जैन आगमों में आता है । यदि इन आगमों का संकलन न किया जाता तो सचमुच भारत की एक बड़ी प्राचीन निधि का लोप हो जाता । यहाँ जैन आगमों के कुछ विषयों का दिग्दर्शन मात्र कराया जाता है। १ अन्तःपुर वात्स्यायन के कामसूत्र और कौटिल्य के अर्थशास्त्र में अन्तःपुर का वर्णन आता है । परन्तु जैन आगम साहित्य में जो अन्तःपुर के उल्लेख हैं, वे भिन्न प्रकार के हैं । निशीथचूर्णि में अन्तःपुर के तीन भेद बताये हैं-जीर्ण अन्तःपुर, नवान्तःपुर ओर कन्यान्तःपुर । जीर्ण अन्तःपुर उसे कहते हैं, जहाँ ऐसी स्त्रियां रहती हों जिनका यौवन ढल गया और अपरिभोग्य हों। नवान्तःपुर वह है जहाँ यौवनवाली परिभोग्य स्त्रियां वास करती हो । कन्यान्तःपुर वह है जहाँ अप्राप्तयौवना राजदुहितायें आदि रहती हों । किसी सुन्दर कन्या को देखकर राजालोग उसे कन्यान्तःपुर में रखवा देते थे। इस तरह के उल्लेख जैन और बौद्ध शास्त्रों में आते हैं । राजभवन में अन्तःपुर का स्थान विशेष महत्त्व का होता था । अर्थशास्त्र में कहा गया है हि प्राकार, परिखा, द्वार और कक्षाओं (ड्योढ़ी) से परिवेष्टित अन्तःपुर बनवाना चाहिये । बौद्ध जातकों के अनुसार अन्तःपुर में सोलह हजार नाटक-स्त्रियां (सोलसहस्सनाटकित्थियो) रहती थीं । इतने बड़े अन्तःपुर को वश में रखना बड़ा कठिन काम था। अतएव राजा को उसकी रक्षा के लिये बहुत से लोगों को नियुक्त करना पड़ता था । 'दंडधर' लोग हाथ में दंड लेकर अन्तःपुर की चारों ओर से रक्षा करते थे । 'दंडारक्खिअ ' लोग वे होते थे जो राजाकी आज्ञा से किसी स्त्री अथवा पुरुष को अन्तःपुर में ले जाते थे। कामसूत्र में बताया गया है कि संबंधियों और नौकरों को छोड़कर अन्य किसी को राजा के अन्तःपुर में जानेकी आज्ञा नहीं थी। ब्राह्मण लोग भी स्त्रियों को पुष्प देने के लिये अन्तःपुर में जा सकते थे, और ये लोग परदेमें से स्त्रियों से बातचीत कर सकते थे। जैन साधु और साध्वी भी धर्मकथा के लिये अथवा For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२२] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५०७ राजा द्वारा स्थापित अर्हत्प्रतिमा के वन्दन के लिये राजान्तःपुर में जा सकते थे। 'दोवारिय' लोग वे होते थे जो द्वार पर बैठ कर अन्तःपुर की रक्षा किया करते थे। 'वरिसधर' लोग भी अन्तःपुर की रक्षा करते थे । ये लोग अमुक प्रयोगों से उत्पन्न होने के समय ही नपुंसक कर दिये जाते थे । 'महत्तर' लोग अन्तःपुर के कार्यचिन्तक होते थे। ये अन्तःपुर की स्त्रियों को राजा के पास ले जाते थे, ऋतुस्नान करने पर उन्हें कहानियां कहते थे, कुपित होने पर उन्हें प्रसन्न करते थे, और राजा से कहते थे, तथा कारण विदित होने पर दूसरों को आगे करके राजा से निवेदन करते थे । 'कंचुकी' लोग अन्तःपुर का समाचार राजा से निवेदन करते थे। ये लोग वृद्ध होते थे और राजाज्ञा से अन्तःपुर की स्त्रियों के पास जाते थे । स्वयं राजा दुपहर में अन्तःपुर में प्रवेश करता था और स्त्रियों से जैसा जिसका पद होता था, तदनुसार बातचीत करता था। इस प्रकार अन्तःपुर का विशिष्ट वर्णन इन आगमों में मिलता है। २ आपण-शालायें जैन आगमों में अनेक प्रकार की शालाओं का उल्लेख आता है। 'कुत्रिकापण' नाम की एक ऐसी दुकान होती थी जहा तीनों लोकों की सामग्री उपलब्ध होती थी। यहाँ दीक्षा की सामग्री भी मिलती थी, जिसका मूल्य मनुष्य की शक्ति को देखकर लिया जाता था । उदाहरण के लिये सामान्य लोगों से इसका मूल्य पांच रूपये लिया जाता था, मध्यम पुरुषों से हज़ार रूपये और चक्रवर्ती आदि उत्तम पुरुषों से उसी वस्तु का मूल्य एक लाख रूपये लिया जाता था । उजयिनी नगरी में राजा चण्डप्रद्योत के समय इस तरह की नौ कुत्रिकापण मौजूद थीं। सबसे विचित्र बात यह है कि इस दुकान पर भूत भी विकते थे। एक बार भृगुकच्छ (भरोंच ) का कोई व्यापारी एक लाख रूपये देकर यहाँ से भूत मोल लेकर आया था । भूत प्रत्येक काम को बहुत जलदी से कर डालता था। अन्त में व्यापारी ने तंग आकर एक स्तंभ गड़वा दिया और भूत से उस पर चढ़ते-उतरते रहने को कहा । भूतने हार मान ली और वह भरोंच में 'भूत तडाग' नामक तालाब बना कर वहां से चला आया। इस ‘भूत तडाग' तालाब का उल्लेख खारवेल के शिलालेख में भी आता है। 'व्याधरणशाला' नाम की एक दूसरी शाला का उल्लेख भी बृहत्कल्पसूत्र भाष्य में आता है। यह शाला तोसलि देश में थी । उसमें एक अग्निकुंड था, जिसमें हमेशां आग प्रज्वलित रहती थी। इस शाला में स्वयंवर के लिये दासकी एक लड़की और बहुत से दाल के लड़के प्रवेश करते थे। कन्या जिसको पसंद कर लेती थी, उसके साथ कन्या का विवाह हो जाता था । कुम्हारों के बर्तन वेचने के लिये एक अलग स्थान होता था । इसे 'पणितशाला' कहते थे। कभी वणिक लोग भी कुम्हारों से बर्तन खरीद कर इस शाला में बेचते थे । 'भाण्डशाला' में कुम्हार लोग घट, शराव आदि बर्तन सुरक्षित रूपसे रखते थे । 'कर्मशाला' में कुम्हार घट आदि बर्तन बनाने का काम करते थे । 'पचनशाला' में कुम्हार लोग बर्तन पकाते थे। 'कम्मंतसाला' For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] જૈન આગમ કે કુછ મહત્ત્વપૂર્ણ વિષય [२६३) में नाई के उस्तरे आदि पर धार लगाने का काम होता था । ‘गंजसाला' में धान्य कूटे जाते थे । 'महाणससाला' में विविध अशन, पान आदि भोज्य तैयार किये जाते थे । 'कोठागार' में सत्तरह प्रकार के धान्य रहते थे। 'भंडागार' में सोलह प्रकार के रत्न रहते थे । 'पाणागार' में सुरा, सीधु, खंडन, मत्स्यंडिका, मृद्वीका आदि अनेक प्रकार की शराब मिलती थीं । 'खीरघर' में दूध, दही, मक्खन और मट्ठा मिलते थे। इसी तरह सुण्णसाला, तणसाला, तुससाला, जाणसाला, जुग्गसाला, उत्तरसाला आदि विविध शालाओं का निशीथचूर्णि में उल्लेख आता है । स्वयं हेमचन्द्राचार्यने पर्णशाला, चन्द्रशाला, कुप्यशाला, तैलिशाला, सूदशाला, हस्तिशाला, वाजिशाला, गोशाला, चित्रशाला, तन्तुशाला, नापितशाला, पानीयशाला आदि शालाओं का उल्लेख 'अभिधानचिन्तामणि' कोष में किया है । ३ उद्यान-वन-कानन आदि पहले नागरिक लोग उद्यान-यात्रा के बहुत शौकीन होते थे। कामसूत्र में इन यात्राओं के अनेक उल्लेख आते हैं। लोग प्रातःकाल भोजन आदि साथ लेकर इन उद्यानों में क्रीड़ा के लिये जाते थे। ललितविस्तर नामक बौद्धग्रन्थ में बोधिसत्त्व के परिभोग के लिये कपिल वस्तु के इर्दगिर्द पांचसों उद्यानों के होने का उल्लेख आता है। लोग दिनभर इन उद्यानों में आमोद-प्रमोद करते, और शाम को घर लौटते थे । कभी तो लोग उद्यानयात्रा के प्रसंग पर वेश्याओं को भी साथ ले जाते थे। 'नायाधम्मकहा' में चम्पानगरी के दो सार्थवाह पुत्रों की कथा आती है। ये लोग देवदत्ता गायिका को लेकर सुभूमिभाग उद्यान में क्रीड़ा के लिये गये थे। इन लोगोंने उद्यान में क्रीड़ा के लिये वस्त्राच्छादित एक मण्डप तैयार कराया और वहां खूब आनन्द किया। उद्यानयात्रा के प्रसंग पर कुक्कुट, तावक, मेष आदि के युद्ध भी हुआ करते थे । और लोग पुष्करिणी आदि में जलक्रीडा किया करते थे। इन्द्रमह आदि उत्सव मनाने के लिये भी लोग उद्यान में जाते थे। जैन आगमों के टीकाकारोंने उजाण (उद्यान), आराम और णिजाण में परस्पर अन्तर बताया है। जहां पत्र, पुष्प, फल और छायावाले बहुत से वृक्ष हों, उसे 'उद्यान' कहते हैं । उद्यान में उत्सव-अनुत्सव पर लोग अच्छे अच्छे वस्त्रादि पहन कर भोजन साथ लेकर आमोद के लिये जाते हैं । उद्यान नगर के पास होता है और यान-वाहन का क्रीडास्थान होता है । 'आराम' नगर से बहुत दूर नहीं होता । तथा आराम में माधवी लतादि कुंजों में दम्पति क्रीड़ा के लिये जाते हैं । —निजाण' राजा आदि के लिये ही होता है, उसमें अन्य लोग नहीं जा सकते । इसी प्रकार वन, कानन आदि में अन्तर बताया गया है । जो नगर से दूर हो और जहाँ एक जाति के वृक्ष हों, उसे वन कहते हैं, जहाँ अनेक जाति के उत्तम वृक्ष हों, वह वनखंड' है, जहाँ वृक्षों की पंक्ति है उसे 'वनराजि' कहते हैं । अथवा जहाँ एक जातीय तथा अन्य वृक्षों की पंक्ति हो, उसे वनराजि कहते हैं । जहाँ सामान्य वृक्ष हों और जो For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૬૪ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ नगर के पास हो उसे 'कानन' कहते हैं। अथवा जहां स्त्री-पुरुष जाकर उपभोग करते हों; अथवा जहां पुराने वृक्ष हों उसे कानन कहते हैं। इस तरह के एक नहीं सैकडों उल्लेख जैन आगम-ग्रन्थों में आते हैं। यहां उन सबका उल्लेख करना संभव नहीं । इन ग्रन्थों में राजा, ईश्वर, गणनायक, दण्डनायक, तलवर, माडविय, कोडंविय, मंत्री, महामंत्री, गणक, अमात्य, चेट, દૃશ્ય, શ્રેટી, સેનાપતિ, સાર્થવાહ, વીરમ, તૂત, સંધિવા, તથા ફાયર, રથ, વાન, ગુજ, જિલ્ફી, થિટ્ટી, શિવ, માની, તથા ગ્રામ, નાર, નિયામ, રાધાની, ટ, વેટ, મયંવ, દ્રોળમુત્ત, ઉત્ત, આવાર, ચશ્ચમ, ત્રિકા, રતૂપ, વિદાર આરિ अनेक शब्दों की परिभाषायें मिलती हैं जो इतिहासशोधकों के लिये बहुत काम की हैं । स्वयं कौटिल्य अर्थशास्त्र के विद्वान् सम्पादक डाक्टर शामशास्त्री ने अर्थરહ્યા અને રથ કો સમજે ઢિથે દિurt નેં કનથી, નાનાश्नीय आदि आगमों की टीकाओं के उद्धरण दिये हैं। वास्तव में जैन आगम साहित्य बहुत विपुल है। उसमें बहुत सी बातें ऐसी हैं जो अन्यत्र नहीं मिलती। इस साहित्यको पाली त्रिपिटक से किसी भी तरह कम प्रामाणिक नहीं कहा जा सकता। लेकिन केवल शास्त्र-पूजा से कुछ नहीं होता। आवश्यकता है इस साहित्य का वैज्ञानिक ढंग से विश्लेषण कर-अध्ययन कर प्रकाश में लाने की। નિનવવાદ લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી દુર રવિજયજી ( ક્રમાંક ૭ર થી ચાલુ) - ત્રીજા નિહનવ આર્ય આષાઢાચાર્ય (થી) અવ્યકતવાદીઓ (૨) શાસ્ત્રાર્થવિભાવ જ્યારે આર્ય આષાઢાચાર્ય વર્ગમાં ચાલ્યા ગયા ને મુનિઓએ વંદનાદિ વ્યવહાર છેડી દીધા ને કહેવા લાગ્યા કે કેણુ દેવ છે ને કોણ મુનિ છે તે સમજાતું નથી. તે સમયે સ્થવિર મુનિઓ તે મુનિઓને સમજાવવા લાગ્યા અને અવ્યક્તવાદીઓ પિતાનું વક્તવ્ય કહેવા લાગ્યા અને સમજ્યા નહીં. તે મુનિઓ વચ્ચે ચાલેલ પરસ્પર વક્તવ્ય આ પ્રમાણે છે. સ્થવિરે-મુનિઓ! તમે તમારાથી ચારિત્રપર્યાયે વૃદ્ધ રત્નાધિક મુનિઓ પ્રત્યે વન્દન વગેરે શા કારણથી કરતા નથી અને તમારી મતિ પ્રમાણે સ્વચ્છન્દ પણે વિચરે છે. મુનિઓ–અમે વંદન વગેરે વ્યવહાર છોડે છે તે સકારણ છે, કારણ કે અમે વિશિષ્ટ જ્ઞાની નથી અને તેથી અમે જાણી શકતા નથી કે કોણ મુનિ છે ને કાણુ દેવ છે? આ આષાઢદેવના પ્રસંગ પછી અમારાં હૃદય શકિત થયાં છે ને તેથી જ્યાં સુધી અમને ' નિર્ણય ન થાય ત્યાંસુધી અમે કોઈને પણ વંદન કરીએ ને કદાચ તે દેવ હોય તો અમને અસંયમીને વન્દન કર્યાને દેષ લાગે અને અગ્રતીને વતી તરીકે સધવાથી મૃષાવાદવિરમણવ્રતને વિનાશ થાય, માટે અમે વંદન આદિ વ્યવહારને નથી અનુસરતા તે યુક્ત છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૪ નિહ્નવવાદ [ ૨૬૫ ] ' સ્થ—જો તમને એવા સન્દેહ હેાય તે તમે જ્યેષ્ઠ મુનિઓને પૂછી જુએ કે તમે દેવ છે કે મુનિ? જો તેઓ કહે કે અમે મુનિ છીએ, દેવ નથી, તે પછી તેમને