SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૬૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વ ૭ જ્યારે આ ઉદ્દનાકરણ અને અપવ નાકરતા વિષય મુખ્યત્વે સ્વ–પ્રકૃતિની અપેક્ષાએ જ રહેલા છે. તાત્પર્યાં એ છે કે હમણા જ જણાવેલ સ’ક્રમકરણ એ મુખ્યતયા પરપ્રકૃતિ વિષયક છે અને આ બન્ને કરામાં પ્રધાનપણે સ્વ પ્રકૃતિની અપેક્ષા અર્થાત્ સ્વસક્રમ છે અને તે પણ સ્વપ્રકૃતિનાં સ્થિતિ તથા રસની અપેક્ષાએ જ સમજવાના છે. ઉનાના સામાન્ય અ એ છે કે-પૂર્વીબદ્ધ કર્મામાં સ્થિતિ તથા રસની વૃદ્ધિ કરવી. અને અપવ સક્ષિપ્ત અર્થ એ છે કે—પૂર્વબદ્ધ કર્મમાં સ્થિતિ તથા રસની હાનિ કરવી. નાના ઉનાનું ઉદાહરણ એક આત્માએ તત્કાયેાગ્ય મધ્યમ અથવા વિશુદ્ધ પરિણામ વડે, કાઈ અશુભ કર્માંની, દાખલા તરીકે મતિજ્ઞાનાવરણીયની, મધ્યમ અથવા તેથી પણ એછી સ્થિતિ બાંધી અને તેમાં મન્દભાવને રસ ઉત્પન્ન કર્યાં. ત્યારબાદ તે આત્માના પરિણામમાં પલટા થયા. મધ્યમ ભાવ અથવા તત્કાયેાગ્ય વિશુદ્ધ પરિણામને બદલે સક્લિષ્ટ–સંકિલષ્ટતર પરિણામે થવા લાગ્યા. તે અવસરે તે સ'કિલષ્ટ—સકિલષ્ટતર પરિણામ દ્વારાએ મતિજ્ઞાનાવરણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ–તેમજ તીવ્ર રસ બાંધવા શરૂ કર્યો. જે અવસરે પૂર્વોક્ત સકિલષ્ટ પરિણામ વડે મતિજ્ઞાનાવરણીયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા રસબંધ થાય છે. તે અવસરે તેબધ્યભાવ ઉત્કૃષ્ટસ્થિતિ રસવાળી મતિજ્ઞાનાવરણીય કર્મીની લતામાં અગાઉ મધ્યમ કવા વિશુદ્ધ પરિણામ વડે બાંધેલી મધ્યમ કિંવા જધન્ય સ્થિતિ-રસવાળી મતિજ્ઞાનાવરણીય કર્મીની લતાને સંક્રમાવે છે, અર્થાત્ અધ્યમાન લતાના જેવી ઉત્કૃષ્ટ સ્થિતિ-રસવાળી પૂર્વબદ્ધ લતાને પણ કરે છે. આનું નામ ઉત્તના કહેવાય છે. તાત્પર્ય એ થયું કે જે વીર્ય વિશેષવાળી પરિણતિ વડે પૂર્વીબદ્ધ અપસ્થિતિ રસવાળી સમાન જાતીય ક`લતામાં વમાન સમયે બધ્યમાન લતાના સરખા વધારે સ્થિતિરસ કરવામાં આવે તેનું નામ ઉદ્ધૃ નાકરણ કહેવાય છે. અપવ નાની ઉદાહરણ સાથે વ્યાખ્યા તે જ પ્રમાણે જે વીર્યવિશેષવાળી પરિણતિ વડે પૂર્વબદ્ધ અધિક સ્થિતિ–રસવાળી સમાન જાતીય કલતામાં વર્તમાન સમયે અધ્યમાન કર્યાંલતાના સરખા અપસ્થિતિરસ કરવામાં આવે તેનું નામ અપવ નાકરણ કહેવાય છે. જેમ એક આત્મા વમાનમાં અધિક સંકલેશ વડે મતિજ્ઞાનાવરણીયની અધિક સ્થિતિ તથા અધિક રસ બાંધે છે. થાડા વખત બાદ પરિણામને પલટા થતાં તે જ આત્માએ તે જ મતિજ્ઞાનાવરણીયની અપસ્થિતિ તથા અપ રસ બાંધવા શરૂ કર્યાં. એ અવસરે તે અધ્યમાન અપસ્થિતિ તથા અપરસવાળી મતિજ્ઞાનાવરણીયની લતામાં, પૂર્વીબદ્ધ અધિક સ્થિતિવાળી તથા અધિક રસવાળા મતિજ્ઞાનાવરણીયની લતા સંક્રમી જાય અર્થાત્ વ`માન સમયે બધ્યમાન લતાના અસ્થિતિ–રસ જેવા પૂબહુ લતાને સ્થિતિ–સ થઈ જાય તેનું નામ અપવના છે. αγ આ ઉદ્વવા-અપવના કરણુ ધણું જ સક્ષિપ્તપણે તે તે ક`પ્રકૃતિ પ્રમુખ ગ્રંથામાં આપેલ છે, પરંતુ સમજવું ઘણું જ ગહન છે. તેમાં નિર્વ્યાધાત ભાવિની અપના, વ્યાધાત ભાવિની અપવના, અતિત્થાપના, પતગ્રહયાગ્ય સ્થિતિસ્થાના વગેરે વિષયે બહુ જ ઝીણવટથી સમજવા યાગ્ય છે, યથાયેાગ્ય ગુરુગમ સિવાય એ વિષયેા ખ્યાલમાં આવે તેવા નથી. ( ચાલુ ) For Private And Personal Use Only
SR No.521574
Book TitleJain_Satyaprakash 1941 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy