________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRI JAINA SATYA PRAKASHA Regd. No. B. 3801 આજે જ મંગાવા શ્રી જૈન સત્ય પ્રકાશનો ત્રીજો વિશેષાંક દી પો ત્સ વી-અંક ૨પર પાનાંના દરદાર અને સચિત્ર આ વિશેષાંકમાં વીર નિર્વાણ સં. 1000 થી વીર નિર્વાણુ સ. 1700 સુધીનાં 70 0 વર્ષના જૈન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી અ કને સુશોભિત બનાવવામાં આવ્યો છે. દરેક જૈન ઘરમાં આ એક અવશ્ય હોવો જોઈએ. છુટક મૂલ્ય-સવા રૂપિયો. બે રૂપિયા ભરીને શ્રી જન સત્ય પ્રકાશના ગ્રાહક બનનારને આ અંક ચાલુ અંક તરીકે અપાય છે. -: લખે :શ્રી જનધમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ. For Private And Personal use only