વંદનાદિ કરવામાં શું હરકત છે? મુનિ જૂઠો જવાબ આપે નહિ અને કદાચ તમને એમ લાગતું હોય કે અમને છેતરવા માટે આ દેવરૂપ મુનિએ અસત્ય કહે છે કે અમે મુનિએ છીએ, તે પછી જ્યારે આષાઢદેવે જે કહ્યું કે ‘હું દેવ છું' તે પણુ અસત્ય કેમ ન હોય ? મુ૦—આષાઢદેવે અમને કહ્યું કે ‘હું દેવ છું, મુનિ નથી ' ત્યારે અમને સન્દેહ તે થયા, પણ પછી દેવનું જે સ્વરૂપ હોય છે પ્રમાણે અમને દેખાયું ને તેથી અમારે સં દૂર થયા, માટે અમને તે દેવના વચનમાં કશી શકા નથી. મુનિએ અસત્ય ન મેલે તે અમે માનીએ છીએ. પરંતુ આ ખેલે છે તે મુનિ જ ખેલે છે તે અમે કેમ માનીએ ? કદાચ દેવ મુનિરૂપે હોય ને તે અમને ફસાવવા-ગમ્મત કરવા માટે અસત્ય બોલતા હોય તે શી ખબર પડે? દેવને કંઇ અસત્ય નહિ બોલવાના નિયમ નથી માટે અમને શંકા રહે છે ને તેથી અમે તે તે ક્રિયાઓમાં પ્રવતા નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થ—દેવાનુપ્રિયા ! જરા તે વિચાર કરો કે દેવ કયાં નવરા હોય છે કે જે કાઇની નહિ તે તમારી મશ્કરી કરવા માટે મુનિને વેષ લઇને તમારી સાથે રહે. તેમને દેવલાકમાં એટલું સુખ હોય છે કે તેઓ વિશિષ્ટ કારણેા સિવાય અહીં આવતા પણ નથી, તા રહેવાની તે વાત જ શી કરવી ? વળી તેમને મશ્કરી કરવાનાં બીજા સ્થાને ક્યાં ઓછાં છે? મુ૦—દેવ કારણ સિવાય અહીં આવતા તે નથી. પણ જેમ આષાઢદેવ અહીંના વાતાવરણમાં પણ દિવ્ય પ્રભાવથી રહેતા હતા તેમ અન્ય દેવા પણ અનેક પ્રકારના વિનેદમાં એક આવા વિનાદ કરવા માટે મુનિનું સ્વરૂપ ધારણ કરીને રહ્યા હોય તે ખબર શી પડે? સ્થ~તમારા આ સર્વ કહેવાને એ અર્થ થાય છે કે તમે જ્ઞાનથી કાઇ પણ જાતને નિર્ણય કરી શકતા નથી તે બધી બાબતમાં શંકા કરી અવ્યકતવાદ તરફ ખેંચા અને તેની પુષ્ટિ માટે આવું અનુમાન કલ્પો છે—“ જે કાઇ જ્ઞાન છે, તે નિશ્ર્ચય કરનારુ નથી, જ્ઞાન હાવાથી. જે પ્રમાણે આષાઢાચાર્ય માટેનું જ્ઞાન, ’ છે મુ૦—હા! તમારું કથન યથાર્ય છે. અમને અત્યારસુધી આચાર્યમાં આચાર્યની મતિ હતી, પણ છેવટ તે બુદ્ધિ મિથ્યા થઈ તેથી અમને થયું કે જ્ઞાનથી કઇ નિશ્ચય થઈ શકતા નથી. જેમ આચાર્ય સમ્બન્ધી જ્ઞાનથી થયેલ નિર્ણય તે જૂઠ થયા તેમ અન્ય પણ નિર્ણયા બૂડ કેમ ન હોય ? ને તેથી અમને આ મુનિએ સમ્બન્ધો જ્ઞાન પણ અનિશ્ચિત જ રહે છે અને તે પ્રમાણે અમે સર્વ પદાર્થાને અવ્યક્ત માનીએ છીએ. · સ્થ—તમે। જે અનુમાનથી એવા નિર્ણય ઉપર આવા છે કે પદાર્થ માત્ર અવ્યક્ત છે તે તે અનુમાન જ્ઞાન છે કે બીજું કાંઈ? જો જ્ઞાન છે તે હમણાં જ તમે કહ્યું કે જ્ઞાનથી નિય થઇ શકતા નથી માટે અનુમાનથી પણ નિય થશે નહિ. અનુમાનથી નિર્ણેય નહિ થાય એટલે અન્યકતપણું અનિશ્ચિત જ રહેશે. અને જો તમે એમ કહેશે કે અજ્ઞાન છે તે નિશ્ચય પણુ કરનાર છે તે તમે તમારા પક્ષ છોડી દો છે ને પક્ષના ત્યાગ સાથે આ જ્ઞાનથી તેમ અન્ય જ્ઞાનાથી પણ નિર્ણય થઈ શકે છે એમ માનવું પડશે. વળી જ્ઞાનથી નિર્ણય નથી થતા એવી તમારી જે પ્રતિજ્ઞા છે તેમાં તમે જ્ઞાનથી સર્વથા નિર્ણય નથી થત એમ કહેા છે? કે કાંઇક થાય છે તે કાંઇક નથી થતુ તેમ કહા છે? For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૬૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ છે. મુ૦—શ્રુતજ્ઞાનથી કાઇ પણ પદાર્થમાં નિર્ણય કરી શકાતા જ નથી. છેવટ તે જ્ઞાનથી દરેક પદાર્થો શક્તિ જ રહ્યા કરે છે. જ્યાંસુધી પ્રત્યક્ષ જ્ઞાન ન થાય ત્યાંસુધી પરાક્ષ જ્ઞાનથી થતું જ્ઞાન પણ પરાક્ષ જ રહે છે, અનિશ્ચિત જ રહે છે. સ્થ—જો શ્રુતજ્ઞાનને તમે નિર્ણય કરાવનારું નથી માનતા તે ‘ સ્વર્ગ છે, મેક્ષ છે, તપ જપ કરવાથી, લેાચ વગેરે કાયકષ્ટ સહન કરવાથી આત્મશુદ્ધિ થતાં થતાં તે પ્રાપ્ત થાય છે તે તેથી વિપરીત બાહ્ય પરિશુતિથી અને વિષયામાં રાચવા-માચવાથી દુર્ગતિના ભાજન થાય છે' વગેરે પણ શ્રુત જ્ઞાનથી જ જણાય છે, તે તે પણ શક્તિમાની શા માટે તપ જપ વગેરે છેડી દેતા નથી તે વિષયેમાં રાચતા નથી ? Acharya Shri Kailassagarsuri Gyanmandir મુશ્રુતજ્ઞાન સ્વયં અનિશ્ચયકારી છે, પરંતુ આ તપપ વગેરેના ઉપદેશ અને સ્વર્ગ મેાક્ષ વગેરેની સ્થિતિ જે શ્રુતજ્ઞાનથી થાય છે તે શ્રુતજ્ઞાન વાસ્તવિક શ્રુતજ્ઞાન નથી, પરંતુ ત્રણે કાળના સંભાવને પૂર્ણ સત્યપણે જાણુનાર કેવળજ્ઞાનમાંથી ઊતરી આવેલ છે, જે શ્રુતજ્ઞાનને અમે અનુસરીએ છીએ તે શ્રુતજ્ઞાનના ઉપદેશક તીર્થંકર પ્રભુ છે. તે પ્રભુમાં અમને વિશ્વાસ હાવાથી અમને તેમના વચનરૂપ શ્રુતજ્ઞાનમાં પણ વિશ્વાસ છે. ને તેથી અમે તપજપાદિમાં અનુસરીએ છીએ. સ્થ૦—જો તમે સન પ્રભુએ કહેલ શ્રુતજ્ઞાનને પ્રમાણ માની અનુસરે છે તે તે પ્રભુએ જ કહ્યું છે કે હજી આ ભરતમાં ૨૧ હજાર વર્ષ સુધી સંયમધર્મ રહેનાર છે, તે પાલન કરનાર મુનિએની પીંછાન માટે તેનાં લિંગે પણ તેઓએ બતાવેલ છે, જેમકે— જેએ સર્વથા જીવહિ'સા ન કરતા હોય, ખૂડૂ ન ખેલતા હાય, ચોરી ન કરતા હાય, બ્રહ્મચર્ય પાલન કરતા હાય તે પરિગ્રહી ન હેાય, રાત્રિભાજનને જેમને ત્યાગ હાય, આવશ્યક નિયમેમાં તે શુદ્ધ આચાર-વિચારના પાલનમાં જે તત્પર હેાય; તેઓ મુનિ કહેવાય છે. આ પ્રમાણેના લિંગા જ્યાં જણાતાં હોય ત્યાં મુનિપણું જાણવું અને વંદનાદિ સ વ્યવહારને અનુસરવું તેમાં કઇ દોષ નથી. જે માટે કહ્યું છે કેઃ जर जिणमयं पमाणं मुणित्ति ता बज्झकरणसंसुद्धं । देवपि वदमाणो विसुद्धभावो विसुद्धो उ ॥ જો તમને જિનમત પ્રમાણ છે તે બાહ્ય ક્રિયાએથી વિશુદ્ધ એવા મુનિને તે દેવ હાય તે પણ વિશુદ્ધ ભાવે વંદન કરવું તે વિશુદ્ધ જ છે. ( તેમાં કંઇ પણ દેષ નથી. ) મુ–અમને તમારાં વચન પ્રમાણ છે. અમે સ` મુનિઓને બાહ્ય લિંગથી મુનિ માની અનુસરીએ છીએ, પરંતુ આચાર્યને પ્રસંગ થયા બાદ અમને સર્વ સ્થળે શંકા રહ્યા કરે છે, અમારાં ચિત્ત એટલાં તા વિહ્વળ થઈ ગયાં છે કે અમે કાઇ પણ જાતને એક નિર્ણય કરી શતા નથી તે તેથી શંકિત હૃદયે વન્દનાદિ ક્રિયાએ કરવી તે કરતાં ન કરવી તે જ વધારે સારું સમજાય છે, માટે અમે તેમાં પ્રવૃત્ત થતા નથી. સ્થ૦-જો એવી શંકાથી તમે પ્રવૃત્તિઓને ત્યાગ કરતા હો તેા તમારા હૃદયથી તમને સ પદાર્થોમાં શંકા છે. તે શા માટે આહારપાણી, વસ્ત્રપાત્ર આદિને ત્યાગ કરતા નથી, કારણ કે તેમાં પણ શી ખબર પડે કે આ ભાત છે કે ખીજું કંઇ ? આ પાણી છે મદિરા ? આ વસ્ત્ર છે કે દોરી અથવા સર્પ ? આ પાત્ર છે કે પત્થર ? માટે એક પ્રવૃત્તિને ત્યાગ કરેા છે તેા ખીજી પ્રવૃત્તિઓને પણ શા માટે ત્યાગ કરતા નથી ? For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] નિહુનવવાદ [ ર૬૭]. મુ-શ્રુતજ્ઞાનથી પદાર્થમાં અંશે અંશે તે નિશ્ચય થાય છે ને તેથી વસ્ત્રપાત્ર, ભાતપાણી વગેરેમાં ખબર પડે છે કે આ ભાત જ છે, આ પાણી જ છે, આ વસ્ત્ર જ છે, આ પાત્ર જ છે પણ પત્થર નથી. અને તે પ્રવૃત્તિઓ અનિવાર્ય હોવાથી અમે ચાલુ રાખી છે. સ્થ૦-–જેમ તેમાં તમે કંઈક નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે છે તે જ પ્રમાણે મુનિઓના વંદનાદિમાં પણ બાહ્ય લિગેથી કંઈક નિર્ણય કરી પ્રવૃત્તિ કરો. બુતજ્ઞાનથી તમે આન્તર પરિણામ ન જાણી શકતા હે તે પણ બાહ્ય પરિણામ તે જાણી શકાય છે. મુ–અમને ભાત પાણી વગેરે વહોરવામાં કોઈ પણ સમયે ભાતને બદલે બીજું કે પાણીના બદલે મદિરા આવી નથી ને તેથી અમને તેમાં શંકા રહેતી નથી, પણ આ મુનિઓના વિષયમાં તે અમારું હૃદય ખ્યા જ કરે છે. દૂધથી દાઝેલે જેમ છાસને પણ ફૂંકી ફૂંકીને પીવે છે ને દૂધ સામું તે જાતે જ નથી તેમ અમને આ વંદનાદિમાં ઉલ્લાસ જ થતો નથી. સ્થ૦–જે તમને એમ જ છે તે તમે કેટલી વાર મુનિઓને દેવ સ્વરૂપે જોયા? આ આષાઢદેવ સિવાય તમારી પાસે બીજુ કયું દૃષ્ટાન્ત છે, કે જેથી તમારું હૃદય શંકિત જ રહ્યા કરે છે, માટે ભાત પાણીની જેમ આમાં પ્રવૃત્તિશીલ બને. વળી ઘણે સંવાદ એવો મળે છે કે બધા મુનિઓ જ છે, છતાં કદાચ એમ પણ માની લે કે બધા મુનિઓ નથી પણુ દેવ છે તે પણ તમને એવો નિર્ણય તો નથી જ ને કે બધા દેવ જ છે. તમારા જ્ઞાન પ્રમાણે તો તમે બધાને મુનિ સ્વરૂપે જ જુઓ છો તે પછી તેમને વંદનાદિ કરવામાં તમને અડચણ શી આવે છે? મુર-અડચણ તો કંઈ આવતી નથી, પણ ફક્ત બાહ્ય લિંગથી કંઈ વ્યવહાર ચાલતે નથી. તેમાં કંઈક નિશ્ચય પણ થવો જોઈએ. જે નિર્ણય કર્યા સિવાય એકલા બાહ્ય લિંગથી વંદન કરીએ તે પાસત્થા વગેરેને પણ શા માટે વંદન ન કરવું ? તેમને પણ બાહ્ય લિગ તે છે, માટે જેમ પાસત્થા આદિને વંદન નથી કરતા તેમ જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈને વંદન કરવું નહિ એ અમારો નિર્ણય છે. આ સ્થ૦-પાસસ્થામાં તો બાહ્ય લિગે પણ પૂર્ણપણે જણાતાં નથી. તેઓને તે કેવળ ઉદરવૃત્તિ માટે જ વેષ જણાય છે, માટે તેમને વંદનાદિ કરવામાં સમકિતમાં દૂષણ અને સાવવાનુમોદનરૂપ દોષ લાગે છે, તે પ્રમાણે અહીં નથી, માટે વંદનાદિ કરવાં જોઈએ. મુવ-જેમ તેમાં સાવદ્યાનુમોદન દેષ લાગે છે તેમ જ અહીં પણ મુનિ કદાચ દેવ હેય તો સાવદ્ય (પાપ)ની અનુમતિને દોષ લાગે જ, માટે જ્યાં સુધી અમને નિર્ણય નહિ થાય ત્યાંસુધી અમે વંદનાદિ કરશું જ નહિ. સ્થ-જો તમારે એ જ આગ્રહ છે તો તમે જિનેશ્વરની પ્રતિમાને શા માટે વંદન કરો છો ? જેમ ફક્ત ભાવનાની વિશુદ્ધિ માટે જ વંદન થાય છે, તેમ કેવળ ભાવનાની શુદ્ધિ માટે નહિ પણ શાસનને રક્ષણ માટે પણ મુનિઓને વંદન કેમ કરતા નથી ? વળી તમને સાધુઓમાં તે મુનિપણાને સંદેહ છે કે આ મુનિ હશે કે દેવ ? આમાં સાધુપણું હશે કે નહિ પણ જિનપ્રતિમામાં તો સાક્ષાત જિનપણું નથી (એમાં તો જિનપણુની પ્રતિષ્ઠા છે) એ નિશ્ચય છે. છતાં શા માટે ત્યાં વંદનને ત્યાગ ન કરતાં અહીં વંદનને નિષેધ કરો છો? જે અહીં પાપાનુમોદન For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮] શ્રી જેને સત્ય પ્રકાશ [ વર્ષ ૭ રૂપ દોષ બતાવતા હો તો ત્યાં પણ પ્રતિમામાં દેવે વાસ કર્યો છે કે નહિ, પ્રતિમા દેવાધિછિત છે કે નહિ તેની શી ખબર પડે એટલે ત્યાં પણ સંશયથી વંદન કરતા તમારા મતે પાપાનુમતિ રૂપ દોષ લાગશે જ. તેમજ તમે વ્યવહાર નયથી જુદા પડી નિશ્ચય નયે જ પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા થશે તે કાલાન્તરે તમે અતભ્રષ્ટ તતભ્રષ્ટ થશે, કારણ કે- આહાર, વસ્ત્રપાત્ર વગેરેમાં પણ તમને શંકા થશે કે આ દેવકૃત હશે કે નરકૃત ? શુદ્ધ કે અશુદ્ધ ? ઈત્યાદિ શંકાઓથી તમે તે ગ્રહણ નહિ કરી શકે ને તમારો સંયમમાર્ગ દુરારાધ્ય થશે. વળી મુનિઓ સાથે રહેવામાં પણ તમને શંકા થવા લાગશે કે આ મુનિ હશે કે કોઈ સ્ત્રી ચાલાકીથી અમને ભ્રષ્ટ કરવા આવો વેષ સજી આવી હશે ? આ સાધુ સુશીલ હશે કે દુ:શીલ ? કોઈને “ધર્મલાભ ” દેતાં પણ તમને વિચાર આવશે કે–આ ગૃહસ્થ હશે કે આવા વેષમાં કોઈ અભ્યન્તર મુનિ હશે ? જે મુનિ કે ગૃહસ્થની શંકામાં ધર્મલાભ આપશો ને કદાચ મુનિ નિકળશે તે મૃષાવાદનો દોષ લાગશે. એટલે કોઈને ધર્મલાભ દેવો પણ બંધ થશે. દીક્ષા દેતાં તમને એમ થશે કે આ જીવ ભવ્ય હશે કે અભવ્ય? આ દીક્ષા આત્મકલ્યાણ માટે લેતો હશે કે આજીવિકા માટે? આ સજન હશે કે દુર્જન હશે? એવી શંકાઓમાં ને શકાઓમાં દીક્ષા પણ કેઈને નહિ અપાય. - કદાચ તમારામાં તો કંઈક અંશે શ્રદ્ધા પણ હશે, પરંતુ તમારા આ વિચારે ફેલાશે ને અટકશે નહિ તે કાળાન્તરે દરેક વસ્તુઓ શંકાત્મક થઈ જશે. કઈ કઈને ઉપદેશ સાંભળશે નહિ. તેમાં પણ શંકા કરશે કે આ ઉપદેશ સત્ય હશે કે અસત્ય ? ઉપદેશ પરમાર્થ માટે આપે છે કે સ્વાર્થ માટે ? અને છેવટે તે શંકાઓ આગળ વધતાં તમારા શક્તિ મતાનુયાવીઓ-જિનેશ્વર હતા કે નહિ? તેમણે બતાવેલ સ્વર્ગ મોક્ષ નરક પુણ્ય-પાપ કોણે જોયાં છે? માટે તે પણ હશે કે નહિ –એમ શંકાપરાયણ થઈ જશે. માટે જિનશાસનમાં રહેવું હોય તો વ્યવહાર માર્ગની અપેક્ષાએ તમારે ચાલવું જોઈએ. કેવળ નિશ્ચયને વળગીને વ્યવહારને લેપ કરવો એ મિથ્યાત્વ છે. છઘની ક્રિયા વગેરે સર્વ વ્યવહાર નયને અનુસરીને ચાલે છે. વિશુદ્ધ મનથી કંઈક અજાણતા અશુદ્ધ આચરણ થાય તો પણ તે વિશુદ્ધ જ છે. અને અશુદ્ધ મને વિશુદ્ધ આચરેણ કરે તો તે અશુદ્ધ કહેવાય છે શ્રુતજ્ઞાની પિતાના ઉપયોગ પ્રમાણે વિશુદ્ધ ગોચરી લાવે ને કેવળી તે પિતાના જ્ઞાનથી અશુદ્ધ વે તો પણ વ્યવહારનો આધાર શ્રુતજ્ઞાન ઉપર અવલખતો હોવાથી વાપરે છે, ને નિષેધ કરતા નથી. માટે હે મુનિઓ ! જે તમારે વ્યવહારમાં રહેવું હોય તે આવી આચારવિધાતક કુશંકાઓનો ત્યાગ કરી વ્યવહાર માર્ગ પ્રમાણે વિશુદ્ધ જણાતા મુનિઓને વંદનાદિ કરવાના વ્યવહારમાં પ્રવૃત્ત થાઓ ! ॥ इति निह्नववादे तृतियो वादः ॥ (ચાલુ) For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीकालिकाचार्य-कथा =[ एक प्राचीन पद्यबद्ध संस्कृत काव्य] संग्राहक-पू. मुनिमहाराज श्री कान्तिसागरजी ભારતવર્ષના ઈતિહાસમાં કાલિકાચાર્યનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે, એટલે પછી જૈન સમાજના પ્રભાવક આચાર્યોમાં તેમનું સ્થાન ઉચ્ચ કોટીનું હોય એ તદ્દન સ્વાભાવિક છે. કાલિકાચાર્ય સબંધી અનેક પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, અપભ્રંશ વગેરે ભાષાઓમાં પ્રબંધ દૃષ્ટિગોચર થાય છે. સંસ્કૃત પ્રાકૃતની કતિ પય કથાઓ મિત્ર બ્રૌન મહાશયે “સ્ટેરી ઑફ કાલક” નામના ગ્રન્થમાં આપેલ છે. ભાષા સબંધી અનેક કથાઓને ઉલ્લેખ હજી સુધી પૂરેપૂરા કેઈએ કરેલ નથી. જો કે બધી કથાઓને સાર તે સમાન જ છે, પરંતુ રચનાશૈલિ ભિન્ન ભિન્ન છે. તત્સંબંધી મારે એક વિકૃત નિબંધ લખવા વિચાર છે, અહીં જે કાલકાચાર્ય–કથા આપવામાં આવેલ છે તેના રચયિતા કોણ છે એ કહેવું અશક્ય છે. પણ એ કથા ૧૬મી શતાબ્દિ પહેલાં રચાયેલ હોવી જોઈએ એમ હસ્તલિખિત પ્રતિ પરથી અનુમાન થાય છે. આની મૂળ પ્રતિનાં કુલ ચાર પત્રો છે. અક્ષરે બહુ જ સુંદર છે. મૂળ પ્રતિ ભાંદતીર્થમાં જૈન જ્ઞાન ભંડારમાં સુરક્ષિત છે. આ પ્રતિ લાવવા માટે હિંગણધાટ–નિવાસી બંસીલાલજી કેચર ધન્યવાદને પાત્ર છે. આ કથામાં મૂળ વસ્તુ તે બીજી કથાઓ જેવી જ છે. પણ સંસ્કૃત શ્લેકમાં રચાયેલ આ કથા કાવ્યની દૃષ્ટિએ મહત્ત્વની છે. એની રચના બહુ જ હૃદયંગમ, પ્રાસાદિક અને સહજતાયુક્ત છે એમ એના શ્લેકે વાંચતાં જણાઈ આવે છે. આ કૃતિની બીજી પ્રતિ કઈ ભંડારમાં હોય અને તેમાંથી તેના રચયિતા કવિવરનું નામ મળી શકે તે વિદ્વાનોને વધુ ઉપયેગી થઈ પડે! આશા છે જેને જ્ઞાનભંડારેથી પરિચિત વિદ્વાનો આ માટે અવશ્ય ઘટતું કરશે. અસ્તુ ! - ૩છે નમઃ શ્રીનપાર્શ્વનાથાય નમઃ | श्रीवर्द्धमानपदपद्ममरालदेवं, श्रीवर्धमानमभिनम्य जिनेन्द्रदेवम् । किश्चित्कथामुभयथा समयार्थभाजां, वक्ष्याम्यहं सुगुरुकालिकसरिराजाम् ॥१॥ अत्रैव भाति नगरं भरतेऽलकामं, धारादिवासमिति पुण्यजनाप्तशोभम् । श्रीवैरिसिंह इति तत्र नृपः सुरीतिः, सत्याभिधाऽस्य दयिता सुरसुन्दरीति ॥२॥ तन्नन्दनोऽजनि सुकालिकनामधेयः, सन्नन्दनोज्ज्वलकलापटलैरमेयः। स क्रीडयन्नुपवनेऽन्यदिने तुरङ्ग, द्वेधा गुणाकरमवाप गुरुं सरङ्गम् ॥३॥ तद्देशनामृतरसं स रसानिपीय, संपृच्छय सौवपितरो' भवतो निरीय । संसेवितो नृपतनूद्भवपञ्चशत्या, रङ्गादुपायत चरित्ररमां विरत्या ॥४॥ १ स्वीयपितरौ। For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ २७० શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ पुण्योल्लसन्नवसुवर्णकषाश्मपट्टे, संस्थापितः सुगुरुणा गुरुणात्मपट्टे । कुर्वन् क्रमेण विधिनेव विहारमालां, सूरिः समागमदिमां नगरी विशालाम् ॥५॥ तत्रैव मरेरनुजा सरस्वती, समाययौ कर्मगतेर्महासती । यान्ती बहिः स्थण्डिलमण्डलेऽन्यदा, साऽलोकि मालव्यमहीभुजा मदात् ॥६॥ हा शासनाधीश्वर ! हा सहोदर, श्रीकालिकार्येति बहुप्रलापिनी । श्येनेरिवोड्डीननवीनमल्लिका, सान्तःपुरेऽक्षेपि नृपेण पूरुषैः ॥ ७॥ श्रुत्वेति सौवाश्रयशैलगह्वरात् , समेत्य सूरीश्वरकेशरी जवात् ।। तं मत्तमातङ्गमिवोल्लसन्मदं, नृपाधमं प्राह नयद्रुमच्छिदम् ॥ ८॥ शशी यदि स्याद्विषवृष्टिमादधि,-मरा विमुश्चेत स चेदपांनिधिः। अन्यायभाजो यदि भूभुजां व्रजा,-स्तिष्ठन्ति जीवन्ति तदा कथं प्रजाः १ ॥९॥ महासतीं मुश्च कलङ्कपादपं, मा सिञ्च भूपानघ वारि निक्षिपन् । महेशलङ्केशनरेश्वरादिव,-न्मा मा भव त्वं भवयुग्मनाशकृत् ॥ १० ॥ इतीरितं सूरिवचो नियत्या,-ऽगलन्नृपे छिद्रकरेऽम्बुगत्या। अभाणि संघस्य तदा मुखेन, संघोऽपि नाऽमानि दुराशयेन ॥ ११ ॥. अमानितं संघवचो निशम्य, सर्वाङ्गरम्यः कृतिभिः प्रणम्यः । सिद्धान्तसारं मनसा धिगम्य, चित्ते गणी चिन्तयति स्म सम्यक् ॥१२॥ ये प्रत्यनीका अनघेऽपि संचे, उड्डा(न?)कोपेक्षकदूषकाश्च । तेषां गतिं यामि कुगर्दभिल्लं, राज्यच्युतं चेन्न करोमि भिल्लम् ॥ १३॥ इति प्रतिज्ञाय गुरुः प्रदाय, गच्छं च गीतार्थमुनिबजाय । विधाय वेषं हिलानुकार,-मिति ब्रुवाणः पुरि संचचार ॥ १४ ॥ स गर्दभिल्लक्षितिपस्ततः किं, चेद्रम्यमन्तःपुरमस्य तत् किम् । जनः सुवेषो यदि वाऽस्य तत् किं, भिक्षामटाट्ये विजने ततः किम् ॥१५॥ इत्यादि जल्पन्तमनल्पमाल,-मालं तदा सूरिवरं विलोक्य । पौरा नृपावर्णपरा बभूवुः,-रूचुस्तदेत्थं सचिवाश्च भूपम् ॥ १६॥ सुरूपरम्यासु नृपाङ्गजासु, प्राणपियासु द्युतिभासुरासु । साध्वी मिमां कामयसे नु कामं, हणीयसे किं न धरेश ! नाम ॥१७॥ तदा कृशानुईविषेव सिक्तः, कोपारुणो भूमिपतिय॑युक्त। रयातयात स्त्रगृहे प्रदत्त, शिक्षा स्वपित्रोः पुरतोऽभिधत्त ॥१८॥ २ सोपाश्रय । For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४] શ્રી કાલિકાચાર્ય-કથા [ ર૭ मत्वा मुनीन्द्रो नृपरायमाना(१), श्रव्यानशेषानिति मन्त्रिणोऽपि । चचाल कूले सकनाममूले, जगाम तत्रैककसाहिधाम ॥ १९ ॥ कलाभिरावर्जि सर्जिताभिः, सूरेः सतस्तत्र मुखासिकाभिः। निवेदितो द्वारभुजाऽथ दूतः, साहानुसाहेरपरेयुरागात् ॥ २० ॥ तेनाग्रतस्तां क्षुरिकां विमुक्तां, कच्चोलकेनाकलितां विलोक्य । स सासहिः सर्वभरस्य चापि, साहिर्मुखे म्लानिमुवाह वेगात् ॥ २१ ॥ पप्रच्छ सूरिः किमतुच्छदुःख,-खानिर्विलक्षाशय ! लक्ष्यसे त्वम् । स चक्रवन्नाथ ! रविप्रसादो,-दये श्रिताः प्रीतिपरा भवन्ति ॥ २२॥ साहिबभाषे न विभो ! प्रसादः, किन्नु प्रभोः कोपकदुचनादः । नामाङ्ककच्चोलकयुक्तशस्त्री, तस्यागता सेवकशीर्षहन्त्री ॥ २३॥ तवैकरुष्टोऽन्यतरस्य कस्या,-पि वा स राजा गुरुणेति पृष्टः । स आह मत्पञ्चकयुन्नवत्या, मितेषु भूपेषु स रोषदुष्टः ॥ २४ ॥ श्रीकालिकाचार्यगुरूपदेशा,-देशान्निजाते निखिलक्षमेशाः । उत्तीय सिन्धुं लघु नामसिन्धुं, प्रापुः मुराष्ट्रं सुकृतैकबन्धुम् ॥ २५ ॥ संवीक्ष्य वर्षाः प्रकटप्रकर्षा-स्ते तत्र वासं विदधुः सहर्षाः । घनात्यये तानिजगाद सूरिः, किं वोऽभियोगा उदयीति भूरिः ॥ २६ ॥ पोचेऽथ तैर्नाथ ! न नोऽस्ति शम्बलं, येनापनीपत्ति जनो भृशं बलम् । ....सुवर्णीकृतभास्वदिष्टिका,-स्तेभ्योऽदिता नो गुरुराहितेष्टिकाः ॥ २७ ॥ ततः सुराष्ट्रविषयादशेषा,-चमूमहीयोमहिमाविशेषाः। प्रचेलिवांसो गुरुणा सरेखा,-स्ते लाटदेशान्तरुदारवेषाः ॥ २८ ॥ श्रुत्वा यतस्तानथ मालवेशः, स्वदेशसीमाकृतसंनिवेशः । तस्थौ स्थिरः सर्वबलैरुपेतः, कृत्वा सकोपं रिपुषु स्वचेतः ॥ २९ ॥ कुन्तासिवाणप्रमुखस्य युद्धं, सैन्यद्वयस्याप्यजनि प्रसिद्धम् । निजं बलं हीनबलं विमृश्य, विवेश वर्म कुपतिः कुदृश्यः ॥ ३०॥ शाले रिपूणां निकरण रुद्ध, प्रवर्तमानेऽथ सदैव युद्धे । सूरेः पुरः साहजनो जजल्प, प्रमोदकोट्टो ननु शून्यकल्पः ॥ ३१॥ आचार्यवर्याः स्वविदाऽवधार्य, प्रोचुस्तदा कार्यमिदं विचार्य । अद्याष्टमीमाप्य स गईभिल्लो, विद्यां ध्रुवं साधयति स्वमल्लः ॥ ३२ ॥ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ २७२ ] શ્રી જૈન સત્ય પ્રકારો दृष्ट्वा खरी सहचरीं नृपतेः सुबोधैः, सुरेरभाणि सहसा सह साहियोधैः । अष्टोत्तरं भटशतं लघुशब्दवेधि, संस्थाप्य सूरिवचनादितरन्न्यषेधि ॥ ३३ ॥ संपूरिते सुचिते शरधोरणीभिः खर्या मुखे रिपुभटैरसुचोरणीभिः । विध्यास्य मूर्द्धनि च मूत्रमलं दधाना, दृष्टा न केन कुपिता प्रपलायमाना ||३४|| स गर्दभोऽय हतप्रभावः, साहिप्रवीरैरशुभस्वभावः । For Private And Personal Use Only ७ निवध्य निन्ये सुगुरोः सकाशे, मलिम्लुचौपम्यधरचकाशे ॥ ३५ ॥ रे धृष्ट ! दुष्टाधम ! पापनिष्ठ !, निकृष्ट ! संवेन मयाऽवशिष्टः । तदा न किं चेतितवानसि त्वं, रेऽद्यापि तत्त्वं शृणु भावतत्त्वम् ।। ३६ ।। महासतीशीलविघातसङ्घा, -ऽपमानदानद्रुमपुष्पमेतत् । " अनन्तसंसारपथप्रचार, - फलप्रकारस्तव भाव्यपारः ॥ ३७ ॥ आरिति प्रभणितोऽपि कृपार्द्रचित्ते, - दूनः पुरातनकृतैरशुभैर्निमित्तैः । पापः स एव निरवास्यत देशमध्या, - त्साध्वी च सारचरणा विदघे विशुद्धया ॥ आलोच्य सर्व्वमपि दुष्कृतकप्रकारं, सूरिर्वभार निजकं गुरुगच्छभारम् । ते साहयोऽपि गुरुपादपयोजहंसाः कुर्वन्ति राज्यमनघं प्रथितप्रशंसाः ।। ३९ ॥ समूलमुन्मूलितशाकवंशः, क्रमादभूद्विक्रमभूपतंशः । येनात्र यक्षाप्तवरत्रयेण, चक्रेऽनृणत्वं जगतोऽचिरेण ॥ ४० ॥ संवत्सरोऽयं ववृते यदीयः, शाकक्षितीशामपि स द्वितीयः । तदेतदेवं प्रकृतं स्वरूपं प्रसङ्गतोऽभण्यत भाविरूपम् ॥ ४१ ॥ आमन्त्रितः श्रीवलमित्रभानु - मित्राधिपामाभ्यां भगिनीसुताभ्याम् । ययौ पुरं श्रीभृगुकच्छनाम, सूरीश्वरोऽथोज्ज्वलकीर्त्तिधाम ॥ ४२ ॥ श्रीकालिकाचार्यमुखारविन्दा, दापीय पुण्योक्तिमहामरन्दान । दीक्षां प्रपेदे गुरुभागिनेयी, भानुश्रियः श्रीबलभानुः ॥ ४३ ॥ नृपादिलोकं जिनधर्म्मलीनं, दृष्ट्वा गुरूपास्तिरसेन पीनम् । क्रोधं पुरोधा बहुधा दधानः, सभासमक्षं गिरमाततान ॥ ४४ ॥ श्वेताम्बरा दर्शनवाह्यतत्त्वा, वेदत्रयाचारनिवारकत्वात् । म्लेच्छादिवचैव मुमुक्षुपक्षं श्रुत्वा जगौ सूरिरितोऽग्रपक्षम् ।। ४५ ।। प्रत्यक्षतस्तेऽत्र विरुद्ध एष - पक्षस्तथा हेतुरसिद्ध एषः । वेदोक्त हिंसाकरणेन नूनं दृष्टान्तकं भावदसाधनोनम् ॥ ४६ ॥ 9 Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કાલિકાચાર્ય-ક્યા [ २७३ j एवं प्रकारैः स कृतो निरुत्तरः, पुरोहितः सूरिषु बाह्यसादरः । वहनम्यां नगरेऽत्यनेषणा,-मचीकरत्तामवबुध्य तत्क्षणात् ॥ ४७ ॥ आर्या महाराष्ट्रमहीविभूषणे, ययुः प्रतिष्ठानपुरेऽस्तदूषणे । तत्रास्ति भूमीपति सालवाहनः, सदाहतो विक्रममेघवाहनः ॥४८॥ समागते पर्युषणाभिधाने, पर्वण्यथासन्नतरे प्रधाने । श्रीकालिकाचार्यपुरो विशेष, विश्वापतिर्विज्ञपयत्यशेषम् ॥ ४९ ॥ नभस्यमासोज्ज्वलपञ्चमीदिने, शक्रोत्सवोत्र प्रथितोऽखिले जने । षष्ठयां ततः पर्युषणा विधीयता, ममैष मानः सुगुरोः प्रदीयताम् ॥५०॥ विज्ञाय विज्ञप्तिमिमां नरेशितुः, स्मृत्वाऽऽह सूरिः समयं जिनेशितुः। न लध्यते पर्युषणाख्यवासर,-स्तां पञ्चमी चेञ्चलतीह मन्दरः॥५१॥ कुर्यात्तदर्वाग्रिति गां सुराजः, श्रुत्वा चतुर्थ्यामथ पर्वराजः। गणाधिपैस्तस्य महोपरोधा, दाधायि सिद्धान्तविधिप्रबोधात् ॥ ५२ ॥ अथान्यदा दुर्विनयं विनेय,-व्रजं विलोक्य प्रभुरेवमूचे । तपो निरर्थ किल कूलवाल,-पञ्चालिकाजीवमहासतीवत् ॥ ५३॥ इत्यादिदृष्टान्तपरम्पराभिः, शिष्यानबुद्धानवबुद्धय ताभिः । एकः प्रभुस्तं निजशिष्यशिष्यं, सूरिं ययौ सागरचन्द्रकाख्यम् ॥ ५४ ॥ धम्मोपदेशं दिशतोऽस्य बाढं, श्रीकालिकार्योऽभिदधाति गाढम् । नास्तीह धर्मो भुवि भूरिसत्त्वाः, पञ्चप्रमाणा विषयात्मकत्वात् ॥ ५५ ॥" खपुण्यवन्ध्यातनयादिदृष्ट,-दृष्टान्तभावै रसभाव इष्टः। अजातपुत्रस्य यथा न नाम, नासिद्धधर्मस्य तथाऽस्ति धाम ॥ ५६ ॥ श्रुत्वेति तां कर्कशतर्कवाचं, विस्तारयन्तं मुनिवृद्धमेतम् । अहो ! अयं कालिकसूरितुल्यो, विचिन्तयन् सागरचन्द्र ऊचे ॥ ५७ ॥ नेत्याश्रितोऽस्तीति पदप्रयोगः, पदद्वयस्यास्य विरोधयोगः। ... इत्युत्तरैः स्थापितधर्मवृक्षं, स सागरः प्राह फलैः समक्षम् ॥ ५८ ॥ श्रीसागरायो विहितस्वरूपः, सुवर्णभुव्यस्ति स सूरिभूपः । शय्यातरज्ञापितसर्वभावाः, शिष्याः समागुः पुनरत्र भावात् ॥ ५९ ॥ गच्छस्य संगादवगम्य सूरि,-मसौ गुरुं क्षामयति स्म भूरि । स वालुकाप्रस्थनिदर्शनेन, श्रीसूरिणाऽबोधि च सागरेन्द्रः॥ ६०॥ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ २७४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ अथान्यदाऽऽनम्य मुदा जिनेन्द्रं, सीमन्धरं तीर्थकरं सुरेन्द्रम् । पप्रच्छ सौधर्म्मपतिर्निगोद, - विचारणाकर्णनसप्रमोदः ॥ ६१ ॥ विभोऽधुनाssस्ते भरतेsपि कचि - निगोदतत्त्वार्थविदे विपश्चित् । जिनेश्वरोऽप्याह स कालिकार्यों, वेविद्यते सर्वविचारवर्यः ॥ ६२ ॥ विप्रस्य रूपेण समेत्य शक्रो, वेदं वदन्नात्मनि दम्भवक्रः । संप्रनयामास निगोदजीव - विचारमेवं गुरुरुच्चचार ॥ ६३ ॥ एकैकशोऽसंख्यनिगोद भाजां, गोला असंख्या अखिलेऽपि लोके । जानीहि चैकैकनिगोद मध्ये, जीवाननन्तानिति सूरिराह ॥ ६४ ॥ विज्ञाय पृष्टासुरथामरेन्द्र !, संभाषितः स्वीकृतस्त्रीयरूपः । सूरिं नमस्कृत्य तदालयस्य, द्वारं परावर्त्य जगाम धाम ॥ ६५ ॥ गीतार्थशिष्यं स्वपदं प्रदाय, समाधिना योग्नशनं विधाय । द्यामाप संधाय चतुर्विधाय सः कालिकः सूरिवरः शिवाय ॥ ६६ ॥ - ( शार्दूलविक्रीडितवृत्तम् ) , इत्थं कालिक रिराजचरितं सम्यकथाया मया, Acharya Shri Kailassagarsuri Gyanmandir वृद्धाया अवगम्य रम्यमहिमं संक्षेपतो भाषितम् । ये कल्पागमवाचने सक्जिया व्याख्यान्ति वर्षं प्रति, ત્ વ છે श्रीमन्तो विबुधजे तिलकतां लब्ध्वा शिवं यान्ति ते ॥ ६७॥ ॥ इति कालिकाचार्यकथानकं समाप्तम् ॥ मंगलमस्तु श्रीसंघस्य ॥ ॥ श्रीः ॥ १ ॥ For Private And Personal Use Only કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”×૧૦”ની સાઇઝ: આર્ટ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઇ : સાનેરી ऑर्डर : भूल्य-यार माना : ( ट्यास अर्थ होढ मानो भुट्टो ) શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ शिंगलार्धनी वाडी, घीघंटा, सभहावा. Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેડાના એક પ્રાચીન ધ્વસ્ત મંદિરનો પરિચય જેનપુરી અમદાવાદના સીમાડે જ નરોડામાં એક પ્રાચીન જિનમંદિર જમીનમાં દબાયેલ છે. કેઈ ધર્મપ્રેમી સખી ગૃહસ્થ એનો ઉદ્ધાર કરાવે! લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી. ન્યાયવિજ્યજી અમદાવાદથી પૂર્વ દિશામાં નરેડા નામનું એક ગામ છે. આ ગામ અત્યારે તે નાનું છે. પરંતુ પહેલાં આ એક મહાન નગરી હતી એમ કહેવાય છે. સુપ્રસિદ્ધ નલરાજાની નિષધ નગરી હોવાનાં અપૂર્વ માન, ગૌરવ અને પ્રતિષ્ઠા આ ગામને કર્ણોપકર્ણ પ્રાપ્ત થયેલ છે. પુરાણકાલીન આ નગરીના ઈતિહાસ ઉપર પ્રકાશ પાથરે એવાં પ્રમાણમાં એક પ્રમાણે આ નગરનિવાસીઓએ શોધી કાઢ્યું છે. આ પ્રમાણ એ છે કે નલરાજાના સમયનું મહાદેવજીનું મંદિર–મહાદેવજી અહીં છે. યદ્યપિ આ મંદિર તો તન અર્વાચીન–વીસમી સદીનું જ છે, કિન્તુ મહાદેવજીનું લિંગ તેઓ પ્રાચીન બતાવે છે. આ સિવાય અત્યારે ગામ બહાર ઉત્તર ને દક્ષિણ તરફ નલરાજા અને દમયન્તીના ટીંબા સામસામા છે. આ ટીંબાને અહીંના રહેવાસીઓ નલરાજાના સમયના કહે છે. આ તે નરેડાની પુરાણકાલિક પ્રાચીનતાની વાત થઈ. નગરનું પુરાણકાલીન નામ નિષધ નગરી હતું. નિષધનગરનું એક પુરાણ પણ છે. પણ મને તે જોવા નથી મલ્યું એટલે તે સંબંધી વધુ લખવાનું મેકફ જ રાખું છું.. હવે આપણે અહીંનાં જેનોનાં પ્રાચીન સ્થાન તરફ દૃષ્ટિપાત કરીએ–અહીં અત્યારે એક અર્વાચીન શિખરબંધ ભવ્ય મંદિર છે. આ મંદિર શેઠ હઠીસિંહ કેસરીસિહે બંધાવ્યું છે; અને દેખરેખ પણ તેમની જ હતી. આ મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન છે તેમાં કેટલીક તો અર્વાચીન છે જ્યારે કેટલીય પ્રાચીન ભવ્ય અને મનોહર મૂર્તિઓ છે. યદ્યપિ તેમના શિલાલેખ નથી દેખાતા એટલે આપણે એ જિનવરેંદ્ર દેવની મૂર્તિઓની પ્રાચીનતાને ચોક્કસ સમય નિણત ન કરી શકીએ, પરંતુ મુલનાયક શ્રી પાશ્વનાથજીની મૂર્તિ, કે જે જમીનમાંથી નીકળી છે તે પ્રાચીન અને મનોહર છે. મૂર્તિનાની છે છતાંયે દીવ્ય, તેજસ્વી, મનોહર, પ્રભાવશાલી અને આકર્ષક છે. આવી જ રીતે ભગવાનના જમણા ગભારામાં બિરાજ માન શ્રીપદ્માવતી દેવીની મૂર્તિ પણ પ્રાચીન છે. ખરી રીતે તો આ શાસનદેવીની મૂર્તિને ચમત્કાર, પ્રભાવ અને પ્રતાપને લીધે જ આ સ્થાન જેનોમાં પ્રસિદ્ધ છે. કેટલાક અજેને સુદ્ધાં અહીં માનતા માની જાય છે. નિરંતર સેંકડોની સંખ્યામાં ભાવિક જેને-નાના નાના જેને સંઘે અહીં આવે છે, પ્રભુનાં દર્શન પૂજન અને શાસનદેવીની વિવિધ માનતાઓ કરે છે, જેને લીધે આ નાનકડા ગામમાં રોજ મેળા જેવું જ રહે છે. નરેડાની આજની રેનક, વેપાર કે For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૭૬ ] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૭ વસ્તી રહી છે તે પણ આ જૈન તીર્થના પ્રતાપે જ છે એમ કહીએ તો કાંઈ પણ અતિશયોક્તિ નથી. શાસનદેવી પદ્માવતીની મૂર્તિની પાસે જ પદ્માવતી માતાની એક નાની મૂર્તિ છે. વાસ્તવિક રીતે આ મૂર્તિ પદ્માવતી માતાની લાગતી નથી પરંતુ અત્યારે જે પરંપરા પ્રચલિત છે તે આધારે જ આ નામ આપ્યું છે. આ મૂર્તિ નીચે પ્રાચીન શિલાલેખ છે, જેને ભાવાર્થ આ છે—“૧૪૨ ૦માં અમદાવાદ નજીક (સમીપ) રાજપુરનિવાસી શ્રાવકે સેરીસાના પાર્શ્વનાથ પ્રભુજીના જિનાલયમાં આ મૂર્તિ સ્થાપિત કરી છે પ્રતિષ્ઠાપક તપાગચ્છના..... છે” નામ નથી વંચાતું અર્થાત આ મૂર્તિ સેરીસા ઉપર આવેલી આસ્માની સુલતાનના સમયે ત્યાંથી રક્ષણુથે અહીં નરેડામાં લાવવામાં આવી હશે. અહીં પણ રક્ષણાર્થે તેને જમીનમાં દાટી દીધેલી તે આજથી સે વર્ષ ઉપર પદ્માવતી માતાની મોટી મૂર્તિ સાથે જમીનમાંથી નીકળેલ છે. હું અહીંના શિલાલેખ સંબંધી આગળ ઉપર લખવાનું મુલતવી રાખી અહીંના એક પ્રાચીન મંદિરને પરિચય આપવા ધારું છું. - અર્વાચીન જૈન મંદિરની નજીકમાં જ ફલાંગ દૂર તપોધન બ્રાહ્મણોને વાસ છે, જ્યાં તેઓ ખાસ કરીને રહે છે. તેમના વાસમાં એક મટે ઊંચે ટીંબો છે. અહીં શરૂઆતમાં ડું ખોદકામ કરતાં એક સુંદર પ્રાચીન જૈન મંદિરનાં શિખરે દેખાવા લાગ્યાં. પરંતુ જૈન સંઘની બેદરકારી, ઉપેક્ષા અને આળસને લીધે આ ખોદકામ આગળ વધતું અટકી ગયું. ખોદાયેલા ભાગ ઉપર પણ ધૂળ ફરી વળી અને એક અમૂલ્ય પ્રાચીન જૈન મંદિર ભૂગર્ભમાં જ રહ્યું. જ્યારે આ ગામવાસિઓને પથ્થરની જરૂર પડે કે તરત જ એ ખોદાયેલો ભાગ ખેદી એકાદી મોટી પથ્થરશીલા લઈ આવે. કોઈને ચટણી વાટવા, કૅશ ઘસવા, કપડાં ધોવા માટે પથ્થરની જરૂર પડે ત્યારે ગામવાળા માટે તો આ એક પથ્થરની ખાણનું કામ આપે છે. - જે કાંઈ બોદકામ થયેલું તેમાંથી નાની નાની દેરીઓનાં શિખરે, તેની તરફના પથ્થરો કે શિલાઓ નીકળેલી છે. આ શિલાઓનો એક ઢગલે ત્યાં પડે છે, જેમાં ઘણુએ નાના નાના પથ્થરે પડ્યા છે. બજાર વચ્ચે એક મકાનના ખૂણુમાં જૈન મંદિરની નાની દેરીનું શિખર ચડેલું છે. ગામ બહાર મોટું તળાવ છે. એ તળાવ માટે મજબૂત પીલર જોઈએ તો જેન મંદિરના શિખરનો ઉપરનો ભાગ ચડી દીધો છે. આવી જ રીતે તપાધન વાસમાં ઘણાં ઘરોમાં આ મંદિરના પત્થરને ઉપયોગ થયેલ છે. ટીંબાના જે ભાગનું ખોદકામ થયેલું છે ત્યાં આ મંદિરનાં તોરણ, ગભારાનો ઉપરનો ભાગ-કુંભી, મંદિરના થાંભલાના પથ્થરો ત્યાં પડેલા છે. વચમાંના ગુમ્બજના નાના નાના ટુકડાઓ પણ પડયા છે. ફરતી દેરીઓના પાછળના શિખર ઉપરની વિવિધ આકૃતિઓ ત્યાં પડેલી છે. તેમજ જ્યારે જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે જમીનમાંથી નાની નાની મૂર્તિઓના ખંડિત ભાગે પણ ઉપલબ્ધ થાય છે. અમે ત્યાંથી જિનેશ્વર ભગવાનની નાની ખંડિત મૂર્તિનું મસ્તક તથા બીજી મૂર્તિઓનાં મસ્તકે લાવ્યા છીએ. કહે છે કે આવી મૂર્તિઓ તે ઘણું ય નીકળે છે. પહેલાં પણ અહીંથી મૂર્તિઓ નીકળેલી, પરંતુ તે ખંડિત હોવાથી સાબરમતીમાં પધરાવી દીધેલી છે. આવી રીતે વિસ્તારથી જોતાં એમ લાગે છે કે અહીં એક બાવન જિનાલયનું પ્રાચીન મંદિર હોવું જોઈએ. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૪ ] નરોડાના ઘ્વસ્ત મદિરના પરિચય [ ૨૭૭ ] ખેદની વાત તે! એ છે કે અમદાવાદ કે જે જૈનપુરી કહેવાય ત્યાંથી દર વર્ષે હજારા જેના અહીયા આવે છે. છતાં કાઈ પણુ ભાવિક મહાનુભાવે આ તરફ લક્ષ્ય આપી આ મંદિરને પ્રકાશમાં લાવી જીર્ણોદ્ધાર માટે પ્રયત્ન નથી કર્યું. અમદાવાદના ધર્માં પ્રેમી ભાવિક ધનાઢય–જૈન સધની પહેલામાં પહેલી ફરજ છે કે આ મદિરને પ્રકાશમાં લાવે. વિધર્મીએના ભયથી કેટલાંએ સૈકાંઓથી ભૂગર્ભમાં રહેલા આ કળામય પ્રાચીન જિનમદિરને બહાર લાવી આજના પ્રચારયુગમાં ગુજરાતને પ્રાચીન કળા, ભક્તિ અને શ્રદ્ધાનાં દર્શન કરાવવાની અનિવાર્ય આવશ્યક્તા છે. જૈનસધની સુપ્રસિદ્ધ પેઢી—આણંદજી કલ્યાણજીની પેઢી જૈનપુરીમાં છે. તેના પ્રતિનિધિએ સવેળા જાગૃત થઈ આ પુણ્ય કાર્યના ભાર ઉપાડી લઇ આ ભવ્ય જિનમદિરને પ્રકાશમાં લાવવાનું પુણ્ય ઉપાર્જન કરે એ સૂચના વધુ પડતી નથી. મને આશ્રય તે। એ થાય છે કે અમદાવાદની નજીકના આ ભવ્ય મદિર પ્રત્યે જૈન સંઘે કેમ દુČક્ષ્ય કર્યું હશે ? ખેર, જે થયું તે થયું. હવે સમય ન કાઢતાં આ મદિરના ખેાદકામનું કાર્ય જલદી જ શરૂ થાય એમ ઈચ્છું છું આ લખતી વખતે ગુજરાત પુરાતત્ત્વના ભૂતપૂર્વ આચાર્ય અને ઇતિહાસના સાક્ષર સુજ્ઞ જિનવિજયજીના વિચાર! ટાંકી આ લેખ પૂર્ણ કરું છું. “××× મંદિરનિર્માણુ પાછળ તે કાલના જૈનાચાર્યોએ જે આટલા બધા વિશિષ્ટ ભાર આપ્યા છે અને કાર્ય દ્વારા પુણ્યપ્રાપ્તિની મહત્ત્વાકાંક્ષા જાગ્રત કરવા માટે શ્રાવકાને તેમણે જે સતતરૂપે લક્ષ્મીની સાર્થકતા ઉપદેશી તેના લીધે જૈતાએ આજ સુધીમાં ગુજરાતમાં હજારા જૈન મંદિરે બધાવ્યાં અને લાખા જૈનમૂર્તિ સ્થાપિત કરી-કરાવી. ગુજરાતનાં ગામે ગામ અને નગરે નગર નાનાં મેટાં અસંખ્ય જૈન મદિશ બંધાયાં; અને એ રીતે ગુજરાતની સ્થાપત્યકળાના અદ્દભુત વિકાસ સધાયા. એ સુંદર અને સુરમ્ય મદિરાના અસ્તિત્વથી ગુજરાતનાં કેટલાંએ ક્ષુદ્ર ગામેાને પણ નગરની શાભા પ્રાપ્ત થઈ, અને નગરેને પેાતાની સુંદરતામાં સ્વર્ગીપુરીની વિશિષ્ટ આકર્ષીકતા મળી. દુર્ભાગ્યે ગુજરાતનાં એ દિવ્ય દેવમદિરા અને ભવ્ય કળાધામેાના વિધર્મીઓના હાથે વ્યાપક વિધ્વંસ થઈ ગયા છે, અને આજે તે તેને હારમે હિસ્સે પણ વિદ્યમાન નથી. છતાં જે કાંઈ થેાડા ધણા અવશેષ। બાકી રહ્યા છે તેમનાં દનથી ગુજરાતની સ્થાપત્યકળાને આજે આપણને જે કાંઈ યત્કિંચિત્ સ્મૃતિસંતાષ થાય તેવા આલ્હાદ થઈ શકે છે તે માટે આપણે જૈનાને જ ઉપકાર માનવા જોઇએ. ’’ ( ગુજરાતિ ગ્રંથકાર સંમેલન-૧૯૩૮-વ્યાખ્યાન માલા) ( ગુજરાતના જૈનધર્મ વ્યાખ્યાન ) આ વચને નરાડાના ધ્વસ્ત મંદિરમાં આપણને પ્રત્યક્ષ દેખાય છે. અમદાવાદના જ કાઈ દિલેર દાની ધર્મી ગૃહસ્થ ધારે તે આ પ્રાચીન જિનમદિરને પ્રકાશમાં લાવી જૈનશાસનની પ્રભાવના કરી શકે તેમ છે, તેમજ સમસ્ત ગુજરાતને એક પ્રાચીન ભવ્ય કલામય મંદિરનાં દર્શોન કરાવી શકે તેમ છે. અમને પણ આ મંદિરનાં દર્શનને લાભ મલ્યે તેમાં અમદાવાદની માંડવીની પોળની નાગજી ભુધરની પેાળના ઉત્સાહી જૈન સંધ જ નિમિત્ત ભૂત છે. તેમના આગ્રહથી એક નાનકડા સધ સાથે અમે ત્યાં ગયા, રેકાયા અને મંદિરનાં દર્શનને લાભ મેળવ્યા. આ મદિરને પ્રકાશમાં લાવવાનો કાઈ ધર્મવીર લાભ લ્યે એ શુભેચ્છા સાથે વિરમું છું. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે શ લ દે શ ની પુ રા ત ન રા જ ધા ની શ્રાવ સ્તિ (વર્તમાન સહેટ-મહેટ) [ઇતિહાસપ્રસિદ્ધ એક પુરાતન જૈન નગરીનું ઐતિહાસિક વિવરણ] સં–શ્રીયુતનાથાલાલ છગનલાલ શાહ, પાલનપુર सुश्रावकाढया श्रास्वतीह भुवि विधुता। नगरी यत्पुरः स्वर्गिनगरी न गरीयसी ॥ –આચાર પ્રદીપ-૨૨૬ (પુણ્યસારકથા) - ભારતવર્ષનું આ પુરાતન અને ઐતિહાસિક નગર અયોધ્યાની ઉત્તરે અને બલરામપુર સ્ટેશનથી બાર માઈલના અંતરે વર્તમાનમાં ખંડેર હાલતમાં આવેલ છે. શ્રાવસ્તિની દક્ષિણ દિશાએ ફૈજાબાદ અને ઉત્તરમાં નેપાલ રાજ્ય, પૂર્વમાં ગૌડા અને પશ્ચિમમાં બહરાયમ આવેલ છે. આ સમૃદ્ધિશાળી નગર નાશ પામ્યા પછી હાલમાં તે સ્થાનને “સહેટ-મહેટ ક કિલાના નામથી ઓળખાવવામાં આવે છે. શ્રાવસ્તિમાં ત્રીજા જૈન તીર્થકર સંભવનાથનો જન્મ થએલ હતો. તેમ અંતિમ તીકર મહાવીરસ્વામીનું ચતુર્માસ અને મહાત્મા ગૌતમબુદ્ધ સાથેને શાસ્ત્રાર્થ આ સ્થાને થએલ હતા. રાજપુત્ર જમાલી કે જે શ્રમણ ભગવાન મહાવીર દેવથી ચઉદ વર્ષ બાદ પહેલા નિહ્નવ તરીકે થએલ તેમની ઉત્પત્તિનું સ્થાન આ નગર હતું. ( સ્થાનાંગસૂત્ર-૫૮૭.) ચીનાઈ યાત્રી ફાહિયાનની નોંધ. પ્રખ્યાત ચીનાઈ યાત્રી ફાહિયાન ઈ. સ. ની ચોથી શતાબ્દિમાં ભારતના પ્રવાસે આવેલ તે સમયના શ્રાવસ્તિનગરની નોંધ નીચે મુજબ તેમના પ્રવાસમાં લે છે – કેશલદેશની રાજધાની શ્રાવસ્તિમાં હું જ્યારે ગયો તે વખતે આ નગરની પરિસ્થિતિ નાશકારક હતી. આ સમયે નગરને અધિકાર રાજા પ્રસેનજિતનો હતા. જેતવન વિહારથી ૭૦ માગલ દૂર પશ્ચિમમાં જેનોની સાથે શાસ્ત્રાર્થ કરેલ. (પરંતુ તેમાં કાનો પરાજય થયેલ તે જણાવેલ નથી.) વળી જણાવે છે કે શાસ્ત્રાર્થ થયેલ સ્થાન પર સાઠ હાથ ઊંચે વિહાર હતા. તેમાં બુદ્ધદેવની મૂર્તિ હતી. તેની જોડે સડકની પૂર્વ દિશા તરફ એક જૈનમંદિર હતું. તેના ઉપર બુદ્ધ વિહારની છાયા પડતી. આ સ્થાન છાયાગત નામથી ઓળખાતું. ત્યાં પૂજારી આવી મંદિરની વ્યવસ્થા ધૂપ-દીપ કરતા. અને વધુમાં જણાવે છે કે મધ્યદેશમાં ૯૬ પાખંડોનો પ્રચાર છે, જે આ લેક તેમ પરલકને માને છે. તેમના સાધુસંધ છે. તે ભિક્ષા કરે છે. માર્ગોમાં ધર્મશાળાઓ સ્થાપિત કરેલી છે ત્યાં યતિઓ વાસ કરે છે. ત્યાં આવનાર મુસાફરોને ખાવા આપવામાં આવે છે. ૧. ચીનાઈ યાત્રી ફાહિયાન કા યાત્રા વિવરણ, પર્વ ૨૦, નાગરી પ્રચારિણી સભા, કાશી. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કે ૪ ] ચીનાઇ યાત્રી હુએનસાગ પ્રખ્યાત ચીનાઇ યાત્રી હુએનસાંગ ઇ. સ.ની સાતમી શતાબ્દની શરૂઆતમાં ભારતમાં આવેલ તે સમયે તે શ્રાવસ્તિમાં ગએલ. આ સમયે આ શહેર તેણે ઉજ્જડ હાલતમાં જોયું હતું. હુએનસાંગ આ સ્થાનની “ જેતવન માનેસ્ટ્રી ’ તરીકે પેાતાના વિવરણમાં નોંધ લે છે.ર જૈનધર્મના પ્રચાર શ્રાવસ્તિ Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૨૭૯ ] ઇ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિ દરમ્યાન શ્રમણ તીર્થંકર મહાવીરસ્વામી પેાતાના શિષ્યા સાથે આ નગરમાં આવેલ હતા. તે સમય પહેલાં આ સ્થાનમાં જૈનધમ દાખલ થઈ ગએલ તેના ઉલ્લેખા જેનેાના પુરાતન સાહિત્યપ્રથામાંથી મળી આવે છે. ઈ. સ. પૂર્વેથી માંડી છે. સ,ની તેરમી શતાબ્દિ સુધીના મધ્યભાગમાં આ ભૂમિ પર અનેક નિગ્રંથે, શ્રમણા અને યતિઓના વિહાર સારા પ્રમાણમાં થતા, તેમના ઉપદેશથી અહીંના રાજ્યકર્તાએ જૈનધમ અંગીકાર કર્યાંનાં ઐતિહાસિક પ્રમાણા મળી આવે છે જે આગળ ઉપર બતાવેલ છે. શ્રાવસ્તિનગરના ભૂતકાળને ઈતિહાસ જૈન સાહિત્યમાંથી મળી આવે છે પરંતુ તે સમય પછીના ઐતિહાસિક ઉલ્લેખા, શિલ્પકળા, શિલાલેખા, સિક્કાએ અને રાજ્યકર્તાઓને સમય તેમ નગરને નાશ કેવી રીતે થયેલ વગેરે બાબતેા પર પ્રકાશ પાડવા જરૂરી છે. પુરાતન જિનમંદિર આ સ્થાન જૈન તીર્થંકર સ’ભવનાથની જન્મભૂમિ ગણાય છે. અહીંના ટેમરી ́ડ નામના દરવાજાની નજીકમાં મહેટને પશ્ચિમ ભાગ આવેલ છે, ત્યાં સરકાર તરફથી થયેલ ખાદકામમાં એક મદિર, જે ત્યાંના લેાકા સામનાથ” (સંભવનાથ) નામથી ઓળખાવે છે તે ખડૅર હાલતમાં મળી આવેલ છે. સન ૧૮૭૫-૭૬ અને સન ૧૮૮૪-૮૫ ની સાલમાં ડૅા. હાએ આ જગ્યાનું શોધખેળનું કામ શરૂ કર્યું, પર ંતુ તેનું વર્ણન ટ્રૅક અને સંબંધ વિનાનું હતું. તેમ બહાર પાડેલી યેાજના કંઈ પણ ખુલાસાવાળી નથી. ભિન્ન ભિન્ન સમયના ચેકડા અથવા વિશેષ ઘેંટાના ચણતરવાળા જથ્થાનું તે ખંડેર છે તેથી ચેકસ નકશાની મદદથી પણુ યોગ્ય વર્ણન આપવું કંઈ સ્હેલું નથી. For Private And Personal Use Only ડૉ. હાએ આ સ્થાનની બહારની બાજીનેા નકશે। લીધેલ છે, તેમાં પૂર્વ તરફને ભાગ પૂર્વથી પશ્ચિમ પ૯ ફીટ અને દક્ષિણથી ઉત્તર ૪ ફીટ એવી લંબાઈ પહેાળાઈવાળું લખ્ ચેરસ ચોગાન છે, એમ બતાવેલ છે. તેની ચેતરફ સાડા આઠે પીઢ પહેાળા તથા નવ ઝીટ જાડાઈવાળી ભીંત આવેલ છે. ભીંત ભાંગેલી ઈંટાથી બનેલી છે. આ દિરની ઈંટાની અંદર પ્રાચીન સમયનું કાતરકામ થએલું છે. અને તે વખતના ખ'ડેરામાંથી સેાલનાથ ( સંભવનાથ ) ના મંદિરનું ઉપર પ્રમાણે વર્ણન આપેલ છે. ભીંતના ઉત્તમ-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમમાં એ લંબચેારસ એરડા મળી આવેલ છે, કે જ્યાં આગળ કેટલાંક શિલ્પકામે સુરક્ષિત મળી આવેલ છે. આ જૈન મદિર લબચારસ ચેાગાનમાં બનાવેલ હતું. તેમાં જવા માટે સાડી ત્રેવીશ પીટ લાંબા અને બાર ફીટ ચાર ઈંચ પહેાળાઈવાળાં પગથીઆંની હાર ગાળાકારે છે. મદિરના કૈટલેાક ભાગ ઊભેલ સ્થિતિમાં છે, તેમાં એક ઘુંમટઆકારનું શિખર છે જે પદ્માણ રાજ્યકાળની બનાવટને દેખાવ આપે છે. શાખાળ ખાતા ૩. હુએનસાંગ કા ચાત્રા વિવરણ, Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૮૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશે [વર્ષ ૭ તરફથી સન ૧૯૦૦ ની સાલમાં જ્યારે આ સ્થાનની શોધ કરવામાં આવેલ તે સમયે આ સ્થાનના પૂર્વ અને દક્ષિણ તરફની ભીંતને ભાગ તથા અડધું શિખર પડી ગએલ હતું. મંદિર જૈન તીર્થકર સંભવનાથનું હતું પરંતુ શોધખોળખાતાએ પૂરતી તપાસ કર્યા વિના સોમનાથનું મંદિર જણાવેલ છે. મુસલમાન લેકેએ આ શહેર જીત્યું તે સમયે આ મંદિરના કેટલાએક ભાગના અવશેષોને નાશ કર્યો હતો. આ મંદિરના નીચેનું જમીનનું તળીઉં બહારની બાજુએથી તપાસતાં હાલના મંદિરથી જૂના સમયનું લાગે છે. અને ભોંયતળીયાના ઉત્તર તરફના ભાગમાં એક વધારાની ભીંત આવેલ છે. પુરાતન જૈન મૂર્તિઓ. સન ૧૮૭૪–૭૬ માં આ પુરાતન સ્થાનનું ખોદકામ શેધખોળ ખાતા તરફથી શરૂ કરવામાં આવેલ તેમાં “મહેટ” બાજુની પશ્ચિમ દિશા તરફથી ખોદકામ કરતાં જેનેના ત્રીજા તીર્થકર સંભવનાથના મંદિરમાંથી કેટલીક મૂર્તિઓ મળી આવેલ, તેમાં એક મૂતિ તીર્થંકર સુમતિનાથની પણ મળી આવેલ છે. સન. ૧૮૮૪ ની શોધખોળમાંથી એક શિલાલેખ સંવત. ૧૧૭૬ ની સાલને મળી આવેલ છે તેમાં જણાવેલ છે કે–કનોજના રાજા મદન પાળના મંત્રી વિદ્યારે એક મઠ બનાવેલ છે. આ લેખને લખનૌ મ્યુઝિયમમાં રાખેલ છે. સન. ૧૮૮૬ માં શોધખોળ ખાતા તરફથી શોધખોળ થતાં જેનેની છ મૂર્તિઓ અને બે શિલાલેખો મળી આવેલ તે લખનૌ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે. સન. ૧૯૦૮ ની સાલમાં ટેમરીંડ નામના દરવાજાથી કેટલીક દૂરીના અંતરે શોધખોળ ખાતાને બે પુરાતન મૂર્તિઓ મળી આવેલ છે. (૧) પદ્માસને તીર્થકર ઋષભદેવની અખંડિત મૂર્તિ બે ફૂટ સાડા છ ઈંચની ઉંચાઈએ અને બન્ને બાજુએ બીજા ત્રેવીસ તીર્થંકર પવાસને છે. (૨) બીજી એક જૈન તીર્થકરની મૂર્તિ પદ્માસને છે તેમાં બંને બાજુએ ત્રેવીસ તીર્થંકરની મૂર્તિઓ કોતરાએલ છે. તેની પલાંઠીના નીચે પબાસનમાં બંને બાજુએ બે સિંહ અને વચ્ચેના ભાગમાં ધર્મચક્ર કેતરાયેલ છે. ઉક્ત મૂર્તિને ડાબા હાથ ખંડિત હાલતમાં છે. આ ઉપરાંત પદ્માસને તીર્થકરની એક મૂર્તિ એક ફિટ ત્રણ ઇંચની ઉંચાઈની છે તેમાં તેને પબાસનના ભાગમાં બન્ને બાજુએ બે સિહે અને વચ્ચેના ભાગમાં “ધર્મચક્ર” કાતરાએલ છે. પુરાતન જૈન મૂતિઓની શિલ્પકળા સહેટ-મહેટ અને શ્રાવસ્તિ નગરની શોધખોળમાંથી કેટલીએક જૈન મૂતિઓ અને પબાસનવાળા અવશેષો મળી આવ્યા છે. તેમાં નંબર.૧ ની મૂર્તિ તીર્થંકર ઋષભદેવની ઈ. સ. પૂર્વેના સમયની છે. તેની શિલ્પકળા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. મૂર્તિના પબાસનના ભાગમાં બંને બાજુએ બે સિંહે અને વચ્ચે ધર્મચક્ર કતરાએલ છે. પબાસન પર મૃતિ પદ્માસને ધ્યાન મુદ્રામાં સ્થિત છે. મૂર્તિ ઘેરા પીળા પત્થરમાં કોતરાએલ છે. મૂર્તિના પબાસનની જમણી બાજુએ જમણું હાથમાં વાજિંત્ર સહિત એક દેવની આકૃતિ આવેલ છે. તેમ ડાબી બાજુએ બંને હાથે ભક્તિપૂર્વક નમસ્કાર કરતી એક દેવીની આકૃતિ કોતરાએલ છે. મધ્યમાં જિન તીર્થકરની મૂર્તિ પદ્માસને છે. મૂર્તિના માથાના ટોચના ભાગમાં સીધી લીટીના હારેવાળા વાળ છે. મૂર્તિના કાન મોટા આકારે છે. બંને બાજુના કાનના ભાગની ૩ આકલેજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એન્યુઅલ રીપોર્ટ, ૧૯૦૭-૮૭ પૃ-૧૧૩-૧૧૬ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪ ] શ્રાવતિ [ ૨૮૧] પેઠે માથાના વાળાને જ ખંભા સુધી લટકત છે. મૂર્તિના ઉપરના ભાગમાં એક વિચિત્ર આકૃતિ ઢોલ વગાડતી હોય તેવી રીતે સૂતેલી જણાઈ આવે છે. મૂર્તિની બંને બાજુએ બે ચેપદારે વાજિત્ર સહિત ઊભેલા છે. આસનને બાકીનો ભાગ ચાર લાઈનમાં નાના આકારે ધ્યાનમુદ્રામાં બેઠેલ વીશ તીર્થંકરથી જણાઈ આવે છે. ત્રીજી લાઈનની આગળ બે હાથીઓ કમળમાં ગોઠવેલા અને તેમના ઉપર બબે માણસો બેઠેલા એવી આકૃતિઓ દેખાવ આપે છે. હાથીઓ મધ્યમાં આવેલ આકૃતિઓના મથાળાના ભાગ તરફ જણાય છે. - આ સિવાય નંબર ૨ ની મૂર્તિ પણ શિલ્પકળાના નમૂના રૂપ છે. આ બન્ને મૂર્તિઓ ઈ. સ. પૂર્વેના સમયની છે.* ઈ. સ. પૂર્વેના સમયની ઉપરોક્ત બંને મૂર્તિઓ સિવાય બીજી અગિયાર મૂતિઓ નાની માટી નીકળવા પામેલ છે. આમાંની ઘણી મૂર્તિઓ અખંડિત સ્થિતિમાં છે. ડે. કૂતરરના રીપોર્ટ ઉપરથી એમ માલુમ થઈ શકે છે કે-અગિયારમી શતાબ્દિ સુધીમાં શ્રાવસ્તિમાં જૈનધર્મ સારી રીતે ઉન્નતિ પર હતો. આ મતિઓ લખનૌના મ્યુઝીયમમાં રાખવામાં આવેલ છે. (જર્નલ ઓફ ધી રેલ એશિયાટીક સાસાયટી, ૧૯૦૮). જેન મૂતિઓ પરના શિલાલેખ સહેટ-મહેટ યાને શ્રાવસ્તિ નગરના ખોદકામમાંથી ઈ. સ. પૂર્વેના સમયની બે મૂર્તિઓ સિવાય બીજી અગિયાર મતિઓ મળી આવેલ છે. તેમાંની પાંચ મુર્તિઓ પર શિલાલેખ કેતાએલ છે. (૧) સંવત. ૧૧૩૩ શ્રી વિમલનાથની મૂતિનો શિલાલેખ. (૨) સંવત. ૧૧૮૨ શ્રી વિમલનાથની બીજી મૂતિનો લેખ. (૩) સંવત. ૧૧૨૫ શ્રી નેમિનાથની મૂર્તિને શિલાલેખ. (૪) સંવત. ૧૧૧૨ એક નહીંઓળખાયેલ મૂર્તિને લેખ. (૫) સંવત. ૧૧૨૪ શ્રી ઋષભદેવની મૂર્તિને શિલાલેખ. જૈન રાજ્યવંશ શ્રાવસ્તિમાં મધ્યકાલીન યુગમાં થઈ ગએલ જેન રાજાઓ. (૧) ઈ. સ. ૯૦૦ મોરધ્વજ યાને મયૂરધ્વજ. (૨) ઈ. સ. ૯૨૫ મહારાજા હંસધ્વજ (૩) ઈ. સ. ૯૫૦ મહારાજા મકરધ્વજ (૪) ઈ. સ. ૮૫ મહારાજા સુધાનધ્વજ (૫) ઈ. સ. ૧૦૦૦ મહારાજા સુહરીલધ્વજ ડૉ. કનિંગહામ-આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયા વૅલ્યુમ ૧૧ માં જણાવે છે કે–પ્રાચીન શ્રાવસ્તિના સંબંધમાં વિશેષ વર્ણન આ છે કે તેનું પાછળથી નામ “મંદિકાપુરી” હતું. તેમાં પ્રસિદ્ધરાજા મોરધ્વજ યાને મયૂરધ્વજ, હંસધ્વજ, સુધાનધ્વજ અને સુહલધ્વજ રાજ્યકર્તાઓ થઈ ગએલ. આમાંના મહારાજા સુહલધ્વજ-મહમદ ગિજનવીને ૪ જર્નલ ઓફ ધી રોયલ એશિયાટીક સેસાયટી, ૧૯૦૮. A. Fuhrer, E. W. Smith & J. Burgess-The Sharqi Architecture of Jaunpur. Calcutta 1889. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨ ] શ્રી જેન સત્ય પ્રકાશ [વર્ષ ૭ સમકાલીન હતો. અને સબાર મસાઉદને શત્રુ હતો. મી. બેનેટે આ રાજ્યનું કુટુંબ જૈન હતું તેમ જવેલ છે. જેન રાજા સુહિલધ્વજે સૈયદ સાલારજગ સામે કરેલી ચઢાઈ રાજા સુહધ્વજ યાને સુહિલધ્વજ શ્રાવસ્તિના જેન રાજાઓમાં છેલે રાજા હતા, તેણે ગૌડાથી પૂર્વ અને દક્ષિણ દિશાથી બાર માઈલના અંતરે આવેલ “નરાવજ” ખાતેની મહાન લડાઈમાં સૈયદ સાલારજંગને હાર આપી તેને મારી નાખેલ હતો. આ રાજાને સહધ્વજ નામથી ઓળખાવે છે. (ર્ડા. કૂહરરઅવધ ગેઝેટીઅર વૅલ્યુમ ૨ પૃષ્ઠ ૩૦૮). પરંતુ ખરી રીતે તેનું નામ સુહિલધ્વજ હતું. આ રાજાના ચાલીસ વર્ષ બાદ અહીંના જૈન રાજ્યવંશનો નાશ થએલ. તેમ તે પછીના કેટલાક સમય પછી આ શહેરનો નાશ થએલ. ત્યારથી આ પુરાતન સ્થાનને સહેટ મહેટ નામથી ઓળખાવવામાં આવે છે. (ડ. કૂતરર અવધ ગેઝેટીઅર વૅલ્યુમ ૩, પૃષ્ઠ ૨૮૩–૨૮૪). એમ કહેવાય છે કે–સહેટ-મહેટના જેન વંશમાંથી ગોરખપુરની રાત્પી નદી ઉપર મનગઢ ના ડોમનો ઉદય થયો, એ જ વંશમાં પ્રસિદ્ધ રાજા ઉગ્રસેન થઈ ગયા જેઓએ ડેમરિડીહ” નામના નગરને વસાવેલ, પરંતુ વર્તમાનમાં તે નગર ફક્ત એક ટીલાના આકારે રહેલ છે, જે ગૌડાથી ફેજાબાદ જતી સડક ઉપર આવેલ છે. જેન રાજાઓના સંતાન * કનોજમાં બૌદ્ધધર્મના રાજાઓના વંશના અંત પછી થારૂઝ Tharus નામના લેકે ડુંગરીઓમાંથી નીકળી આવ્યા અને અયોધ્યામાં વસવાટ કર્યો. બદ્રીનાથ યાને બદ્રીનારાયણના આસપાસના પર્વતોમાંથી રાજનગરના રાજ્યકર્તા શ્રીચંદ્રને ઉપરના દૂર રહેલ બૌદ્ધ લેકેએ બોલાવ્યા. રાજા શ્રીચંદ્ર થાૐ લેકેને પાછા કાઢી મૂક્યા, અને ઉત્તર તરફ કૂચ કરતાં ચંદ્રાવતીપુર (શ્રાવસ્તિ) જે હાલ સહેટ-મહેટ કા કીલ્લાને નામથી ઓળખાય છે તે શહેર તેઓએ વસાવ્યું. રાજા શ્રી ચંદ્રનો પૌત્ર જેમણે મુસલમાનોને લડાઈમાં હરાવેલ છે તેમનું પ્રખ્યાત નામ સુહિલદલ છે. ત્યારબાદ થોડા સમય પછી કનોજના રાજા ચંદ્રદેવ સોમવંશીએ સહેટ-મહેટ જીતી લીધું. અને સુહિલદલના કુટુંબના સૂર્યવંશી રાજાઓના સંતાન સીમલા તરફ ચાલી ગયા કે જ્યાં તેમના વંશજે અત્યારે પણ હયાતી ધરાવે છે. રાજા સુહિલદલના કુટુંબીઓ જેનધર્મને માનનારા હતા. લેસન નામના વિદ્વાનને જણાવ્યા મુજબ કનોજના પાછળના સમયના રાજ્યકર્તાના વંશના વૃત્તાંતમાં એક શિલાલેખનું વર્ણન આવે છે. આ શિલાલેખમાં રાજા શ્રીચંદ્રદેવનું વૃત્તાંત આ પ્રમાણે છે-રાઠોડ વંશના પહેલા રાજા કે જે ઈ. સ. ૧૦૭૨ માં ગાદીએ આવ્યા તેઓ કેસલ (શ્રાવસ્તિ) અને અયોધ્યા નામથી પવિત્ર સ્થાનના સંરક્ષક બન્યા. ઉપર મુજબ ત્રણ વૃત્તાંતો આપણી પાસે છે તે રીતેની તુલના જુદાં જુદાં અનુમાનમાંથી જણાઈ આવે છે. ( ઈન્ડીયન એન્ટીક્યુરી વોલ્યુમ ૨ પૃષ્ટ ૧૨-૧૩ ) શ્રાવતિના સંશોધનકાર્યમાં વધારાનાં પુસ્તકે. 1. A. Fuhrer-The Monumental Antiquities and Inscriptions in the North -Western Provinces and Oudh. (Archeological Survey of India, New Series Vol. 11) Allahabad, 1891. 2. W. W. Hunter.-The Imperial Gazetteer of India. Second edition Vol. XII. 1885–57, & W. C. Benett. Note connected with Sahet-Mahet, Indian Autiquary Vol. 2 P. 12-13. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir संखवाल गोत्रका संक्षिप्त इतिहास लेखक : श्रीयुत अगरचंदजी नाहटा, संपादक “ राजस्थानी" ओसवाल जातिमें गोत्रोंकी संख्या अन्य सर्व जातियोंसे अधिक है । पर इनका इतिहास इतना अन्धकारमें है कि किसी भी गोत्रके विषयमें निश्चिततया कोई बात नहीं कही जा सकती। इसका प्रधान कारण हमारी उपेक्षा है । अपने पूर्वजोंने तो इतिहास सुरक्षित रखने के लिये बडे भारी प्रयत्न किये थे, प्रत्येक गोत्रवालोंके भाट, मथेरण, वंशावलि-लेखक रहते थे और उनको केवल ऐतिहासिक नोंध रखनेके लिये ही बहुत सा द्रव्य दिया जाता था। जन्म, विवाहादि के उपलक्षमें उनके आयके लिए कई रीति-रस्में ( लागदाये ) कायम की गई थीं, अब भी मारवाड़ आदिमें जब भाट आता है तो उसका बड़ा भारी आदर किया जाता है, उनको 'भाट राजा' के नामसे संबोधित किया जाता है, खानेके लिये बहुत तैयारियां की जाती हैं और जन्म, विवाहादिकी नोंध लिखनेके बाद विदाइके समय वस्त्रालंकार पवं नगद रूपये मेट कीये जाते हैं। अच्छे आसन पर बैठाकर कुटुम्बके सब लोक इकट्ठे होकर उनसे अपनी पूर्वपरम्पराकी नामावलि सुनते हैं । सब कुछ होने पर भी जिस उद्देश्यसे उनका इतना आर्थिक आदर किया जाता है और द्रव्य व्यय किया जाता है उसकी सफलताके लिये हमें तनिक भी ध्यान नहीं है, यही एक आश्चर्य एवं खेदका विषय है। ____इसी प्रकार मथेरण लोग भो जो पहले शिथिलाचारी जैन यतियोंसे बने थे, जैन थे, पर हमारी उपेक्षासे वे अब शैव बन गये हैं। भोजकोंको भी हजारों रुपये प्रतिवर्ष अब भी " त्याग" आदि दान दक्षिणामें दिये जाते हैं, वे ओसवालोंके ही याचक कहे जाते हैं। वे भी पहले जैन मूर्तियोंकी पूजासेवा करते थे, जैनधर्मसे भी उनका घनिष्ट सम्बन्ध था, पर अब वे भी जैनधर्मको छौड़ बैठे है। इसीके कारण मंदिरोंकी पूजा विधिसे नहीं होती, आशातनाओंका आधिकय और आये दिन झगडे फसाद हो रहे हैं। भोजकोंमें कई सुकवि हो गये हैं जिन्होंने ओसवाल झातिके दानीयोंकी प्रशंसामें बहुतसे छंद कवित्तादि बनाये थे पर हमे उनका भी पता तक नहीं है। .. हमारी उपेक्षा के कारण जिस निमत्तसे भाट आदि वंशावलि लेखक हजारों रुपये हमारी समाजसे लेते हैं उसकी ओर उन्होंने भी वैसा मनोयोग नहीं दिया और पूर्वकालीन इतिहास मनमाना कपोल कल्पित बना डाला, जिसकी कल्पनाने जैसा सुझाया लिख डाला । फलतः भाट और गच्छके श्रीपूज्यों आदिकी वहियों में परस्पर कोई मिलान नहीं है । एक ही गोत्रकी उत्पत्तिके विषयमें भिन्न भिन्न प्रवाद नजर आते हैं। ऐसी अन्धाधुन्धी एवं अव्यवस्थाके कारण वास्तविक इतिहास दुर्लभसा हो गया है। घटनाके समकालीन लिखित इतिहास For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ २८४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ७ तो मिलता नहीं और पीछले प्रवाद इतने विरोधी एवं असंगत प्रतीत होते हैं कि किसको सच्चा माना जाय ? बुद्धि कुछ काम ही नहीं देती । CC इतना प्रासंगिक निवेदन करनेके पश्चात् अब मूल विषय पर आते हैं । खरतरगच्छ में १५ वीं शताब्दिमें कीर्तिरत्नसूरिजी बहुत विद्वान एवं प्रभावक आचार्य हुए हैं । उनकी शिष्यपरम्परा अब भी ५०० वर्ष होनेपर भी अविछिन्न रूपसे चली आ रही है । विशाल शिष्यसंततिके कारण उनका नाम 'कोत्तिरत्नसूरिशाखा" नामसे प्रसिद्ध है । उनकी शिष्यपरम्परामें श्रीजिनकृपाचंदसूरिजी लब्धप्रतिष्ठ आचार्य थे, जिनका सं. १९९४ में स्वर्गवास हुआ है एवं उनके दोक्षित साधु-साध्वी अच्छी संख्या में विद्यमान हैं। उन कृपाचंदसूरिजी ( पूर्व यति अवस्था ) का बीकानेर में उपाश्रय है उसमें हस्तलिखित एवं मुद्रित ग्रंथोंका अच्छा संग्रह है । हस्तलिखित ग्रन्थोंमें १ गुटकाकार ग्रन्थ और एक टिप्पनाकार संखवालोंका वहीवट है उसमें कीर्तिरत्नसुरिशाखा और संखवाल ज्ञातिका महत्त्वपूर्ण इतिवृत्त लिखा है, एवं हमारे संग्रहमें इस विषयका एक पत्र है । इस लेखमें उन्हींके आधारसे संखवाल गोत्रका इतिहास दिया जाता है । चहुआण वास ( ज्ञाति) देवडा गोत्र, मूल नाडुलके निवासी तुकौंके भयसे स्वर्णगिरि आकर रहें । अलाउद्दीनने घेरा डाल अपने अधिकारमें कर लिया । कान्हडदे वीरगतिको प्राप्त हुए। उसके पुत्र वीरमदेके पुत्र लखमसी भयसे संखवाली नगरीमें जाकर रहे। वहां एक जैनाचार्य पधारे, उन्होंने लखमसीको प्रतिबोध देकर श्रावक बनाया । लखमसीसे सं. १२४५ में संखवाली ग्रामसे संखवाल गोत्र प्रसिद्ध हुआ । गोत्रदेवी ३ - प्रथम संखवाली, २ सावित्री, ३ अंबिका चौथा स्वर्णगिरिका क्षेत्रपाल । लखमसी पुत्र सच्चा पुत्र नरसिंह पुत्र धन्ना पुत्र धनपाल पुत्र राजसी पुत्र आंबवीरके पुत्र कोचर हुए इनसे संखवाल गोत्र बहुत विस्तार पाया । अतः शिलालेखों एवं प्रशस्तियोंमें सर्व प्रथम इन्हींका नाम पाया जाता है । इसका अन्य कारण यह भी है कि खरतरगच्छसे संखवाल गोत्रका सम्बन्ध यहीं से प्रारंभ हुआ । इस सम्बन्धका कारण वंशावलियोंमें इस प्रकार बतलाया गया हैकोचरशाहने कोटडे (कोरटा ) एवं संखवालीमें जैन मन्दिर बनाये संखवाली आदिनाथ मंदिरके निर्माण होनेपर प्रतिष्ठाके समय उनके कुलगुरु किसी कारणवश समय पर वहाँ नहीं पहुँच सके तब अपनी पत्नी कल्याणदेवीके कथनसे खरतरगच्छाचार्य जिनेश्वरसूरिके हस्तकमलसे प्रतिष्ठा करवाई, तभी से सं. १३१३, से कोचरंशाह खरतरगच्छके अनुयायी हो गये । इनके पश्चात् उनकी वंशपरंपराका सम्बन्ध खरतरगच्छसे रहने लगा । आगे चलकर इसी वंशके ज्योतिर्धर कीर्त्तिरत्नसूरिजी से वह सम्बन्ध विशेष दृढ हो गया । कीर्त्तिरत्नसूरिजीका विशेष इतिहास हमारे सम्पादित ऐतिहासिक जैनकाव्य संग्रहमें पृ. ३६ से ४० में देखना चाहिए | For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४] સંખવાલ ગોત્રકા સંક્ષિપ્ત ઈતિહાસ [२८५] - कोचरशाहकी संतति क्रमशः बढती गई और कई स्थानोंमें जा फैली। उन स्थानोंके नाम इस प्रकार है:. जेसलमेर, महेवा, बीकानेर, पाटण, मेडता, जोधपुर, अहमदाबाद, वीसलनगर, इडर, अमरकोट, कोटडै, सिव, राधणपुर, भुज, मुलतान, विसालु, नांदिया, जालोर, भीनमाल, नाराणइ, पूनासर, किशनगढ, माहिम, आगरा, मैंगलवास, बाहडमेर, थिराक्षरा, पच्चाख, खांडप, वाघावास, सोजत, सांगानेर, नागोर, ब्रहसर, हाजीखांन, नखैनगर, मांगडौ, तलवाडा, राडदह, जसोलणपुर, वांसडी।। कोचरके वंशजोंके कुछ सुकृतोंका वर्णन हमारे संग्रहके पत्रानुसार इस प्रकार है:१ मानाके पुत्र सांडा और तोडोने सत्तकार-दानशाला खोली। उनके भाई - भांडाशाह-बीकानेरमें अद्वितीय त्रैलोक्यदीपक जैन मंदिर बना दिया। वह मंदिर बडा ही कलापूर्ण है अब भी वह भांडासरजीके नाम से प्रसिद्ध है। विशेष जानने के लिए हमारा "बीकानेरके जैन मंदिर" लेख जोकि आत्मानंद वर्ष ३-४ १, २, ११, १२ में प्रकाशित हुआ था, देखना चाहिए। ३ तोडोने संघ निकाला । ४ भांडा के वंशज श्रीमलने जोधपुरमें जैन मंदिर बनवाया। जैसलमेरके अष्टापद मंदिरकी प्रशस्तिमें कोचरशाहकी संततिके सुकृत्योंका वर्णन संक्षिप्तरूपमें इस प्रकार पाया जाता है । १ कोचरः-कोरटे और संखवालीमें उत्तुंगतोरण जैनमंदिर बनाये। आबू और जीरावला तीर्थकी संघसह यात्रा की। उदारतासे अपना द्रव्य परोपकारमें व्यय कर कोरटे में कर्णके समान यश प्राप्त किया। २ आसराजः-शत्रुजय तीर्थकी संघसह यात्रा की। ३ पांचा पुत्र गेलीने शत्रुजय, गिरनार, आबूकी यात्रा की, शत्रुजयादि तीर्थावतार पट्टिका वनबाई तोरण और परिकर सहित नेमिनाथ प्रभुका बिम्ब संभवनाथजीके मंदिरमें स्थापित किया। समस्त कल्याणकादि तपकी पाषाणमयी पट्टिका बनवाई। ४ आसराजके पुत्र खेलेने सं. १५११ में शत्रुजयकी संघसह यात्रा की। इसके बाद प्रत्येक वर्षमें वहाँकी यात्रा करते हुए तेरहवीं यात्रा सं. १५२४ में सविधि पूर्णकर बेलेकी तपश्चर्या की, २ लाख नवकारका जाप किया, चतुर्विध संघकी भक्तिमें बहुतसा द्रव्य व्यय किया। समस्त मारवाडमें रौप्य मुद्रासह लाडुओं को लाहण की। स्वर्णाक्षरी कल्पसूत्र लिखाया। जिनसमुद्रसूरिको आचार्यपद दिलवाया, पदस्थापना आपने करवाई । अष्टापद मंदिरके द्विभूमिका (दोमंजिल ) की जगति करवाई। ५ सं. लाखण और सं. खेताने मिलकर जेसलमेरके गढ़में दो मंजिला अष्टापद महातीर्थका मन्दिर बनवाया। सं. १५३५ के फाल्गुन शुक्ला ३ को For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ २८६ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ७ जिनसमुद्रसूरि से प्रतिष्ठा करवाई। कुंथुनाथ और शांतिनाथको मूलनायकके रूपसे स्थापित किये । चौवीश तीर्थकरोंकी अनेक प्रतिमा बनवाई | Acharya Shri Kailassagarsuri Gyanmandir ६ सं. बीदइने सपरिवार शत्रुंजय, गिरनार, आबूकी यात्रा की, लड्डु, घी, खांडकी लाहण की । जिनहंससूरिजी के वर्ष ग्रन्थिकाका महोत्सव कर अल्ली (तत्कालीन मुद्रिका) की प्रत्येक घर में लाहण की। पंचमी तपका उद्यापन किया। पांच स्वर्णमुद्रिकाएं आदि उद्यापन में रखे । कल्पसूत्रजीका कई बार व्याख्यान करवाया । ५ चार लाख नवकार का जाप किया। चारसो जोडी अल्ली की लाहण की। यात्रा से लौटकर प्रत्येय घरमें १० सेर घी की लाहण की। अष्टापद मंदिरके दोनों मंजिलों के जगतिके द्वारकी चौकी बनवाई। पउडसाण (पगथिये) जाली १४ सुहणा (स्वप्न) और देहरे पर कांगुरे बनवाये । पार्श्वनाथजीके दो बिम्ब बनवाये । दोनों हाथियोंपर सं. खेता. सं. सरस्वती की मूर्ति बनवाई। सं. १५८१ के मार्गशीर्ष कृष्ण १० रविवारको रावल लूणकर्णजीके कथनसे श्री पार्श्व मंदिर और अष्टापद मंदिर वे बीचमें सेरी (गली ) निकाली । कुतना वड बंधाये, वारणा, उडाण करवाये । वेईबंध छज्जा वलि, कोहर एक बनवाया । १००० गाय जोडी, अन्न गुड बहुत वार ब्राह्मणादिको दान किये। जेसलमेर की दक्षिण और घाघरे बंधाये। मंदिरोंकी सेरी और घाघरा दोनों रावल जयतसिंहकी आज्ञासे बनवाये थे । गवाक्ष बनवाया । दश अवतार सह लक्ष्मीनारायणजीकी मूर्ति गवाक्ष में बनवाई | ७ सं. सहसमल्लने शत्रुंजयकी यात्रा की, जीर्णगढ, रायपुर, वीरमगाम, पाटण, पारकर में खांड एवं अल्लीकी लाहण हुए घर आये । जैसलमेर में इस गोत्र वालोंने बहुतसी प्रभुमूर्तिएं बनवाके प्रतिष्ठित की, ग्रन्थ लिखवाये, जिनमें से कई लेखोंकी नकल नाहरजी के जैन लेख संग्रह भा ३ में प्रकाशित हो चुके हैं । हमारे संग्रहमें इसी वंशके लिखवाए हुए कल्पसूत्र की २९ श्लोकोंकी विस्तृत प्रशस्ति है । कीर्तिरत्नसूरिजीने संखबाल गोत्रवालोंके निम्नोक्त ७ शिक्षाओंके देनेका लेख हमारे संग्रहके पत्र एवं कीर्त्तिरत्नसूरिछंदादि में पाया जाता है, वे ये हैं: - १ मालवा, थहा, सिंध और संखवाली नगरीमें न जाना; २ गच्छभेदमें सहयोग न देना; ३ गच्छ के भक्त बने रहना; ४ दीक्षा न लेना, ५ लोद्रवा, सातलमेर, बीकानेर, कोरंटे और जैसलमेर में मंदिर : बनवाना, ६ जहाँ निवास करो नगर के चौराहे से या राज्यप्रासादकी ओर वसना; ७ औषधिनिमत्त हलदी न लेना । इस प्रकार संखवाल गोत्रके विषयमें यथाज्ञान विचार किया गया है। वंशावलि आदि विशेष विवरण लेख विस्तारभयसे नहीं दिया गया है । 100 १ जेसलमेर, लेखांक २१४५ के आधारसे लिखित कई नाम रूढ होनेसे अस्पष्ट रह गये हैं । For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃત્યુંજય મંત્રીશ્વર —[ એક અમર મૃત્યુકથા ] = વિજય પ્રસ્થાન: કર્મ માટે અને ધર્મ માટે વીર વનરાજે વસાવેલ ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણમાં મહારાજા કુમારપાળનું રાજ્ય તપતું હતું. ગુજરાતના યુદ્ધાઓની વીરહાકે સમસ્ત આર્યાવર્તમાં ગૂજરાતની કીર્તિપતાકા ફરકાવી હતી. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યની પ્રેરણાથી ગુજરાતની સંસ્કારિતા અને વિદ્વત્તાના પડઘા, અનેક દેશોના સીમાડા વીંધી, છેક કાશ્મીર અને કાશી સુધી ગાજી ઊઠયા હતા. સવિતાનારાયણના નક્ષત્રમંડળની જેમ સમરવીર અનેક યોદ્ધાઓ, રાજનીતિનિપુણ અનેક મંત્રીઓ અને સાહિત્યકુશલ અનેક પંડિત મહારાજા કુમાસ્પાલ અને હેમચંદ્રસૂરિની આસપાસ વિંટળાયેલા રહેતા. આમ બાહોશ રાજવી અને આદર્શ ધર્મગુરુના ખોળે પડેલ ગૂજરાત પિતાને સુવર્ણયુગને મધ્યાહ્ન અનુભવતું હતું. ગુજરાતનું પાટનગર અણહિલપુર એક અલબેલી નગરી હતું. એની શોભા અને મહત્તાની અનેક કિવદન્તીઓ લેકાએ ઘડી કાઢી હતી. પાટણના પટોળાં અને પાટણની પનીહારીના નામે લેકહદયમાં જાણે કામણું થતું ! વીરે, વિલાસીઓ અને વ્યાપારીઓના ત્રિવેણી સંગમ સમું પાટણ ધર્મપરાયણતામાં કોઈ વાતે ઊતરતું ન હતું! દેવમંદિરના સુવર્ણકળશે રોજ પ્રાતઃકાળે સૂર્યદેવનું સ્વાગત કરતાં, ધર્મપરાયણ જનની પ્રાર્થનાને પ્રશાંત ધ્વનિ વિલાસીઓની નિદ્રાને ઉડાડતા અને સંધ્યા સમયે દેવમંદિરની આરતીના ઘંટાર સૂતેલ આત્મભાવને જાગ્રત કરતા.. આવા ગૌરવાન્વિત ગુજરાત અને શોભાયુક્ત પાટણના એક ધર્મ-કર્મવીર મંત્રીશ્વરની આ કથા છે. અણહીલપુરની રાજસભામાં, મહારાજા કુમારપાળ સમક્ષ રોજ દેશ-પરદેશના સમાચાર આવતા અને દેશના કલ્યાણની દૃષ્ટિએ મસ્ત્રીઓ એના ઉપર વિચારણું ચલાવતા. આજે એક દૂત સમાચાર લાવ્યો હતો : સૌરાષ્ટ્રમાં સઉંમરે પિતાનું માથું ઉચકયું હતું. અને ગૂજરાતના રાજવીની આણને પડકાર કર્યો હતો. માળવા, મહારાષ્ટ્ર અને સિંધ સુધી સુજરાતની વિજયવૈજયન્તી ફરકાવનાર મહારાજાને કે તેમના સુભટોને આમાં જરાય ચિંતા જેવું લાગતું હતું. જેની આગળ મોટા મોટા રાજવીઓ, ભલભલા વીર યોદ્ધાઓ અને - અભેદ્ય કિલ્લાઓ નમી પડ્યાં હતાં એ ગુજરાતના શૂરાતન આગળ બિચારા સર્વીસરનું શું ગજું ! પણુ–દુશ્મન અને રોગને ઉગતાં જ દાબી દેવાં-એ નીતિવાક્યની ઉપેક્ષા કરવી ઉચિત નથી એમ વિચારી રાજમંત્રીઓએ છેવટે સઉંસરને દાબી દેવાનું યોગ્ય ધાર્યું અને એ માટે ઉદયન મંત્રીની સરદારી નીચે સેના મોકલવાનું નિશ્ચિત થયું. અને એક મંગલ પ્રભાતે સેના સાથે ઉદયનમંત્રીએ સૌરાષ્ટ્ર તરફ વિજય પ્રસ્થાન કર્યું. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ દરમજલ કાપતી સેનાએ આજે વઢવાણુના સીમાડે પડાવ નાખ્યા હતા. ઉયનમંત્રી પેાતાના શામિયાણામાં આમતેમ ફરતા હતા. તેમનું હૃદય આજે કાઈ ઊંડા ઊંડા વિચારેશમાં મગ્ન થયું હતું. રશર અને ક`વીર મ`ત્રીની નસેામાં આજે ધ ભાવનાના ધબકારા અજી રહ્યા હતા. મંત્રીશ્વરને થયુંઃ સંગ્રામેા ખેલવામાં અને શત્રુએને સહારવા ને હરાવવામાં આખી ઉમ્મર પૂરી થવા આવી. વૃદ્ધાવસ્થાના કિનારે પહેાંચેલા હું આ રણખેલતા પહેલાં એકવાર તીર્થાધિરાજ શત્રુંજયની અને યુગાદિદેવની યાત્રા કરી આવું તે ? જાણે કાઈ પ્રબળ ભાવીની પ્રેરણા હાય તેમ મત્રીશ્વરની ભાવના વધુ ને વધુ સતેજ થતી ગઇ અને થાડી વારમાં તેમણે નિર્ણય કરી લીધેા-તીર્થાધિરાજની યાત્રાએ જવાને ! તેમણે મડલેશ્વર અને સેનાના વડાઓને પેાતાના તખૂમાં ખેલાવ્યા અને પોતાને વિચાર કહી સંભળાવ્યા. અને છેવટે આજ્ઞા કરી કે–તમે સૌ ફૂચ આગળ ચાલુ રાખજો. હું યાત્રા કરી તમને આવી મળું છું. અને–ખીજી સવારે સૈન્યે આગળ કૂચ કરી અને મંત્રીશ્વર ઉદયને શત્રુંજય તરફ પ્રયાણ કર્યું. [ રે ] તીર્થાધિરાજને ચરણે : જીર્ણોદ્ધારની પ્રતિજ્ઞા મડલેશ્વર સહિત સમગ્ર સૈન્યને સ ંસરને જીતવા માટે વળાવી મત્રી ઉદયને પેાતાને અશ્વ તીર્થાધિરાજ શત્રુ ંજય તરફ વાળ્યેા. ઉષાના આગમન સાથે અંધકારના એળા એસરવા લાગે તે નભામણુનાં દર્શીન થતાં કમળવનમાં ઉલ્લાસ વ્યાપી જાય એમ તીર્થાધિરાજ તરફના એક એક પગલે ઉદયનના હૃદયકમળનાં દ્વાર ઉઘડતા જતાં હતાં. સંસાર અને સંગ્રામના બદલે આત્મા અને મેક્ષના નાદો એના અંતરમાં ગાજવા લાગ્યા હતા. સંગ્રામ જીતવા નીકળેલ મંત્રીશ્વરના હૃદયમાં જાગૃત થયેલ પ્રભુદર્શનની અભિલાષા જાણે કાઈ વિલક્ષણ ભવિતવ્યતાને સૂચવતી હતી. થોડીક મજલે પૂરી થઇ અને મંત્રીશ્વર તીર્થાધિરાજના ચરણે આવી પહોંચ્યા. તીર્થાધિરાજનાં દર્શન થતાં મંત્રીશ્વરનું મસ્તક નમી ગયું. જય તીર્થાધિરાજ ! જય યુગાદિદેવ ! જય જિનેશ્વર ! મત્રીશ્વરે નીચા નમી તીર્થાધિરાજની પરમપાવન રજ મસ્તકે ચડાવી ! મંત્રીશ્વરનું હૃદય તીર્થાધિરાજના મહિમામાં મગ્ન બન્યું ! સંસારદાવાનળથી સ ́તપ્ત જીવાને આત્મશાન્તિ અર્પનાર તીર્થાધિરાજને જય હો ! અનન્ત આત્માઓને મેાક્ષના પવિત્ર પથે વળાવનાર ગિરિરાજના જય હા! યુગપ્રવર્તક આદીશ્વર પ્રભુના ચરણથી પવિત્ર થયેલ તીર્થાધિરાજની ધૂલિકાને ધન્ય હા ! આમ ગિરિરાજના મહિમા સાથે આત્માને એક રસ કરતા મત્રીશ્વર ધીમે ધીમે ઉપર ચડવા લાગ્યા. સંસારની વાસનાઓ અને દુ:ખનાં બંધને જાણે વિલીન થતાં હાય, આત્મા જાણે સ્વ-મુક્તિ તરફ પ્રયાણ કરતા એમ મંત્રીશ્વરનું અંતર વધુ ને વધુ અંતર્મુખ બનતું જતું હતું. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૪૩ મૃત્યુંજય મંત્રીશ્વર [ ૨૮૯ ] મંત્રીશ્વર ઉપર પહેાંચ્યા. હ`પુલકિત હૃદયે પરમપાવન પરમાત્મા યુગાદિદેવને વંદન કર્યું. ભક્તિસભર હૃદયે પરમાત્માની સેવા-પૂજા કરી. અને મેધડી વિશ્રાંત બની રગમંડપમાં ધ્યાન મગ્ન બન્યા, જાણે અંતરનાં ચક્ષુ આત્માની શોધ કરતા હતાં ! થોડાક સમય શાંતિમાં પસાર થયે, મંત્રીશ્વર વધુ ધ્યાનમગ્ન થયા ! પણ એ ધ્યાન કરતાં ય કાઇક વધુ મહત્ત્વની વસ્તુ બનવાની હોય એમ થાડાક ખડખડાટ થયા અને મ ંત્રીશ્વરની ધ્યાનનિદ્રા લુપ્ત થઇ ગઇ. મત્રીશ્વરે કમળપાંખડીની જેમ પેાતાનાં બંધ કરેલ તેત્રા ઊધાડયાં, અને ચારે તરફ ફેરવ્યાં અને મેાટી અજાયખી વચ્ચે મંત્રીશ્વરે જોયું કે એક મુષકરાજ પૂજાના દીપકમાંથી એક સળગતી દીવેટ લઇને પેાતાના બિલ તરફ દોડી રહ્યો હતા અને મંદિરના રક્ષકા અવાજ કરીને એની પાસેથી એ સળગતી દીવેટ છેડાવી રહ્યા હતા. ભયભીત બનેલ ઉદર દીવેટ મૂકીને બિલમાં પેસી ગયે!! અને મંદિરના રક્ષકા, જાણે રાજા–રાજ બનતી, કાઇ પણ પ્રકારની વિશેષતા વગરની સાવ સામાન્ય ઘટના બની ગઇ હેાય એમ, પેાતાના કામે વળગી ગયા. પણ મંત્રીશ્વર ઉદયનનું મન માનતું ન હતું. તેમના મન આ કાઈ સામાન્ય ઘટના ન હતી, એ ઘટનાને વિસરી જવી એમને માટે શકય ન હતું. તેમને થયુંઃ તીર્થાધિરાજ ઉપરનું યુગાદિદેવનું આ મદિર અત્યારે લાકડાનું બનેલું છે. આ રીતે ઉંદરા જો સળગતી દીવેટા લઈ બીલમાં પેસી જતા હાય તા, સાચે જ, કાઇક દિવસ મંદિરના આગના તાંડવથી નાશ થવાને ! અને આ કલ્પના માત્રથી મંત્રીશ્વરનું હૃદય કકળી ઉઠયું ! મહારાજા કુમારપાળ જેવા પરમા ત રાજવી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યાં જેવા સમર્થ ધ`ગુરુ અને અઢળક સંપત્તિના ધણી અમારા જેવા અરિહંતના ઉપાસક મંત્રીએ હયાત હાવા છતાં આ પરમ પાવન તીર્યને આંચ આવે તે કેટલું ામ ભરેલું ગણાય ! 66 અને તત્કાળ મંત્રીશ્વરે ઊભા થઇ પરમાત્મા યુગાદીદેવની સમક્ષ પ્રતિજ્ઞા કરી કેઆ તીર્થાધિરાજને છÍદ્ધાર ન કરું ત્યાં સુધી મારે એ વખત જમવું ન ઘટે; આજથી મારે અહર્નિશ એકાશન વ્રત રહેશે. આ કાષ્ટમય મંદિરના ઉદ્ઘાર કર્યાં પછી મારા વ્રતનું પારણું થશે. અનન્તવી` પરમાત્મન્ ! મારી પ્રતિજ્ઞાને પૂર્ણ કરવાનું સામર્થ્ય અપ'જો ! સંગ્રામ માટે નીકળેલ મંત્રીશ્વરને વઢવાણમાં એકાએક તીર્થાધિરાજની યાત્રા કરવાની થઈ આવેલ ભાવનામાં જે મહાન સંસ્ક્રુત સમાયે। હતા તે જાણે. આ ઉંદરની ઘટનાથી પૂરા થયા હતા. તીર્થાધિરાજના ઉલ્હારના પ્રતિજ્ઞા કરી મંત્રીશ્વરે સગ્રામ તરફ પ્રયાણ કર્યું. મત્રીશ્વરને આત્મા આનંદમાં ઝોલા ખાતે હતેા. દૂર દૂર નાં સરાવરમાં કમળા ખીલી રહ્યાં હતાં ! [3] સગામ : મંત્રીશ્વરની કસોટી મત્રીશ્વર પુરપાઢ સડેંસરના યુદ્ધ તરફ આવી રહ્યા હતા. સંગ્રામ જીતવાના ભાર પેાતાના શિરે છે એ વિચારે વૃદ્ધ મંત્રીશ્વરને થાક અને આરામને વિસરાવી દીધા હતા. હવે એમની નાડીમાં વીર ચાદ્દાને છાજતી સંગ્રામની ભાવના ધળકી રહી હતી. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૯૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ મંત્રીશ્વર સંગ્રામ ભૂમિ પર પહોંચી ગયા, તેમણે ત્યાંની બધી પરિસ્થિતિનું અવલેકન કર્યું. તેમણે જોયું કે સઉંસરની જેટલી ઉપેક્ષા કરી હતી તેટલે નિર્બળ તે ન હતો. વાત કરવામાં એને શિકસ્ત આપવાની એમની ગણત્રી બરાબર ન હતી. તેણે મહારાજા કુમારપાળના સૈન્યને તબાહ પોકરાવી હતી. મંત્રીશ્વર યાત્રા કરીને પાછા ફરે એટલી વારમાં તે સૈન્યમાં નિરાશાના આછી-પાતળા રંગો બેસવા લાગ્યા હતા. એ રંગો પરાજયની ઘેરી કાલિમામાં ક્યારે પલટાઈ જાય એ કહી શકાય એમ ન હતું. વિચક્ષણ મંત્રી બધી પરિસ્થિતિ ક્ષણવારમાં સમજી ગયા. અને તેનો ઉપાય તેમણે તત્કાળ કર્યા. દુશમનના ધસારાથી ત્રાસીને હારતું–પાછાં પગલાં માંડતું સૈન્ય પિતાના સેનાપતિને મરણિય સંગ્રામ ખેલત જોઈને ફરી ઉત્તેજિત થઈ જાય છે; એનું ઓસરતું ઓજસ અને નબળા બનતી હિમ્મત ફરી જાગૃત થઈ જાય છે અને એ પિતાની સમગ્ર તાકત એકત્રિત કરી સંગ્રામને જીતી જાય છે મંત્રીશ્વરે જોયું કે-હવે જાત બચાવીને સંગ્રામ છતે શકય ન હતો. હવે તે જાત બચાવવાના મેહના બલિદાનમાંથી જ સંગ્રામ જીતવાની શક્તિ આવવાની છે. એટલે તેમણે જાતે સંગ્રામમાં ઉતરવાનો નિર્ણય કર્યો. તેમણે પિતાને સામાન્ય વેષ તજી સંગ્રામઉચિત વિષ ધારણ કર્યો અને એક અણનમ વીરની જેમ એ પિતાના સૈન્યની સામે આવીને • ઊભા રહ્યા. પિતાના સેનાપતિને જોઈને સેનામાં નવું જોમ આવ્યું. જાણે બુઝાતા દીપકમાં અખૂટ તેલ પૂરાયું. ફરી સંગ્રામ શરૂ થશે. મંત્રી ઉદયન ચારે તરફ ઘૂમવા લાગ્યા. જ્યાં તેમને હાથ પડતો ત્યાં દુશ્મનો ત્રાસી ઊઠતા. તીર્થાધિરાજની યાત્રાથી જાણે જીવવાની મેહમમતાને ત્યાગ કર્યો હોય એમ તે જરાય મચક આપ્યા વગર લઢયે જતા હતા. પિતાના શરીર ઉપર શી રીતે છે એની તેમને ખેવના ન હતી; તે તો ફક્ત એટલું જ વિચારતા હતા કે દુશ્મન કેટલા નાશ પામે છે. વિજય કેટલે નજદીક આવતા જાય છે. આ ઓસરતી ઉમ્મરે ક્યાંક પરાજયની કાલિમા ન લાગી જાય એની જ એમને ફિકર હતી ! . . સૈન્ય પણ છવ પર આવીને સંગ્રામ ખેલી નાખે. અને જોતજોતામાં હારેલી દેખાતી લડાઈ જીતમાં ફેરવાઈ ગઈ. આખું સૈન બોલી ઉઠયું મહારાજા કુમારપાળનો જય ! - પણ આ વિજય સસ્ત નહેતે પડ્યો. એને ખરીદવા માટે મંત્રીશ્વર ઉદયને મરણતેલ ઘા સહન કરવાનું મહામૂલ્ય આપ્યું હતું. સંગ્રામની જીતના વિજય ડંકા બજતા હતા ત્યારે મંત્રીશ્વરનું શરીર ઘાયલ થઈ જમીન પર ઢળી પડયું હતું. મંત્રીશ્વર પિતાની આકરી કસેઢીમાં પાર ઉતર્યા હતા. સૈનિકે મંત્રીશ્વરને શિબિકામાં બેસારી શામિયાણામાં લઈ ગયા. [૪] મૃત્યુંજય મંત્રીશ્વર મંત્રીશ્વર ઉદયન મરણતેલ ઘાયલ થયા હતા. એમના બચવાની આશાનું એકે કિરણ દેખાતું ન હતું. મંડલેશ્વર, સામંત, સુભટ અને સ્વજને સે મંત્રીશ્વરની આસપાસ-પથારી પાસે બેઠા હતા. સૌનાં મન ઉદ્વિગ્ન હતાં. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] મૃત્યુંજય મંત્રીશ્વર [ ૨૯૧.] સ્વજનેની આંખમાં આંસુ ઊભરતાં હતાં!. મંત્રીશ્વર મૂતિની જેમ પડ્યા હતા, છતાં કઈ કઈવાર તેમનું ભાન જાગ્રત થઈ આવતું હતું. એક વખત તેમણે આંખે ઉઘાડી ચારે તરફ જોઈ લીધું. પોતાના સ્વજને અને સુભટને ઉદાસ જોઈ, જાણે તેમને સાંત્વન આપતા હોય તેમ પિતાનું બધું બળ એકઠું કરી એ બલવા લાગ્યા. * “ તમે સૌ આમ ઉદાસ શું બને છો? સંગ્રામમાં સામી છાતીએ ઘા ઝીલી, સંગ્રામને છતી, વીરગતિને પામવી–એના કરતાં વધુ ઉત્તમ મૃત્યુ એક યોદ્ધા માટે બીજું કયું હોઈ શકે ? છેવટે તો આ શરીર નશ્વર જ છે. એના માટે દુઃખ શું લગાડવું? તમે સૌ પરમાત્માનું ધ્યાન ધરે ! મને પરમાત્માનું નામ સંભળા, જેથી મારે આત્મા બીજા વિચારમાં ન ચડતા ધર્મભાવનામાં લીન થાય. ઓ અરિહંત તારું શરણ!” મંત્રીશ્વર જાણે પોતાના કાળને ઓળખી ગયા હતા. . ધીમે ધીમે મંત્રીશ્વરની શક્તિ ક્ષીણ થતી જતી હતી. હવે તે બોલવું પણ અશકય જેવું થઈ પડ્યું હતું. છતાં તે પિતાની ભાવનાને ધમમગ્ન રાખવા મથતા હતા. પાસે બેઠેલ માણસ ધર્મ સંભળાવતો હતો. “અરિહંતનું શરણ હ! સિદ્ધ પરમાત્માનું શરણ હજ! સાધુમુનિરાજનું શરણુ હ! કેવળી પરમાત્માના ધર્મનું શરણ હજો !” મંત્રીશ્વરની વેદના વધતી જતી હતી. સૌને લાગતું હતું કે ક્ષણ બે ક્ષણમાં આ પ્રાણ શિડી જવા જોઈએ. પણ, મંત્રીશ્વરનું અંતર, જાણે કોઈ વાસના બાકી રહી ગઈ હોય એમ, બેચેન થઈ ઊઠતું હતું. વારંવાર તે આમથી તેમ આળોટતા હતા. આટલી ભયંકર વેદના છતાં તેમના પ્રાણ કઈ રીતે નીકળતા ન હતા.. અનુભવીઓને લાગ્યું કે જરૂર મંત્રીશ્વરના દિલમાં કોઈ વાસના રહી ગઈ છે. તેમણે પૂછું: મંત્રીશ્વર, આપના આત્માને શાંત કરો! આપને શાંતિ મળે ! આપને અધૂરી રહેલી કઈ વાસના પજવતી હોય તે જણ, અમે તે પૂરી કરીશું. જેથી આપના આત્માને શાંતિ મળશે.” જાણે પિતાના અંતરમાં ઊંડે ઊંડે કાઈ બોલતું હોય તેમ મંત્રીશ્વરે આ શબ્દો સાંભળ્યા અને જેને અનુભવિઓ મરણઓસાર (મૃત્યુ સમયનું છેલ્લું ઓજસ) કહે છે તે મંત્રીશ્વરના મુખ ઉપર ચમકી ઊઠે. તેઓ બોલી ઊઠયા “ મારે સંસારની કશી વાસના બાકી નથી. હું સુખી છું. મારા પુત્ર કે પૌત્રામાં મારે જીવ નથી વળગે. મને તે માત્ર એક જ વાત સાલે છે કે તીર્થાધિરાજ શત્રુંજયનો ઉદ્ધાર કરવાની મારી પ્રતિજ્ઞા અધૂરી રહે છે. એ પ્રતિજ્ઞા પૂરી થાય તે પછી મને કશી અશાંતિ નહીં રહે. હું સુખ-આનંદપૂર્વક મૃત્યુ પામીશ. મારી સદ્ગતિ થશે !” . મંડલેશ્વર બેલ્યા “મંત્રીશ્વર ! આપને અશાંત થવાનું કશું કારણ નથી, આપને અમારે કેલ છે કે આપની એ અધૂરી પ્રતિજ્ઞા આપના ધર્મપરાયણ પુત્રો વાગભટ અને આમૃભટ અવશ્ય પૂર્ણ કરશે. તેઓ તીર્થાધિરાજ શત્રુંજયને ઉદ્ધાર જરૂર કરશે. હવે આપ શાંત થાઓ.” આ સાંભળી મંત્રીશ્વરનું અંતર શાંત થઈ ગયું. હવે તેઓ ફરી ધર્મ સાંભળી ચાર For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૯૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ શરણાની વિચારણામાં મગ્ન થયાં. ફરી એક વાર એમને થયું: અરિહંત, સિદ્ધ, સાધુ અને ધમ એ ચારમાંથી ધમ મારી પાસે છે. અરિહંત અને સિદ્ધ ઉપલબ્ધ નથી. જો કાઈ મુનિરાજનાં દર્શન થાય તે મારું સાચું કલ્યાણ થાય. અને તેમણે પેાતાનેા આ વિચાર મંડલેશ્વરાને કહી સંભળાવ્યેા. મડલેશ્વરાએ વિચાર્યું: સમય થાડા છે અને અત્યારે મુનિરાજ મળવા મુશ્કેલ છે એટલે તેમણે એક સેવકને સાધુને વેષ પહેરાવી નકલી સાધુ બનાવી મંત્રીશ્વર આગળ ઊભા કર્યાં અને મુનિરાજ પધાર્યાંની વાત મત્રીશ્વરને કહી. મત્રીશ્વરે સમગ્ર શક્તિ એકત્રિત કરી પેાતાનાં નેત્રા ઉઘાડવાં અને મુનિરાજના ચરણે પેાતાનું મસ્તક નમાવ્યું. મુનિરાજે મત્રીશ્વર ઉપર ધલાભની અમી વર્ષાવી તેમને શાંત કર્યાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે જાણે કૈાઈ વાસના બાકી રહી ન હોય એમ મંત્રીશ્વરની બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ અને મંત્રીશ્વરનું શરીર મુનિરાજના ચરણુ આગળ પથારીમાં ઢળી પડયું. મંત્રીશ્વરને આત્મા સ્વર્ગના પંથે પ્રયાણ કરી ગયા. સ્વજનેાની આંખામાં આંસુ ઉભરાયા. દેવતાઓએ વિજયદુભિ બજાવ્યાં. મૃત્યુંજય મંત્રીશ્વરનનું મૃત્યુ અમર થઈ ગયું ! ઇતિહાસના પાને આ કથા વિક્રમ સંવત ૧૨૦૯માં નોંધાઈ છે. [ પ ] નક્કી સાધુ : પાસના સ્પર્શે` લાહુ સુવર્ણ અન્ય પેલા નક્કી સાધુએ શું કર્યું એ પણ જરા જોઈ લઈએ. મંત્રીશ્વરની અત્યક્રિયા કરી સૌએ પાટણ તરફ પ્રયાણ કર્યું. પેલા સેવકને વેષ ઉતારીને સાથે ચાલવા સહુએ કહ્યું, પણ જાણે વેષપલટાની સાથે એનું મન પણ બદલાઈ ગયું હોય એમ તેણે મુનિવેષને ત્યાગ કરવાને ઇન્કાર કયા. તેને થયું : જેનું શરણું સ્વીકારીને મંત્રીશ્વરે અમર ધામ મેળવ્યું તે મુનિપણું સહજ મળ્યા પછી એને ત્યાગ કરવાની મૂર્ખતા કાં કરું ? જે સહજ મળી આવ્યું છે તેના ઉપયેગ કરી મારા આત્માને ઉદ્ધાર કાં ન કરું? અને તેણે મુનિવેષે આગળ વિહાર કર્યાં. ૪ ‘પ્રમ’ધચિંતામણિ’ના આધારે, ઇતિહાસ કહે છે કે તે મુનિવરે મહાતીર્થ ગિરનાર ઉપર જઈ અનશન સ્વીકારી પેાતાના આત્માના ઉદ્ધાર કર્યાં. ધન્ય એ મુનિવરને ! × —તિલાલ દીપચંદ દેસાઇ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir is no nga minutomato ma@mangam : વાછm: - : om Amremanand sun@no main Bano aઈm ( તૈયાર છે, આજે જ મંગાવો - “ શ્રી જૈન સત્ય પ્રકાશ'ની - બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઇલો. a મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા અમારા બે વિશેષાંક மே மாமy ule SRIRAN RINITurn on urin waliyurae பாம பேயா மாரோம பாயோ HIMACHI GNாசோம பாட்ரா શ્રી મહાવીર નિવગ વિશેષાંક [ ભગવાન મહાવીરસ્વામીના જીવનસંબંધી લેખોથી સભર ] મૂલ્ય-છ આના [ ટપાલ ખર્ચ એક આનો જુદો ] [૨]. શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક [ ભ.મહાવીરસ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસથી સભર ] મૂય-એક રૂપિયો யாரோம வாபோல மாயோக வாதியா சமாயோ amitate rangana ang ையாபோக மாடுயV Anginan angume - mugunenduran amlure thanin enga unugamana timelure மாசோம வாயோ - amugunta Igur earnegima erugua Ca(மா" (ICute Tamigate tunnilure unugur in.. અમારા બે વિશિષ્ટ અંક (૧) ક્રમાંક ૪૩મા [ જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ ] મૂલ્ય-ચાર આના (૨) ક્રમાંક ૪પમે [ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય સંબંધી લેખાથી સમૃદ્ધ ] મૂલ્ય-ત્રણ આના - લખો -- શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેરિાગભાઈનીવાડી : ઘી કાંટા : અમદાવાદ இ யாரோ aa anguin enga anguin argun ; caugura (Amrguna angமாக மாயோ மாயோ மாயோகபடுமாமற் For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRI JAINA SATYA PRAKASHA Regd. No. B. 3801 આજે જ મંગાવા શ્રી જૈન સત્ય પ્રકાશનો ત્રીજો વિશેષાંક દી પો ત્સ વી-અંક ૨પર પાનાંના દરદાર અને સચિત્ર આ વિશેષાંકમાં વીર નિર્વાણ સં. 1000 થી વીર નિર્વાણુ સ. 1700 સુધીનાં 70 0 વર્ષના જૈન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી અ કને સુશોભિત બનાવવામાં આવ્યો છે. દરેક જૈન ઘરમાં આ એક અવશ્ય હોવો જોઈએ. છુટક મૂલ્ય-સવા રૂપિયો. બે રૂપિયા ભરીને શ્રી જન સત્ય પ્રકાશના ગ્રાહક બનનારને આ અંક ચાલુ અંક તરીકે અપાય છે. -: લખે :શ્રી જનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ. For Private And Personal use only